Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 123
________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૧૦ ) આજને સમગ્ર દિવસ વનકીડામાં વ્યતીત થઈ ગયે. પ્રાત:કાળે કલાવતી સાથે તથા પ્રકારની છે તે માંગલિક વસ્તુઓ આપ વેજો.” ઉપર પ્રમાણેની હકીકત હર્ષ પૂર્વક સાંભળીને તેઓ સર્વને વિદાય કરીને એકાંતમાં મ્યાનમાંથી પિતાના હાથે જ પગ ખેંચી કાઢયું અને તે ભયંકર ખડગને પિતાના કંઠ સાથે લગાડીને, પોતાના હસ્તને કઈક શિથિલ બનાવતાં શંખરાજાએ અત્યંત ખેદપૂર્વક કહ્યું કે–“અરે! ક્ષત્રિયપણના મૂળ સમાન! શૌર્યરૂપી વૃક્ષને વિકસિત કરવામાં મેઘ સમાન ! જ્યલક્ષમીને વરવાને માટે તીર્થ સમાન! હે ખડગ ! તને મારે નમસ્કાર હો! તું સાંભળ. સ્વર્ણબાહુની બહેન, દશાર્ણરાજની પુત્રી અને મારી પત્ની કલાવતી સતી છે. ગુપ્ત રીતે પાપ કરનાર અને પિતે જ પિતાની જાતને હણવા ઈચ્છતી એવી મારી મૃત્યુ પામવાની ઈચ્છા ખર્ષ્યાથી પૂર્ણ થાય તેમ નથી. હે મિત્ર ખડગ ! તું ઊભું રહે, ઊભું રહે. તું તારી જાતને કલંક્તિ ન કર. મારી જેવા ગુપ્ત પાપ કરનારાઓને હણીને પણ તારાથી શુદ્ધિ નહીં થાય; તે હવે પૃથ્વીને વિષે મારા પાપાચરણને પ્રસિદ્ધ કરીને હું અગ્નિનું શરણ સ્વીકારશ. અરે! અહીં કેણ છે? અરે! જલદી જઇને આ પ્રમાણે છેષણ કરો કે “કલાવતીને નિષ્કારણ વધ કરીને હત્યારે શંખરાજા અગ્નિનું શરણ લે છે તે હે સર્વ લેકે મેં જે કંઈ અગ્ય આચરણ કર્યું હોય તેની માફી આપ.” આ રીતે શંખરાજાના મુખમાંથી નીકળતાં કર્ણકર વચનને સાંભળીને પ્રલયકાળે ક્ષુબ્ધ બનતાં સાગરની માફક સમગ્ર જનસમૂહ વ્યાકુળ બની ગયે. સાહસપૂર્વક અગ્નિમાં ઝંપાપાત કરતાં શંખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162