Book Title: Aetihasik Ras Sangraha Part 1
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
કહે બંબ હમ બરદજ દીઠ સે ઉનકે બંડુને કીચે પેલાં દકાલ દેહથજ કહૂ સો જગડુકી બાતજ લહુ. ૧૭ જગડુ હતે એક વાણિઓ પડતે પરેતરે જાણિઓ, અનતણે તેણે વા વાંક દીધુ રાઓ રાણાં સીર રાંક. ૧૮ જતિ સતિ સંન્યાસી સહુ તેણે જીવ જીવાડ્યા બહુ; પનોતરે સમ કીધું જાણ ફરી નહી આવું હિવી માંહિ. ૧૯ અમે બરદ દે છું એમ વડે વડેરા ; શુંણતાં સહ મન ચલ્યો ક્રોધ વાત તણે તેણે વા વેધ. ૨૦ ઇંદ્રમલ ગયા સલતાન સષ થઈમેતા દીવાન; સભા સહુને સીષજ થઈ લષમીરતને કહી પાઈ.
૨૧ દુહા, કહે સેઠ કીજે નહી વડાં સરીસું વાદ; હારે જી હાંણ હવે વાત વધે વિષવાદ. સેઠ પ્રતે શું કવ્ય કહે એ અમ આચાર; બેલું બોલ ન પાલટું જે કે હઇ કીરતાર. ૨૩
હ્યું તે બાહેર પડે સેઠ કહે શુરંગ; શુર અશુર જાણે નહીં પ્રત્ય તણે પ્રસંગ. ૨૪ કાયર ષડગ મેં કીપણુ વચન કાચબ કેટ નિધાન; જ્ઞાની દાન ભટ વચન્ન એગજ દંત સમાન. ૨૫ શુણિ સેઠ છાંને રો બંબ કહે તવ બેલ; લેહ રઈજીને કવ્યજીયા મેલેં ન હોઈ મુલ. ૨૬ દાતા જમદેતે થકે ન ગણું પાત્ર કુપાત્ર; બેલ્યું ભાટ ન સંસહે મરણ ત્રણા માત્ર. ૨૭ શુંકવ્ય પ્રતે સેઠ કહે મન મત ધરસે આસંક; પાતસાહ મુષ માગસે તે દેસું નિસંક.
[ ૬૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156