Book Title: Aatmakathana Amrut Binduo
Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 7
________________ આત્મકથાનાં અમૃતબિંદુઆ વ્યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવુંજ સ્થાન વિદ્યાભ્યાસમાં હાવુ જોઇએ. સાચુ' ખેલનારે અને સાચુ* કરનારે ગાફેલ પણ નજ રહેવુ' જોઇએ. પણ કાઇ હિં'દુ માળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવુ જોઇએ. મે” વિષયની ઇચ્છા કરી એટલે હું તે કરી ચૂકયા. છતાં લૌકિક દષ્ટિએ ઈચ્છા કર્યાં છતાં પ્રત્યક્ષ ક્રમથી જે ખચે છે તેને આપણે બચ્ચા ગણીએ છીએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હાય નહિ. મિત્રતામાં અદ્વૈતભાવના હાય.એવી મિત્રતા જગતમાં વચિતજ જોવામાં આવે છે. મિત્રતા સરખા ગુણવાળા વચ્ચે શેલે અને નભે, મિત્રતા એક ખીજાના ઉપર અસર પાડયા વિના ન જ રહે એટલે મિત્રતામાં સુધારાને અવકાશ મહુઆ હોય છે. મારા અભિપ્રાય એવા છે કે અંગત મિત્રતા અનિષ્ટ છે. કેમકે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે, ગુણ ગ્રહણ કરવાને પ્રયાસની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38