Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 171
________________ * પદ્માવતી રાણીની આલોચના હવે રાણી ખમાવે. પદ્માવતી, જીવરાશિ જાણપણું જગ દોહ્યલું, એની વેળાએ આવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ ટેક. ભવ અનંતાએ કરી, અરિહંતની સાખ, જે મેં જીવ વિરાધીઆ, ચોર્યાસી લાખ. તે મુજ સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય, સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય તે. સાધારણ, દશ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચૌદે બે-ને-ચૌઈંદ્રિય જીવના, બે બે લાખ વિચાર. તે. 3 * ચંપા નગરીના ચેડા રાજાની પુત્રી અને દધિવાહન રાજાની સ્ત્રી હતી. તેને ગર્ભાવસ્થામાં ડોહેલો ઉપજવાથી રાજાનો પોશાક પહેરી પતિ સાથે હાથી ઉપર બેસી ફરવા નીકળી. નગરીમાં ફરતાં ફરતાં હાથી નાઠો. તેમાં રાજા વડશાખાએ વળગી હ્યો, અને હાથી રાણીને લઈ કોઈ અટવીમાં ગયો. ત્યાં પદ્માવતીએ નીચે ઉતરી આ જીવરાશિ કહી છે. નિત્ય સ્વાધ્યાયની આ સજ્ઝાય માંદગી વિગેરે પ્રાયશ્ચિતના પ્રસંગોમાં ફેરવવાથી આલોયણા થાય છે. ૧૨૪

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196