________________
२५
દશવૈકાલિકસૂત્ર વિગેરે સૂત્રો નેયાં તે સૂત્ર સ ંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં હાવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણું જ લાભદાયક છે. તે વાંચન ઘણું જ સુંદર અને મનેારજન છે. આ કાર્યમાં પુજ્ય આચાશ્રી જે અગાધ પુરૂષાથ કાય કરે છે તે માટે વારવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રેાથી સમાજને ઘણુા લાભ થવા સંભવ છે.
હંસ સમાન બુદ્ધિવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાષનાએ અવલાક કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગોરવ લેવા જેવું છે. દરેક ભવ્ય આત્માને સૂચન કરૂ છુ કે આ સૂત્રેા પાતપાતાના ઘરમાં વસાવવાની સુંદર તકને ચૂસા નહિ. કારણુ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરપરાને પુષ્ટિરૂપ સત્ર મળવાં બહુમુશ્કેલ છે. આ કાર્યમાં આપશ્રી તયા સમિતિના અન્ય કાર્યકરો જે શ્રમ લઈ રહ્યા છે. તેમાં મહાન નિર્જરાનુ કારણુ જેવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એ જ.
*
લી, શારદાબાઈ સ્વામી ખભાત સંપ્રદાય.
બરવાળા સપ્રદાયના વિદુષી મહાસતીજી મોંઘીબાઈ સ્વામીને અભિપ્રાય
શ્રીમાન શેઠ શાન્તીલાલ મંગળદાસભાઈ
પ્રમુખ અ॰ ભા॰ વે॰ સ્થા॰ જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ રાજકાટ
ધંધુકા તા. ૨૭–૧-૫૬
અત્રે ખીરાજતા ૩૦ ગુના ભંડાર મહાસતીજી વિદુષી મોંઘીબાઇ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિઠાણાં અન્ને સુખશાતમાં ખીરાજે છે. આપને સૂચન છે · અપ્રમત્ત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશે એજ આશા છે.
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સૂત્રેા ભાઈ પાપટ ધનજીભાઇ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્રેા તમામ આઘોપાન્ત વાંચ્યાં મનન કર્યો અને વિચાર્યું છે તે સૂત્રો સ્થાનકવાસી સમાજને અને વીતરાગમાગ ને ખુબ જ ઉન્નત મનાવનાર છે. તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાયરૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવુ છે. હું સ સમાન
४