Page #1
--------------------------------------------------------------------------
________________
1
ઉન
મહામહોપાધ્યાયીuથશોવિજયજી મહારાજા વિરચિત
કથા બત્રીશી એકપરિશીલના.
BREલાના
E
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિતંત્રિશત્કાત્રિશિ' પ્રકરણાન્તર્ગત
કથા બત્રીશી-એક પરિશીલના
: પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચી સાક્ષાત્મક પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન
પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુમ સૂ. મ.
શ્રી અને પ્રાથને જેન રીલીજી ટેસ્ટ
: આર્થિક સહકાર : . જશકુંવરબેન હઠીચંદ વીરચંદ દીઓરા પરિવાર
એ-૫, વંદના, સુભાષ લેન, દતરી રોડ,
મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૯૭. ફોન : ૮૮૫ ૫૬પ૬ / ૬૧૭ ૦૨૦૨
Page #3
--------------------------------------------------------------------------
________________
કથા બત્રીશી - એક પરિશીલન - ૯ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૧૮ નકલ – ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જેન રીલીજીયસ ટ્રસ્ટ
: પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ,
પુણે કૅમ્પ, પુણે – ૪૧૧૦૦૧. મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન લેટ્સ
પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ
નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭
અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ કોમલ' છાપરીયાશેરી: મહીધરપુરા
સુરત – ૩૯૫૦૦૩
: આર્થિક સહકાર : જશકુંવરબેન હઠીચંદ વીરચંદ દીઓરા પરિવાર
એ-૫, વંદના, સુભાષ લેન, દતરી રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૯૭. ફોન : ૮૮૫ ૫૬૫૬ /૬૧૭ ૦૨૦૨
: મુદ્રણ વ્યવસ્થા :
કુમાર ૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી. પી. ટંક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
अथ कथाद्वात्रिंशिका प्रारभ्यते ।
વાદના નિરૂપણ પછી હવે તેની સમાન ક્યાનું નિરૂપણ કરાય છે -
अर्थकामकथा धर्मकथा मिश्रकथा तथा । कथा चतुर्विधा तत्र, प्रथमा यत्र वर्ण्यते ॥९-१॥
આ પૂર્વેની આઠમી બત્રીશીમાં વાદનું નિરૂપણ કર્યું. તત્ત્વના નિર્ણય માટેનું એ અદ્ભુત સાધન છે. ધર્મવાદથી ધર્મની વાસ્તવિક્તાનો જેમ નિર્ણય થાય છે; તેમ થાથી પણ ધર્મની વાસ્તવિકતાનો નિર્ણય થાય છે. એ અપેક્ષાએ વાદની સજાતીય(સમાન) કથા છે. તેથી વાદના નિરૂપણ પછી આ બત્રીશીમાં કથાનું નિરૂપણ કરાય છે.
કથામાં વાદનું સામ્ય હોવા છતાં બીજી અનેક રીતે તેમાં ફરક છે. ‘વાદ’ શબ્દ સાંભળતાંની સાથે નિસર્ગથી જ ઉગ્રતા પ્રતીત થતી હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષો આંખ સામે આવતા હોય છે અને તેનો વિષય ધર્મ જ જણાતો હોય છે. કથામાં આવું હોતું નથી. નિસર્ગથી જ તેનું સ્વરૂપ સૌમ્ય હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષ હોતા નથી અને તેમાં વિષયો વિવિધ હોય છે. કથા શબ્દનો કોઈ અદ્ભુત પ્રભાવ છે કે જેના શ્રવણમાત્રથી જ અદ્ભુત રમણીય દશ્ય કલ્પનામાં ઉપસ્થિત થતું હોય છે. ઘરે ઘરે આવી થાઓ ચાલતી હોય છે. કેટલીક ક્થાઓ ખરેખર જ વ્યથાને હરી
純純純可 m/s/
૧
BITTED BY D
教
Page #5
--------------------------------------------------------------------------
________________
લેતી હોય છે અને કેટલીક વ્યથાને વધારી જતી હોય છે. એમાંથી ભવવ્યથાને દૂર કરનારી કથાને ઉદ્દેશીને મુખ્યપણે અહીં વિચાર કરાય છે. ભવની વ્યથાને વધારનારી કથાનું પ્રસંગથી નિરૂપણ કરીને ભવની વ્યથાને સર્વથા દૂર કરનારી કથાનું નિરૂપણ આ બત્રીશીથી કરાયું છે.
“અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રથા : આ ચાર ક્યા છે. એમાંની પ્રથમ કથા તે છે કે જેમાં (હવે પછી જણાવાશે) તે વર્ણવાય છે.” આ પ્રમાણે પહેલા
શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. તે તે નામ ઉપરથી જ તે તે કથાનો સામાન્ય અર્થ સમજી શકાય છે. શ્લોકના ચોથા પાદથી પ્રથમ કથાના વર્ણનની શરૂઆત કરી છે. બીજા શ્લોકના અંતે તેનો સંબંધ છે. બન્ને શ્લોકોમાં જણાવેલા અર્થનું અનુસંધાન કરવાથી શ્લોકાર્થ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. I૯-૧
પ્રથમ સ્થામાં જે વર્ણવાય છે, તે જણાવાય છે - विद्या शिल्पमुपायश्चानिर्वेदश्चापि संचयः । दक्षत्वं सामभेदश्च, दण्डो दानं च यत्नतः ॥९-२॥
“વિદ્યા, શિલ્પ, ઉપાય, નિર્વેદ, સંચય, દક્ષત્વ, સામ, ભેદ, દંડ અને દાન ઈત્યાદિ અર્થપ્રાપ્તિના ઉપાયો જ્યાં યત્નથી વર્ણવ્યા છે, તેને અર્થક્યા કહેવાય છે.”-આ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. મંત્ર, તંત્ર અને જ્યોતિષ વગેરે વિદ્યાઓ અર્થોપાર્જનાદિના ઉપાયોનું વર્ણન કરનારી અર્થક્યા છે. પ્રાસાદાદિને નિર્માણ કરવા અંગેના શિલ્પશાસ્ત્રાનુસાર અર્થોપાર્જનાદિના ઉપાય સ્વરૂપ શિલ્પનું વર્ણન કરનારી કથા અર્થક્યા છે.
આવી જ રીતે વાણિજ્યાદિ ઉપાયોનું જેમાં વર્ણન કરવામાં આવ્યું હોય તે ક્યા અર્થક્યા છે. અર્થોપાર્જનાદિમાં નિર્વેદ(કંટાળો) ન કરવો, યોગ્ય સમયે માલ ભરી રાખવો; મૂડી પૂરતા પ્રમાણમાં ભેગી કરવી વગેરે સંચય પણ અર્થોપાર્જનાદિનો ઉપાય છે. તેનું વર્ણન કરનારી અર્થથા છે. વ્યાપારાદિની નિપુણતા; સૌમ્ય ભાષણ; બીજાને ત્યાં જનારા ગ્રાહકોને તોડવાનું કોઈ પૈસા વગેરે ન આપે તો શિક્ષા-દંડ કરવો અને અવસરે અવસરે ગ્રાહકોને ભેટ વગેરે આપીને ખુશ રાખવા... ઈત્યાદિ અર્થપ્રાત્યાદિના ઉપાયોનું જેમાં ખૂબ જ ઉપયોગપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હોયતે કથા અર્થથા છે. આવી તો કંઈકેટલીય અર્થકથાઓ પ્રસિદ્ધ છે. વર્તમાનપત્રો અને પુસ્તકો દ્વારા એ કથાઓ વિસ્તરતી જ જાય છે. અર્થના ઉપાર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે અનેકાનેક જાતની યોજનાઓ આપણને અનેક માધ્યમોથી જાણવા મળે છે. એ બધા જ માધ્યમોથી ચાલતી કથાઓ “અર્થક્યા’ છે. I૯-રા.
DિECEMBEDDDDDDED
Page #7
--------------------------------------------------------------------------
________________
બીજી કામકથા’નું સ્વરૂપ વર્ણવાય છે – रूपं वयश्च वेषश्च, दाक्षिण्यं चापि शिक्षितम् । दृष्टं श्रुतं चानुभूतं, द्वितीयायां च संस्तवः ॥९-३॥
“રૂપ, વય, વેષ, દાક્ષિણ્ય, શિક્ષિત(અભ્યસ્ત) જોયેલું, સાંભળેલું, અનુભવેલું અને પરિચય વગેરેનું વર્ણન જેમાં કરાય છે તે બીજી કામકથા છે.”-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે રૂપ, વય, વેષ વગેરે કામનાં સાધનો છે. વિષયનો ભોગવટો એ કામ છે. સામાન્ય રીતે વિષયના ભોગ-અનુભવ દ્વારા સુખનો અનુભવ કરવા માટે જે ઈચ્છાય છે તેને કામ કહેવાય છે. કામ શબ્દનો અર્થ ખૂબ જ પ્રસિદ્ધ હોવાથી તે સમજાવવાની આવશ્યક્તા નથી. બોલતાંની સાથે અર્થ પ્રતીત થાય એવો કામ શબ્દ જ્યારે પણ શ્રવણાદિનો વિષય બને છે; ત્યારે ક્ષણવાર તો તેનો અભિલાષ અનાદિકાળના અભ્યાસથી થઈ જાય : એમાં આશ્ચર્ય નથી. વિચિત્રતા અનુભવ્યા પછી પણ એ અનાદિકાળના સંસ્કાર નષ્ટ થતા નથી. એના અનુબંધનું સાતત્ય સતત અનુભવવા મળે એવા એ વિચિત્ર સંસ્કારો છે.
વિષયોનું સુંદર સ્વરૂપ; ભોગસમર્થ યૌવનાદિ વય; આકૃષ્ટ કરે એવા ઉજજવળ વસ્ત્રાદિનું પરિધાન; સ્વભાવની મૃદુતા; કામના વિષયોનું પરિજ્ઞાન; જોયેલી, સાંભળેલી તેમ જ અનુભવેલી અદ્ભુત વસ્તુ અને વિષયોનો અત્યંત
Page #8
--------------------------------------------------------------------------
________________
નિકટનો પરિચય... વગેરે કામનાં સાધનો છે. તેના જ્ઞાનથી કામની અભિલાષા દ્વારા જીવ તેની પ્રાપ્તિ વગેરે માટે પ્રયત્નરત બને છે. આ રીતે રૂપાદિનું(કામને ઉદ્દેશીને) વર્ણન જેમાં કરાય છે, તે કથા કામકથા છે. કામને હેય માનીને રૂપાદિનું અસારાદિ સ્વરૂપે જેમાં વર્ણન કરાય છે તે કામકથા નથી. કામમાં પ્રવૃત્તિ કરાવવાના ઉદ્દેશથી જ્યારે કામપ્રધાન કથા કરાય છે ત્યારે તે રૂપાદિના વર્ણનના પ્રાધાન્યવાળી કથાને અહીં કામક્થા તરીકે વર્ણવી છે.... ઈત્યાદિ વિવેકપૂર્વક સમજી લેવું. ૯-૩
હવે ત્રીજી ધર્મકથાનું સ્વરૂપ વર્ણવાય છે - तृतीयाक्षेपणी चैका, तथा विक्षेपणी परा। अन्या संवेजनी निर्वेजनी चेति चतुर्विधा ॥९-४॥
“ત્રીજી ધર્મકથા-‘આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની અને નિર્વેજની આ ચાર પ્રકારની છે.” આ ચોથા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ધર્મપ્રધાન સ્થાને ધર્મકથા કહેવાય છે. ઉપર જણાવ્યા મુજબ તેના ચાર પ્રકાર છે. દરેક પ્રકારનું વર્ણન હવે પછી કરાય છે. સામાન્ય રીતે તે તે શબ્દના અર્થ ઉપરથી તેનું સ્વરૂપ સમજી શકાય છે. શ્રોતાઓના ચિત્તને તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ કરે એવી સ્થાને આક્ષેપણીથા કહેવાય છે. તત્ત્વની પ્રત્યે શ્રોતાઓના ચિત્તને જે વિક્ષિણ કરે તેને
DADA DCFDF\
DME DEENDED
Page #9
--------------------------------------------------------------------------
________________
વિક્ષેપણીકથા કહેવાય છે. સંવેગને પ્રાપ્ત કરાવનારી કથાને સંવેજનીથા કહેવાય છે અને શ્રોતાઓને નિર્વેદને પ્રામ કરાવનારી કથાને નિર્વેજનીકથા કહેવાય છે. સંવેગ અને નિર્વેદનું વર્ણન હવે પછી તે તે શ્લોકમાં જણાવાશે.
ચાર પ્રકારની ધર્મકથામાંથી પહેલી આક્ષેપણીકથાનું નિરૂપણ કરાય છે
-
||૯-૪૫
आचाराद् व्यवहाराच्च, प्रज्ञप्तेर्दृष्टिवादतः । आद्या चतुर्विधा श्रोतुश्चित्ताक्षेपस्य कारणम् ॥९-५॥
‘ધર્મકથામાં પ્રથમ જે આક્ષેપણીકથા છે; તેના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ : આ ચારના કારણે ચાર પ્રકાર છે. આચારાદિના કારણે શ્રોતાના ચિત્તના આક્ષેપનું એ કથા કારણ બને છે. તેથી તે કથાને આક્ષેપણીકથા કહેવાય છે. (આચારાદિનું સ્વરૂપ છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે.)’-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. જે કથાના શ્રવણથી શ્રોતાનું ચિત્ત તત્ત્વની પ્રતિપત્તિ (સ્વીકાર)ને અભિમુખ બને છે; તેને આક્ષેપણીકથા કહેવાય છે. ‘મિત્યમેવ આ આમ જ છે'-આવી માન્યતા તત્ત્વપ્રતિપત્તિસ્વરૂપ છે. ધર્મની થાના શ્રવણાદિનું એ તત્ત્વપ્રતિપત્તિ ફળ છે. સામાન્યથી કોઈ પણ ક્થા શ્રોતાને
EN ALEX S]\J JX / / 8/7/
૬
KIDNESD LAUG
Page #10
--------------------------------------------------------------------------
________________
તત્ત્વપ્રતિપત્તિ કરાવવાની ભાવનાથી પ્રવર્તતી હોય છે. કથા સાંભળવામાત્રથી તત્ત્વપ્રતિપત્તિ થતી નથી. પરંતુ બોધ અને મીમાંસા(તત્ત્વની વિચારણા) દ્વારા તત્ત્વપ્રતિપત્તિ થાય છે. આક્ષેપણીધર્મકથાના શ્રવણથી સાક્ષાત્ તત્ત્વપ્રતિપત્તિ થતી ન હોવા છતાં તેને અભિમુખ શ્રોતાનું ચિત્ત બને છે.
અથવા; ધર્મકથાની પ્રારંભાવસ્થામાં શ્રોતાને તત્ત્વાતત્ત્વનો એવો કોઈ વિચાર હોતો નથી કે જેને લઈને તે તત્ત્વપ્રતિપત્તિને અભિમુખ ચિત્તવાળો બને તેથી અહીં શ્રોતાના ચિત્તનો આક્ષેપ એક પ્રકારના આનંદના અનુભવ સ્વરૂપ સમજવો. આચારાદિનું વર્ણન સાંભળવાથી શ્રોતાને અપૂર્વ એવા શાંતરસાસ્વાદનો અનુભવ થાય છે, જેથી ચિત્ત ત્યાં જ આક્ષિમ રહે છે. આચારાદિની અદ્ભુતતાની જેમ જેમ પ્રતીતિ થતી જાય છે તેમ તેમ શ્રોતાને વિષયકષાયની શાંતાવસ્થાનો અનુભવ થતો જાય છે અને તેથી શ્રોતાનું ચિત્ત અપૂર્વ એવા શાંતરસના આસ્વાદમાં લીન બને છે. ધર્મકથાનો હેતુ(પ્રયોજન) જ એ છે કે જીવને શમની પ્રાપ્તિ થાય. જે વિષયકષાયની પરિણતિના કારણે જીવનો સંસાર છે, તેની શમાદિ અવસ્થાને પ્રાપ્ત કર્યા વિના જીવના સંસારનો અંત કઈ રીતે થાય ? ધર્મનું સ્વરૂપ જ સંસારનો અંત લાવનારું છે. આથી સમજી શકાશે કે
ધર્મકથા અપૂર્વ એવા શમરસના વર્ણનથી ગર્ભિત હોવી
જોઈએ. ધર્મકથાનો સ્થાયીભાવ ‘શમ' છે. તેના વર્ણનના
冷冷 []] ]] ]] ]
७
凍冷凍D \/\/\/\/\/\]
Page #11
--------------------------------------------------------------------------
________________
આસ્વાદથી શ્રોતાનું ચિત્ત આક્ષિત રહે છે. શ્રોતાના ચિત્તને આક્ષિમ બનાવવાનું કાર્ય આક્ષેપણી સ્વરૂપ પ્રથમ ધર્મકથાનું છે. I૯-પા
જેના કારણે આપણીધર્મસ્થાના ચાર પ્રકાર જણાવ્યા છે, તે આચારાદિ ચારનું સ્વરૂપ જણાવાય છે – क्रिया दोषव्यपोहश्च, संदिग्धे साधुबोधनम् । श्रोतुः सूक्ष्मोक्तिराचारादयो ग्रन्थान् परे जगुः ॥९-६॥
દિયા; દોષ દૂર કરવા; સંશયાન્વિતને સારી રીતે સમજાવવું અને શ્રોતાને સૂક્ષ્મ ભાવોને જણાવવા; તેને અનુક્રમે આચાર, વ્યવહાર; પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ કહેવાય છે. બીજા આચાર્યભગવંતો તે તે ગ્રંથોને આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ કહે છે.''-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે મોક્ષસાધક ધર્મની પ્રત્યે શ્રોતાનું ચિત્ત આકૃષ્ટ બને : એ માટે કરાતી પ્રથમ ધર્મસ્થામાં મુખ્યપણે પૂ. સાધુભગવંતોના આચારોનું વર્ણન કરાય છે. જગતના જીવોને જોવા અને સાંભળવા પણ ન મળે એવા પૂ. સાધુભગવંતોના ઉત્કટ આચારોનું વર્ણન આ આચારકથામાં કરવામાં આવે છે. લોચ કરવો; દેશથી કે સર્વથા ક્યારે પણ સ્નાન ન કરવું અને નિરવઘ રસ-કસ વગરની
ટિટિDિM\DEE/NEED A DE
E
Page #12
--------------------------------------------------------------------------
________________
ભિક્ષાને ગ્રહણ કરવી... વગેરે પૂ. સાધુમહાત્માઓને ઉદ્દેશીને જે ક્લિાઓ વિહિત છે તે આચાર સ્વરૂપે અહીં વર્ણવાય છે. સર્વવિરતિસંબંધી ક્રિયાઓ સ્વરૂપ આચારનું વર્ણન સાંભળવાથી શ્રોતાઓને આશ્ચર્ય અને બહુમાન થાય છે. પોતાના આચારની અપેક્ષાએ ખૂબ જ દુષ્કર એ આચાર છે અને કોઈ પણ રીતે એ આચરી જ શકાય એવા નથી–આવી માન્યતાને ધારણ કરનારને એ આચારનું સાક્ષાત્ દર્શન થાય ત્યારે અહોભાવ(સાશ્ચર્ય બહુમાન) ઉત્પન્ન થાય- એ સમજી શકાય છે. એ અહોભાવ જ પછી શ્રોતાના ચિત્તને આકૃષ્ટ બનાવે છે.
અત્યંત કઠોર એવા તે લોચાદિ આચારોનું પાલન કરતી વખતે પ્રમાદાદિના કારણે કોઈ દોષ થઈ જાય તો તેની આલોચનાદિ દ્વારા શુદ્ધિ થઈ શકે છે, જેથી આત્મા દોષથી મુક્ત બને છે... ઈત્યાદિનું વર્ણન વ્યવહારકથાથી કરાય છે. પ્રાપ્ત થયેલા છે તે દોષોની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત છે; તેને અહીં વ્યવહાર કહેવાય છે. આચારની શુદ્ધિને જાળવવા માટે એ એક અનિવાર્ય સાધન છે. એના વર્ણનને સાંભળવાથી અનંતજ્ઞાની ભગવંતોએ કરેલા અનુગ્રહની પ્રતીતિ થવાથી જીવનું ચિત્ત તેમાં આક્ષિત બને છે. રોગની ચિકિત્સા કરનારાદિની તે તે વાતો સાંભળવામાં જેમ ચિત્ત તન્મય બને છે તેમ અહીં પણ વ્યવહારકથાના અવસરે બનતું હોય છે. આ વ્યવહારકથાથી પણ જીવનું
DDDD; બિDિ.
Page #13
--------------------------------------------------------------------------
________________
ચિત્ત; અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા પરમતારક ધર્મને અભિમુખ થતું હોય છે. અન્યથા પરમતારક ધર્મના આચારમાં અનુપયોગાદિના કારણે કોઈ દોષ થઈ જવાનો પૂર્ણ સંભવ હોય અને ત્યારે તેની શુદ્ધિનો કોઈ ઉપાય જાણવા ન મળે તો શ્રોતાનું ચિત્ત; પરમતારક ધર્મથી વિમુખ થઈ જાય. તેથી આ વ્યવહારકથા પણ એક આક્ષેપણીકથા છે-એ સમજી શકાય છે.
ત્રીજી આક્ષેપણીકથા પ્રજ્ઞપ્તિના કારણે થાય છે. આપણે શ્રોતાને જે આચારાદિ સમજાવતા હોઈએ ત્યારે શ્રોતાને કોઈ અર્થમાં સંશય થાય તો તેને દૂર કરવા માટે સૌમ્ય ! વત્સ ! ઈત્યાદિ મધુર વચનોના પ્રયોગપૂર્વક તે તે ચોક્કસ અર્થને જણાવવાનું જે કથામાં બને છે તે કથાને પ્રજ્ઞમિથી થયેલી આક્ષેપણીકથા કહેવાય છે. વક્તાના વચનની મધુરતાના કારણે શ્રોતાનું ચિત્ત ધર્મ તરફ આકર્ષાય છે. વક્તા અને શ્રોતાના સંવાદથી ગર્ભિત આ કથા પણ શ્રોતાના ચિત્તને આક્ષિમ કરનારી છે. એમાં મુખ્યપણે પદાર્થ કરતાં; પદાર્થનું નિરૂપણ કરનારની મધુર શૈલી કારણ બને છે.
શ્રોતાની અપેક્ષાએ સૂક્ષ્મ જીવાદિ ભાવોનું પ્રતિપાદન જે કથાથી કરાય છે તે ચોથી દૃષ્ટિવાદના કારણે થનારી આક્ષેપણીકથા કહેવાય છે. કેટલાક શ્રોતાઓ સૂક્ષ્મપદાર્થને જાણવાની રુચિ ધરાવતા હોય છે. તેમની તે રુચિને અનુરૂપ
tu K
૧૦
ENCES WERE WE] L/X]
Page #14
--------------------------------------------------------------------------
________________
સૂક્ષ્મબુદ્ધિગમ્ય એવા જીવ, કર્મવર્ગણા, તેના બંધ-ઉદય તેમ જ તેના પરિણામ વગેરે સ્વરૂપ સૂક્ષ્મ પદાર્થોનું વર્ણન કરવાથી તેના શ્રવણમાં શ્રોતાને અપૂર્વ આનંદ આવતો હોય છે, જેથી એ પદાર્થોને વર્ણવતા ધર્મને વિશે તેનું ચિત્ત આકૃષ્ટ બને છે.
બીજા આચાર્યભગવંતો આચારાદિનું સ્વરૂપ જણાવતાં તે તે ગ્રંથોને આચારાદિ જણાવે છે. કારણ કે તે તે ગ્રંથથી આચારાદિનું નિરૂપણ કરાયું છે. નિરૂપક-ગ્રંથને નિરૂપણીય- આચારાદિ ઉપચારથી કહી શકાય છે. આચારાગૈસૂત્ર વગેરે આચાર છે, વ્યવહારસૂત્ર વગેરે વ્યવહાર છે, ભગવતીસૂત્ર વગેરે પ્રજ્ઞમિ છે અને અનુયોગદ્વાર વગેરે સૂત્રો દષ્ટિવાદ છે. તે તે સૂત્રને અનુલક્ષીને પ્રવર્તતી આક્ષેપણીથા ચાર પ્રકારની છે-એ સમજી શકાય છે. ૫૯-
આક્ષેપણસ્થાનું કાર્ય જણાવાય છે - एतैः प्रज्ञापितः श्रोता, चित्रस्थ इव जायते । दिव्यास्त्रवन्न हि क्वापि, मोघाः स्युः सुधियां गिरः ॥९-७॥
આચાર, વ્યવહાર, પ્રજ્ઞમિ અને દષ્ટિવાદ દ્વારા સમજાવવામાં આવે તો શ્રોતા ચિત્રમાં અંકિત માણસની જેમ સ્થિર થઈ જાય છે. દિવ્ય અસ્ત્ર જેમ ક્યારે પણ નિષ્ફળ જતું નથી તેમ બુદ્ધિમાનની વાણી ક્યારે પણ
( ૧૧ )
Page #15
--------------------------------------------------------------------------
________________
નિષ્ફળ કઈ રીતે જાય ?'’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય એવો છે. આક્ષેપણી થામાં વર્ણવાતા આચારાદિના શ્રવણથી શ્રોતા ચિત્રમાં આલેખિત મૂર્તિની જેમ સ્થિર થઈ જાય છે. જેમાં રસ પડે તેમાં આવી સ્થિરતા દુનિયામાં પ્રસિદ્ધ છે. અર્થ અને કામની કથામાં કંઈકેટલીય વાર આપણને અનુભવવા મળતી એ સ્થિતિ સર્વજનપ્રસિદ્ધ છે. પરંતુ ધર્મકથાના શ્રવણથી એવી ચિત્રસ્થતા ચિદ્ અનુભવાતી હોય છે. અર્થકામની થામાં કલાકો વીતી જાય તો ય સમયનું ભાન રહેતું નથી. ધર્મકથામાં એવી સ્થિતિ આક્ષેપણીકથાથી થતી હોય છે.
બુદ્ધિમાન પુરુષોની વાણીની એ વિશેષતા છે કે તેના શ્રવણથી શ્રોતા તેમાં તન્મય બની જાય છે. શ્રોતાની રુચિને અનુકૂળ વાણીના પ્રયોગથી શ્રોતાના હૈયાને વીંધવાની અદ્ભુત કલા બુદ્ધિમાનોને વરેલી હોય છે. દેવતાસંબંધી મૂકેલું અસ્ર જેમ લક્ષ્યને વીંધ્યા વિના રહેતું નથી તેમ બુદ્ધિમાનોની વાણી પણ શ્રોતાઓના હૈયાને વીંધ્યા વિના રહેતી નથી. શ્રોતાની રુચિ, એને નડતા રાગાદિ દોષો, તેનાથી મુક્ત બનાવવાના અવન્ધ્ય ઉપાયો વગેરેનો પૂર્ણ ખ્યાલ બુદ્ધિમાનને હોય છે અને મર્મસ્થાન ઉપર ઘા કરવાની અનન્યસાધારણ પ્રતિભા બુદ્ધિમાન એવા ધર્મકથિકને પ્રામ થાય છે. તેથી ધર્મકથા કરવાનો એકમાત્ર અધિકાર બુદ્ધિમાનને હોય છે. તેમને છોડીને બીજાઓ જો ધર્મકથા
ELESED DES /////
૧૨
EEDS CELEB
D:\I]
Page #16
--------------------------------------------------------------------------
________________
કરે તો તે શ્રોતાઓ માટે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારી બનતી ન હોવાથી તે અમોઘ નથી બનતી, નિષ્ફળ જાય છે. I૯-ળા
આક્ષેપણીથા જેને લઈને અમોઘ-સફળ બને છે; તે જણાવાય છે - विद्या क्रिया तपो वीर्य, तथा समितिगुप्तयः । आक्षेपणीकल्पवल्ल्या मकरन्द उदाहृतः ॥९-८॥
“વિદ્યા, દિયાં, તપ, વીર્ય તેમ જ સમિતિ અને ગુણિઓઆક્ષેપણી સ્વરૂપ કલ્પવેલડીના રસ તરીકે વર્ણવી છે.” આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. ધર્મસ્વરૂપ કલ્પવૃક્ષની વેલડી સ્વરૂપ આક્ષેપણીકથા છે. તે વેલડીના રસ વિદ્યા, ક્યિા અને તપ વગેરે છે. એ વિદ્યાદિ સ્વરૂપ રસને ઉત્પન્ન કરવાથી જ આક્ષેપણ ક્યા ફળવતી છે. અન્યથા વિદ્યાદિનું કારણ એ થા ન બને તો તે નિષ્ફળ મનાય છે. શ્રોતાને વિદ્યા વગેરેની જેનાથી પ્રાપ્તિ ન થાય તે થા નિરર્થક બને છે.
વિદ્યા; જ્ઞાનને કહેવાય છે. અત્યંત અપકાર કરવાના સ્વભાવવાળું એવું જે ભાવતમ(અજ્ઞાન) છે, તેના નાશને કરનારું જ્ઞાન છે. આમ તો જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. અહીં વર્ણવેલું તેનું સ્વરૂપ યાદ રાખવું જોઈએ. અજ્ઞાન
Page #17
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ ભાવાન્ધકારના કારણે આપણને અત્યંત અપકાર થાય છે. અંધકારની અપકારિતાનો આપણને પૂરતો ખ્યાલ છે. તેથી તેનો નાશ કરવા માટે આપણે શક્ય એટલો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ભાવાંધકારની અત્યંત અપકારિતાનો આપણને સહેજ પણ ખ્યાલ નથી, જેથી તેના નાશ માટે પ્રયત્નનો લેશ પણ થતો નથી. સાચું કહું તો તેના નાશનો વિચાર જ આવતો નથી. પૂ. ગુરુભગવંતની પરમતારક ધર્મદેશનાના શ્રવણથી આપણા અજ્ઞાનનો નાશ થાય છે. અજ્ઞાનનાશકવિદ્યાની પ્રાપ્તિ : તે આક્ષેપણી થાનો એક રસ છે. અજ્ઞાનનો એ રીતે નાશ થવાથી જ્ઞાનના ફળ સ્વરૂપે આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન ગમે તેટલું મળે પરંતુ અજ્ઞાનનો નાશ ન થાય તો ચારિત્રની પ્રાપ્તિ કોઈ પણ રીતે નહિ થાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન મળે છે અને મિથ્યાત્વમોહનીયની મંદતાદિના કારણે અજ્ઞાનનો નાશ થાય છે. અન્યદર્શન-પ્રસિદ્ધ અવિદ્યા કે મોહ વગેરે જેઓ સમજે છે તેમને અજ્ઞાન અને જ્ઞાનનો અભાવ : એ બંન્નેમાં જે ભેદ છે તે સમજતાં વાર નહીં લાગે.
ક્રિયાઓ અનેક જાતની છે. આપણા માટે ક્રિયાઓ કોઈ નવી વસ્તુ નથી. પરંતુ સર્વસંવરભાવને અનુક્રમે જે પ્રાપ્ત કરાવે છે તે ચારિત્રસ્વરૂપ ક્રિયાની અહીં વિવક્ષા છે, જે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી હોય છે.
આક્ષેપણીકથાસ્વરૂપ કલ્પવેલડીનો એ પણ રસ છે.
\DY SEEN ISH ://
૧૪
紅港式飲
Page #18
--------------------------------------------------------------------------
________________
ચારિત્રની ક્રિયાથી નવા કર્મબંધને રોકવા છતાં ભૂતકાળમાં બાંધેલાં કર્મની નિર્જરા માટે તપ વિહિત છે. બાર પ્રકારના તપનો લગભગ સૌને પરિચય છે. આક્ષેપણીથાના પુણ્યશ્રવણથી શ્રોતાને તપધર્મની પ્રાપ્તિ થાય છે. નવા કર્મબંધને રોક્યા પછી ભૂતકાળના કર્મની નિર્જરા માટે તપ વિના બીજું કોઈ સાધન નથી. અનશનાદિ અને પ્રાયશ્ચિત્તાદિ સ્વરૂપ તપ આક્ષેપણીકથાનો રસ છે.
વિદ્યા, ક્રિયા અને તપની પ્રાપ્તિ માટે મુખ્યપણે આત્માનું વીર્ય કારણ છે. સુખના ભોગમાં અને દુઃખના પ્રતિકારમાં એ વીર્ય(બળ, ઉત્સાહ, પરાક્રમ...)નો ઉપયોગ સારી રીતે થતો હોય છે. પરંતુ કર્મશત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એ છે કે કેમ, તે વિચારવું પડે તેવું છે. આક્ષેપણીથાના શ્રવણથી એ વીર્ય કર્મશત્રુને જીતવા માટે બનતું હોય છે. આત્માનું અચિન્ય વીર્ય છે. અર્થ અને કામ માટે અત્યાર સુધી એનો ઉપયોગ જેટલો ર્યો છે; તેની કોઈ ગણતરી નથી. પૂ. ગુરુભગવંતની ધર્મકથાના શ્રવણથી આત્માને તે વીર્ય કર્મશત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અનુકૂળ બને છે. ધર્મકથાનો એ પ્રભાવ છે કે જેથી આત્માને વર્યાન્તરાયકર્મનો સુંદર ક્ષયોપશમભાવ પ્રાપ્ત થાય છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકેથી આગળ વધવા માટે અને ત્યાં સ્થિર રહેવા માટે વીર્યની પ્રાપ્તિ ખૂબ જ અનિવાર્ય છે. ધર્મી ગણાતા વર્ગમાં એ તરફનું લક્ષ્ય લગભગ
T DEEDEDGE
DEEDEDDEDD SUNUS://SIGN
Page #19
--------------------------------------------------------------------------
________________
જોવા મળતું નથી. ઉલ્લાસ વધે અથવા થાય તો ધર્મ કરીએ એ વાત જોવા મળે પરંતુ ઉલ્લાસ મેળવીને ધર્મ કરવાની વાત આજે લગભગ નાશ પામવા લાગી છે. અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે વીર્યાન્તરાયનો ક્ષયોપશમ સર્વ સિદ્ધિઓનું મૂળ છે. એ ક્ષયોપશમ આક્ષેપણી કથાથી પ્રાપ્ત થાય છે. તેથી તેના રસ તરીકે અહીં વીર્યને વર્ણવ્યું છે.
આ રીતે ઉલ્લાસ પામતા વિર્યથી વિશુદ્ધ તપમાં પ્રયત્નશીલ બનેલા આત્માઓ પાંચ સમિતિ અને ત્રણ ગુમિમાં ખૂબ જ અપ્રમત્ત હોય છે. આશ્રવના નિરોધ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું પાલન છે. કર્મબંધને અટકાવવા માટે આશ્રવનો નિરોધ વિહિત છે. આપણીકથાના અનવરત શ્રવણથી સમિતિ તથા ગુમિના પાલન માટે અનુકૂળતા પ્રાપ્ત થાય છે. સમિતિ-ગુમિનું સ્વરૂપ સુપ્રતીત છે. વિદ્યા, ક્રિયા અને તપ વગેરેની પ્રત્યે બહુમાન ઉત્પન્ન કરાવવા દ્વારા જ આ આક્ષેપણી ધર્મસ્થા ફળવતી છે. અન્યથા વિદ્યાદિ પ્રત્યે બહુમાન ન થાય તો એ કથાનો કોઈ અર્થ નથી. માત્ર કાનને પ્રિય લાગે એટલામાત્રથી કથા ફળવતી નથી. શ્રોતાનું હૈયું વીંધાય એ રીતે કરાયેલી કથાથી ઉપર જણાવ્યા મુજબ શ્રોતાને આક્ષેપણીથા સ્વરૂપ કલ્પવેલડીના રસ સ્વરૂપ વિદ્યા, ક્યિા વગેરેની પ્રાપ્તિ થાય છે, જે શ્રોતાના ચિત્તને કથામાં આકૃષ્ટ કરે છે. ૯-૮ાા
Page #20
--------------------------------------------------------------------------
________________
છે
બીજી વિક્ષેપણીકથા સ્વરૂપ ધર્મકથાનું નિરૂપણ કરાય
स्वपरश्रुतमिथ्यान्यवादोक्त्या सङ्क्रमोत्क्रमम् । विक्षेपणी चतुर्धा स्याद् ऋजोर्मार्गाभिमुख्यहृत् ॥९-९॥
‘‘સક્રમે અથવા ઉત્ક્રમે સ્વ અને પર શ્રુતના તેમ જ મિથ્યા અને સમ્યગ્વાદના કથનથી ચાર પ્રકારની વિક્ષેપણી ક્યા મુખ્ય શ્રોતાના માર્ગની રુચિને હણનારી છે.’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સ્વશ્રુત(જૈનદર્શન) અને પરશ્રુતને આશ્રયીને તેમ જ મિથ્યાવાદ અને સમ્યવાદને આશ્રયીને વિક્ષેપણીકથાના ચાર પ્રકાર થાય છે. સ્વદ્યુતના વર્ણનપૂર્વકની પરશ્રુતના વર્ણનવાળી વિક્ષેપણીકથા; પરશ્રુતના વર્ણનપૂર્વકની સ્વશ્રુતના વર્ણનવાળી વિક્ષેપણીકથા; મિથ્યાવાદના વર્ણનપૂર્વકની સમ્યગ્વાદના વર્ણનવાળી વિક્ષેપણીકથા તેમ જ સભ્યશ્વાદના વર્ણનપૂર્વકની મિથ્યાવાદના વર્ણનવાળી વિક્ષેપણીકથા : આ ચાર પ્રકારની વિક્ષેપણીકથા છે.
એ ચાર પ્રકારની વિક્ષેપણીકથાના વિષયમાં પૂર્વમહર્ષિઓએ જણાવ્યું છે કે-શાસ્ત્રમાં ચાર પ્રકારની વિક્ષેપણી કથા જણાવી છે. સ્વદ્યુતને જણાવીને પરશ્રુતને જણાવે છે, પરશ્રુતને જણાવીને સ્વદ્યુતને જણાવે છે, મિથ્યાવાદને કહીને સમ્યવાદ જણાવે છે અને સમ્યવાદને કહીને મિથ્યાવાદ જણાવે છે. આ ચાર પ્રકારની કથામાં પહેલી ૧૭ D\/\/DEED DUD
CES DE EL E
U X
Page #21
--------------------------------------------------------------------------
________________
વિક્ષેપણીકથા તે છેડે જેમાં પહેલા સ્વસમય (જૈનશાસનાનુસાર)નું પ્રતિપાદન કરીને જૈનેતર દર્શનાનુસાર-પરસમયનું પ્રતિપાદન કરાય છે. તે વખતે સ્વસમય (સિદ્ધાંતો)ના ગુણો દર્શાવીને પરસમયના દોષો જણાવાય છે-આ પહેલી વિક્ષેપણીકથા છે. બીજી વિક્ષેપણીકથા તેને કહેવાય છે કે જેમાં પરસમયનું પ્રતિપાદન પ્રથમ કરાય છે અને ત્યારે તેના દોષોનું પણ નિરૂપણ કરાય છે. ત્યાર પછી સ્વસમયનું નિરૂપણ કરાય છે અને ત્યારે તેના ગુણો પણ જણાવાય છે.
હવે ત્રીજી વિક્ષેપણીકથાનું સ્વરૂપ જણાવાય છે. પ્રથમ પરદર્શનનું નિરૂપણ કરીને તે તે દર્શનમાં જે ભાવો (પદાર્થો); શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ભાવોથી વિરુદ્ધ છે અને અસદ્-વિકલ્પેલા છે. તેનું વર્ણન કરીને તેમાં રહેલા દોષોનું પરિભાવન કરવામાં આવે અને ત્યાર પછી તે તે દર્શનોમાં ઘુણાક્ષરન્યાયે જે ભાવો શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ભાવો જેવા છે તેને આશ્રયીને જણાવવામાં આવે કે તે ભાવો સારા જણાવ્યા છે. આવી કથા ત્રીજી વિક્ષેપણી ક્યા છે. અથવા પ્રથમ મિથ્યાવાદનું નિરૂપણ કરીને પછી સમ્યગ્વાદનું નિરૂપણ કરાય ત્યારે ત્રીજી વિક્ષેપણીકથા કહેવાય છે. ‘નથી' (આત્મા નથી, પરલોક નથી, કર્મ નથી... ઈત્યાદિ)-આ પ્રમાણે જણાવવું તે મિથ્યાવાદ કહેવાય છે અને ‘છે’-આ પ્રમાણે જણાવવું તે સમ્યગ્વાદ કહેવાય છે. આથી સમજી શકાશે કે પ્રથમ નાસ્તિકવાદીની
純
E
૧૮
可可飲
DKG
Page #22
--------------------------------------------------------------------------
________________
દષ્ટિએ નિરૂપણ કરીને પછી આસ્તિક્નાદીની દષ્ટિએ જેમાં નિરૂપણ થાય છે તે ત્રીજી વિક્ષેપણીકથા છે.
હવે ચોથી વિક્ષેપણથાનું નિરૂપણ કરાય છે. આ ચોથી વિક્ષેપણ ક્યા ઉપર જણાવ્યા મુજબ ત્રીજી વિક્ષેપણી કથા જેવી જ છે. ફક્ત એમાં પ્રથમ સમ્યગ્વાદનું નિરૂપણ કરાય છે અને પછી મિથ્યાવાદનું નિરૂપણ કરાય છે. આ પ્રમાણે ચારે ય વિક્ષેપણીકથાઓ શોતાના ચિત્તને વિક્ષિત કરે છે. સામાન્ય રીતે શ્રોતાઓને તેવો કોઈ ધર્મનો ગાઢ પરિચય હોતો નથી. માંડ માંડ ધર્મ સમજવાની શરૂઆત થાય ત્યાં વિષયાન્તર થવાથી ચિત્તની સ્થિરતા નષ્ટ થાય છે. ચિત્ત ચંચળ થવાથી માર્ગના જ્ઞાનની વાત તો દૂર રહી પણ જે થોડી-ઘણી માર્ગ પ્રત્યે અભિરુચિ મેળવી હતી તેને દૂર કરવાનું કાર્ય વિક્ષેપણીથા કરે છે. ઉત્તમ વસ્તુ પણ આપતાં ન આવડે તો ઉત્તમ વસ્તુ પ્રત્યેની રુચિ નાશ પામે ? એ સમજાય એવું છે. ૯-૯ાા
બાજુ શ્રોતાઓની માર્ગાભિમુખતાને વિક્ષેપણથી જે રીતે દૂર કરે છે તે જણાવાય છે - अतिप्रसिद्धसिद्धान्तशून्या लोकादिगा हि सा । ततो दोषदृगाशङ्का स्याद् वा मुग्धस्य तत्त्वधीः ॥९-१०॥
અત્યંત પ્રસિદ્ધ એવા સિદ્ધાંતોથી શૂન્ય(રહિત)
Dિ
,
RED RIDE A
|િ D
EE\ E
[E
Page #23
--------------------------------------------------------------------------
________________
,
અને લોકાદિ પદાર્થોને અનુસરનારી તે વિક્ષેપણીકથા હોવાથી તેનાથી મુગ્ધ શ્રોતાને દોષદષ્ટિના કારણે શક્કા થાય અથવા તત્ત્વબુદ્ધિ થાય. –આશ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ વિશ્વમાં વિધિ અથવા નિષેધ મુખે સ્વસિદ્ધાંતો(જૈનદર્શનપ્રસિદ્ધ) સર્વત્ર પ્રસિદ્ધ છે. દરેકે(દરેક દર્શનકારે) પોતાના દર્શનમાં કાં તો તેનું પ્રતિપાદન કર્યું છે અને કાં તો તેનું નિરાકરણ કર્યું છે. રીતે સ્વસિદ્ધાંત અત્યંત પ્રસિદ્ધ છે. તેનાથી શૂન્ય થી ઉપલબ્ધ નથી. તેથી અતિપ્રસિદ્ધ આચારાદિની જેમ વર્તમાનમાં પણ જે સિદ્ધાંતો પ્રસિદ્ધ છે, તેનાથી શૂન્ય એવી કથાની અહીં વિવક્ષા છે. યમ-નિયમાદિ આચારોની જેમ વર્તમાનમાં માર્ગાનુસારીપણાના નીતિનિયમોના સિદ્ધાંતથી પણ જે કથા શૂન્ય હોય અને લોકપ્રસિદ્ધ રામાયણાદિ તેમ જ વિદ્વજ નોમાં પ્રસિદ્ધ વેદ, શાક્ય,
સાંખ્ય વગેરેના સિદ્ધાંતોને અનુસરનારી હોય તે વિક્ષેપણી
કથા છે. આવી રામાયણાદિની કથા સાંભળતી વખતે; કથા કરનારે જે દોષો દર્શાવ્યા હોય તે દોષના દર્શનથી મુગ્ધ શ્રોતાને એમ થાય કે ‘અહો ! આ લોકો માત્સર્યવાળા છે, સારું તો એમને દેખાતું જ નથી’... ઈત્યાદિ પ્રકારની શંકા
તે એકેન્દ્રિયજેવા (તદ્દન જડજેવા) શ્રોતાને થતી હોય
.
છે. અથવા તે થાને સાંભળતી વખતે જે પણ થોડું સારું
સાંભળવા મળે ત્યારે શ્રોતાને એમ થાય કે ‘આ પણ
\\DC\E RECT\D
૨૦
凍凍品
Page #24
--------------------------------------------------------------------------
________________
બરાબર(પ્રમાણ) છે.' આ રીતે તે શ્રોતાને તે વાતમાં પ્રામાણ્યનું જ્ઞાન થાય છે, જે ખરેખર તો થોડા સમયમાં સિદ્ધાંતના પ્રામાણ્યનું વિરોધી બને છે. એ પ્રામાણ્યનું જ્ઞાન જ્યાં સુધી હોય ત્યાં સુધી સિદ્ધાંતના પ્રામાણ્યનું જ્ઞાન થતું નથી.
અહીં યાદ રાખવું જોઈએ કે ધર્મકથાસ્વરૂપ વિક્ષેપણી કથાનું નિરૂપણ કરવાનું અહીં તાત્પર્ય છે. પારમાર્થિક ધર્મને સમજાવવાથી ધર્મકથા ધર્મકથા તરીકે થતી હોય છે. એ અપેક્ષાએ ધર્મકથા સ્વસમયને આશ્રયીને પ્રવર્તે છે. સહજ રીતે શ્રોતા જ્યારે માર્ગને અભિમુખ થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબની વિક્ષેપણીકથા શ્રોતાના ચિત્તને વિચલિત બનાવે છે અને તેથી થોડા જ સમયમાં શ્રોતાની માર્ગરુચિ નાશ પામે છે. આથી સમજી શકાય છે કે ધર્મકથા કરનારે વિક્ષેપણીકથા કરવાથી શક્ય પ્રયત્ને દૂર ને દૂર જ રહેવું જોઈએ. શ્રોતાને માર્ગાભિમુખ બનાવવાના બદલે તેની માર્ગ પ્રત્યેની રુચિ જ ગુમ થઈ જાય-એ કેટલું વિચિત્ર છે ?... તે સમજી પણ ના શકાય, એવી વાત નથી. ।।૯-૧૦ના
ઉપર જણાવ્યા મુજબ આ વિક્ષેપણીકથા કરવી ના જોઈએ તે સમજાય છે. પરંતુ એ મુજબ વિક્ષેપણીકથા કરવામાં ન આવે તો પરદર્શનમાં દોષોનું દર્શન કરાવી નહિ શકાય, તેથી તે કઈ રીતે કરવું તે અંગે જણાવાય છે
\D\/\/
-
૨૧ NE\\ZNT\ EZ: \ / X/u/0/
Page #25
--------------------------------------------------------------------------
________________
क्षिप्त्वा दोषान्तरं दद्यात्, स्वश्रुतार्थं परश्रुते । व्याक्षेपे चोच्यमानेऽस्मिन्मार्गाप्तौ दूषयेददः ॥९-११॥
પરયુતમાં સ્વયુતાર્થને નાખીને પરયુતમાં દોષાંતર જણાવવા અથવા પરયુતનું નિરૂપણ કરતી વખતે શ્રોતા માર્ગપ્રાપ્તિમાં અભિમુખ થયો છે-એમ દેખાય પછી પરયુતમાં દોષ જણાવવા.”-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્વસમયનો જે અર્થ છે તેને પરસમયમાં નાંખીને અર્ધા બંન્ને એક જ છે : એમ જણાવીને પરયુતમાં દોષાંતર જણાવવા કે જેથી શ્રોતાને સ્વશ્રુતમાં દઢતા પ્રાપ્ત થાય અને તે પરથુતનો સ્વીકાર ન કરે.
શ્રોતાને એ પ્રમાણે જણાવતા ફરમાવવું કે-જેમ અમારો અહિંસાદિ સ્વરૂપ ધર્મ છે તેમ સાખ્ય વગેરેનો પણ અહિંસાદિ સ્વરૂપ ધર્મ છે. “હિંસા(હિંસાદિ) સ્વરૂપ ધર્મ થાય' એવું થયું નથી અને થવાનું નથી-ઈત્યાદિ વચનો હોવાથી અમારી જેમ જ સાખ્ય વગેરેનો પણ ધર્મ અહિંસાદિ સ્વરૂપ છે. પરંતુ સાંખ્યાદિદર્શનમાં આત્મા એકાંતે અપરિણામી તેમ જ એકાંતે અનિત્ય વગેરે સ્વરૂપે મનાતો હોવાથી અહિંસાદિ ધર્મ ઘટતો નથી. કારણ કે એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય પક્ષમાં હિંસાદિ સંભવતા નથી.(આ પૂર્વે વાદબત્રીશીમાં એ જણાવ્યું છે.) આ રીતે સ્વશ્રુતમાં વર્ણવેલા અર્થને પરકૃતાર્થની સાથે જણાવીને પરકૃતાર્થની
ExG/ST/
SC/STON
Page #26
--------------------------------------------------------------------------
________________
અસતિ જણાવવાથી શ્રોતા અસદ્ગત એવા પરસમયને સ્વીકારતો નથી, તેથી સ્વસમયમાં તે દૃઢ બને છે.
અથવા જે વખતે પદ્યુતનું વર્ણન કરાતું હોય ત્યારે સારી વિચારણાને કરતો એવો શ્રોતા માર્ગપ્રાપ્તિને વિશે માર્યાભિમુખ થયો છે-એમ જણાય તો પરથ્રુતમાં દૂષણ બતાવવાં. આ રીતે પદ્યુતમાં દૂષણ જણાવવા એકલા પરસમયની કથા પણ કરી શકાય છે. તે પ્રમાણે અન્યત્ર જણાવ્યું છે કે ‘જે વાત પ્રથમ સ્વસમયમાં જણાવી હોય તે પરસમયમાં નાંખવી. પરશાસનમાં દોષ જણાવવા પરસમયને જણાવવું.' (પ્રતમાં છપાયેલા શ્લોકમાં ‘ચોષ્યમાને’. આ પાઠના સ્થાને ‘વોજ્યમને' આવો પાઠ હોવો જોઈએ.)...
116-9911
ઉપર જણાવ્યા મુજબ પરસમયમાં દૂષણ જણાવવાનું તાત્પર્ય હોય ત્યારે શ્રોતાનું માધ્યસ્થ્ય છે કે નહિ-તે જાણીને પછી જ વિક્ષેપણીકથા કરવી જોઈએ એ સ્પષ્ટ થાય છે, તે જણાવાય છે –
कटुकौषधपानाभां, कारयित्वा रुचिं सता ।
રૂપ તેવાન્યથા સિદ્ધિ, મૈં સ્વાતિતિ વિપુત્તુંધા: I?-શા “શ્રોતાને કડવી દવાના પાન જેવી માર્ગ પ્રત્યેની
રુચિને ઉત્પન્ન કરાવીને વિદ્વાન ધર્મોપદેશકે આ વિક્ષેપણી
純可
JDIO LI
૨૩
DDD 可 D/////
Page #27
--------------------------------------------------------------------------
________________
દેશના (થા) આપવી(કરવી) જોઈએ. અન્યથા તેવી રુચિને કરાવ્યા વિના તે દેશના કરવાથી કોઈ જ સિદ્ધિ થતી નથી-એમ વિક્ષેપણીથાના જાણકારો કહે છે.”-આ પ્રમાણે શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ગ્રંથકારશ્રીએ આ બારમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે : એટલું જ જણાવ્યું છે. તેથી વિશેષ કશું જ જણાવ્યું નથી. પરંતુ એ અર્થનો વિચાર કરવાથી સમજી શકાશે કે વિક્ષેપણથા; રુચિનો અભાવ હોય તો તે સિદ્ધિનું કારણ બનતી નથી. ધર્મદેશનાના શ્રવણથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થતી હોય છે. ધર્મકથા કરનારનો એ એકમાત્ર ઉદ્દેશ હોય છે.
શ્રોતાને માર્ગ પ્રત્યે રુચિ ન હોય તો એ ઉદ્દેશ સિદ્ધ થતો નથી. આમ તો વિક્ષેપણીથી સામાન્યથી કરવાની નથી પરંતુ ઉપર જણાવ્યા મુજબ પરસમયમાં દૂષણ બતાવવાનું ક્યારે આવશ્યક બને ત્યારે તે કથા કરવાનો પ્રસંગ આવે છે. આવા પ્રસંગે શ્રોતાને રુચિ જાગે ત્યાં સુધી પ્રતીક્ષા ક્યાં વિના બીજો કોઈ ઉપાય નથી. એ માટે જરૂર પડે શ્રોતાને રુચિ જાગે તેવો પ્રયત્ન પણ કરવો જોઈએ. રોગીને કડવી દવા પિવરાવવા માટે જેમ અનેક ઉપાય કરવા પડે છે તેમ અહીં શ્રોતાને એવી રુચિ પ્રાપ્ત કરાવવા પણ પ્રયત્ન કરવો પડે. સામાન્ય રીતે રોગીને દવા લેવાની ઈચ્છા થાય પરંતુ કડવી દવા લેવાની ઈચ્છા ન હોય. તેમ અહીં પણ ધર્મશ્રવણની ઈચ્છા હોવા છતાં પરસમયમાં
(૨૪ કે
-
SEEK GEET, GS
Page #28
--------------------------------------------------------------------------
________________
દૂષણ બતાવતી વખતે તેને અરુચિ થવાનો સંભવ છે. તેથી ધાર્યું પરિરૂમ લાવવા માટે શ્રોતા કેટલો મધ્યસ્થ છે તે જાણી લેવું જોઈએ. ધર્મબિંદુમાં આ અંગેના ઉચિત વિધિનું વર્ણન છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી તે જાણી લેવું... કહેવાનો પાશય એટલો જ છે કે શ્રોતા માર્ગવિમુખ બને નહિ : એનો પૂરતો ખ્યાલ રાખી પરસમયમાં દૂષણ જણાવવા વિક્ષેપણીકથા કરવી જોઈએ. ।।૯-૧૨૫
હવે ત્રીજી ધર્મકથાનું વર્ણન કરાય છે मता संवेजनी स्वान्यदेहेहप्रेत्यगोचरा । यया संवेज्यते श्रोता विपाकविरसत्वतः ॥ ९-१३॥
“જે કથા વડે તેમાં વર્ણવેલા વિપાકની વિરસતાને લઈને શ્રોતાને સંવેગની પ્રાપ્તિ થાય છે તે સંવેજનીકથા; સ્વશરીર, પરશરીર, આ લોક અને પરલોક : આ વિષયોને આશ્રયીને ચાર પ્રકારની વર્ણવી છે.'’-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સ્વશરીર, પરશરીર, આ લોક અને પરલોકની અસારતાદિનું વર્ણન કરનારી કથાના શ્રવણથી શ્રોતાને વિપાકની વિરતાની પ્રતીતિ થાય છે, જેથી શ્રોતા સંવેગ(મોક્ષનો અભિલાષ)ને પ્રાપ્ત કરે છે. આ સંવેગને પ્રાપ્ત કરાવનારી કથાને ‘સંવેજની’ કથા કહેવાય છે. સ્વશરીર, પરશરીરાદિ વિષયના ભેદથી તે
DESIBEE ZXUAL
-
૨૫
DDDDDDD IUZdAGA
Page #29
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રકારની છે. આ કથાનું વર્ણન કરતાં પૂર્વના મહાપુરુષોએ નીચે મુજબ ફરમાવ્યું છે.
સંવેજની કથા ચાર પ્રકારની વર્ણવી છે. આત્મશરીરસંવેજની; પરશરીરસંવેજની; ઈહલોકસંવેજની અને પરલોકસંવેજની. આ ચાર પ્રકારની સંવેજની કથામાં પહેલી સંવેજનીથાનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે “આ જે અમારું શરીર છે; તે શુક્ર, શોણિત, માંસ, ચરબી, મેદ, મજ્જા, હાડકાં, સ્નાયુ, ચામડું, કેશ, રોમ, નખ અને આંતરડાદિના સંઘાત(પિડ-સમુદાય)થી નિષ્પન્ન છે; તેથી તેમ જ મૂત્ર અને વિટાનું ભાજન હોવાથી અશુચિ(અપવિત્ર-ગંદું) છે.’-આ પ્રમાણે કહીને જે કથાથી શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે; તે કથાને ‘આત્મશરીરસંવેજની' કથા કહેવાય છે. આવી જ રીતે બીજાના શરીરની અપવિત્રતાનું વર્ણન કરીને જે કથાથી શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે તે કથાને ‘પરશરીરસંવેજની' કથા કહેવાય છે. અથવા શરીરનું વર્ણન કરીને બીજા શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે. તેથી તે કથાને ‘પરશરીરસંવેજની’ કથા કહેવાય છે.
ઈહલોકસંવેજનીથા તેને કહેવાય છે કે જે કથાથી
શ્રોતાને ‘આ બધું મનુષ્યપણું અસાર, અધ્રુવ, કેળના સ્તંભ જેવું છે'... ઈત્યાદિનું વર્ણન કરીને સંવેગ પ્રામ કરાવવામાં આવે. અહીં વક્તાની અપેક્ષાએ ‘ઈહલોક’
美
/ X
૨૬
Page #30
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવ છે. એના સિવાયના દેવાદિભવો પરલોક છે. મનુષ્યભવ-સંબંધી અસારતાદિનું વર્ણન કરીને શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવનારી કથા ઈહલોકસંવેજની કથા છે. ‘પરલોક-સંવેજની’ કથાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે ‘‘ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ અને લોભ વગેરે કારણે દુ:ખથી દેવો પણ અભિભૂત છે તો તિર્યંચો અને નારકીઓનાં દુ:ખો અંગે શું કહેવું ?'' આવા પ્રકારની કથાને કહેનારા ધર્મકથિક મહાત્માઓ શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવે છે. તેઓશ્રીએ કહેલી તે કથાને ‘પરલોક સંવેજની’ કથા કહેવાય છે. ૯-૧૩ના
હવે સંવેજનીકથાના રસ(સાર)નું વર્ણન કરાય છે – वैक्रियर्थ्यादयो ज्ञानतपश्चरणसम्पदः । शुभाशुभोदयध्वंसफलमस्या रसः स्मृतः ॥ ९-१४॥
‘‘શુભકર્મના ઉદયનું અને અશુભકર્મના ધ્વંસનું ફળ વૈક્રિય ઋદ્ધિ વગેરે ગુણો તેમ જ જ્ઞાન, તપ અને ચારિત્રની સમ્પત્તિ છે : તે આ સંવેજનીથાનો રસ છે.''-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શુભકર્મના(પુણ્યના) ઉદયથી અને અશુભ કર્મના ક્ષયથી ગુણો અને સમ્પત્તિ પ્રાપ્ત થાય છે. આત્માને તપના
સામર્થ્યથી પ્રાપ્ત થયેલા વીર્યના સામર્થ્યથી વૈક્રિયલબ્ધિ તેમ
凍品製
DUXUG
૨૭
回頭可
D
LD LOD:
Page #31
--------------------------------------------------------------------------
________________
જ જંઘાચારણ, આકાશગમન વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે-એ ગુણો છે. તેમ જ જ્ઞાનાદિના પ્રભાવે પ્રાપ્ત થનારી સિદ્ધિઓ સંપત્તિ છે. ચૌદ પૂર્વને ધરનારા મહાત્માઓ એક ઘડા વગેરેથી હજારો ઘડાઓ બનાવી શકે છે. તે જ્ઞાનસમ્પત્તિ છે. અનેકાનેક વર્ષ કોટી(કરોડો વર્ષ) વડે અજ્ઞાની જે કર્મ ખપાવે છે તે કર્મો એક જ શ્વાસોશ્વાસમાં જ્ઞાની ખપાવે છે... વગેરે તપની(આભ્યન્તર તપની) સંપદા છે અને સકલ ફળની સિદ્ધિ(મોક્ષ) સ્વરૂપ સંપદા ચારિત્રની છે. આ ગુણો અને સંપદા શુભકર્મના ઉદયથી અને અશુભકર્મના ધ્વસથી પ્રાપ્ત થાય છે. એ ગુણ અને સંપદા સંવેજની કથાનો રસ છે. સંવેજનીસ્થામાંથી એનો અનવરત પ્રવાહ વહેતો હોય છે. જે કથામાં આવો પ્રવાહ વહેતો ન હોય તે કથા સંવેજની હોતી નથી. સ્વ-પરશરીરની અશુચિતા અને આ લોક-પરલોકની દુઃખરૂપતાદિનું વર્ણન સંવેગનું કારણ ન બને : એવું ક્વચિદ જ બને. લઘુકમ આત્માઓને એ વર્ણનના શ્રવણથી સવેગની પ્રાપ્તિ સરળ રીતે થાય છે. અહીં જે રીતે સંવેજની કથાના રસનું વર્ણન કર્યું છે, એનાથી જુદી રીતે પણ તેનું વર્ણન અન્યત્ર ઉપલબ્ધ છે. ગ્રંથકારશ્રીના આશય મુજબ તે સમજી લેવું જોઈએ. ૯-૧૪
હવે ચોથી નિર્વેજનીધર્મસ્થાનું સ્વરૂપ વર્ણવાય છે –
STDTDCTDED/DTDFD DIDATE ODAMO DODAO DODAI D OD[/URG/
GOD
Page #32
--------------------------------------------------------------------------
________________
चतुर्भङ्गीं समाश्रित्य, प्रेत्येहफलसंश्रयाम् । પાપ ર્મવિષા યા, દ્યૂતે નિર્દેનની તુ સા IIL-II
“આ લોક અને પરલોક સંબંધી ફળને આશ્રયીને થનારા ચાર ભાંગાની અપેક્ષાએ પાપકર્મના વિપાકનું વર્ણન જે કથા કરે છે તે સ્થાને ‘નિર્વેજનીથા' કહેવાય છે. અર્થાત્ પ્રતિપાદન કરાતા ચાર ભાંગાના કારણે નિર્વેજની કયા ચાર પ્રકારની છે.'' આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય વર્ણવતાં પૂર્વમહાપુરુષોએ ફરમાવ્યું છે કે-નિર્વેજની કથા ચાર પ્રકારની છે. તે ચાર પ્રકાર નીચે જણાવ્યા મુજબ છે. નિર્વેજનીથાને નિર્વેદનીથા પણ કહેવાય છે.
આ લોકમાં દુષ્ટપણે આચરેલાં કર્મો આ લોકમાં દુષ્ટ વિપાથી ચુત(દુષ્ટ ફળને આપનાર) થાય છે. દા.ત. ચોરી અને પરસ્ત્રીનું સેવન વગેરે કરનારા ચોર અને વ્યભિચારી વગેરેને આ લોકમાં આચરેલાં તે તે દુષ્કર્મો આ લોકમાં દુ:ખને આપનારાં બને છે. આ પહેલી નિર્વેજની કથા છે.
હવે બીજી નિર્વેદની(નિર્વેજની) થાનું વર્ણન કરાય છે. આ લોકમાં દુષ્ટપણે કરેલાં કર્મો પરલોકમાં દુઃખવિપાથી યુક્ત બને છે. દા.ત. નારકીઓને પૂર્વભવોમાં કરેલાં તેમનાં દુષ્કર્મો નારકીના ભવમાં દુ:ખ આપનારાં થાય છે. આ બીજી નિર્વેદનીથા છે.
હવે ત્રીજી નિર્વેદનીકથા વર્ણવાય છે. પરલોકમાં
回回回回車可 DXuXu7
૨૯ KD SED
Q://w
Page #33
--------------------------------------------------------------------------
________________
દુષ્ટપણે આચરેલાં દુષ્કર્મો આ લોકમાં દુઃખવિપાથી યુક્ત બને છે. દા.ત. બાલ્યકાળથી જ અંતકુળમાં જન્મેલા અને ક્ષય, કોઢ.... વગેરે રોગોથી અને દરિદ્રતાથી પરાભવ પામેલા જીવો દેખાય છે. ગયા ભવમાં કરેલા કર્મના ઉદયે તે જીવો આ મનુષ્યપણામાં દુઃખ ભોગવી રહ્યા છે. આ ત્રીજી નિર્વેદનીશ્થા છે.
હવે ચોથી નિર્વેજનીક્શા વર્ણવાય છે. પરલોકમાં દુષ્ટપણે આચરેલાં દુષ્ટકમ પરલોકમાં દુઃખવિપાથી યુક્ત થાય છે. દા.ત. પૂર્વમાં આચરેલાં દુષ્ટ કર્મોના કારણે જીવો તીર્ણ મુખવાળાં પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેઓ ત્યાં નરકપ્રાયોગ્ય બધાં(જે બાકી હતાં તે) કર્મોને પૂર્ણ કરે છે અને ત્યાર પછી નરકના ભવે તેના વિપાક અનુભવે છે.-આ ચોથી નિર્વેદનીક્યા છે. અહીં પૂર્વે જણાવ્યા મુજબ પ્રજ્ઞાપક(વકતા-કથા કહેનાર) મહાત્માની અપેક્ષાએ મનુષ્યભવ આ લોક છે અને બાકીના ભવો પરલોક છે. તેથી સ્પષ્ટ છે કે પક્ષીના ભવ સ્વરૂપ પરલોકમાં કરેલાં દુષ્કર્મોને નરકના ભવ સ્વરૂપ પરલોકમાં ભોગવે છે. તે ચોથી નિર્વેદનીશ્થાનો વિષય છે.
આ પ્રમાણે ચાર પ્રકારે પાપકર્મના દુઃખ સ્વરૂપ વિપાકના વર્ણનને સાંભળવાથી શ્રોતાઓ ભવથી નિર્વેદને પ્રાપ્ત કરે છે તેથી આ સ્થાને નિર્વેદની-નિર્વેજનીક્યા કહેવાય છે, જે ઉપર જણાવ્યા મુજબના ચાર ભાગાને આશ્રયીને
DEEDS|DF\
DEEP|િ
િDED
0
Page #34
--------------------------------------------------------------------------
________________
કરાય છે તેથી ચાર પ્રકારની છે. તિર્ધરાપણું, નારકપણું અને ખરાબ મનુષ્યપણું શ્રોતાને નિર્વેદનું કારણ બને છે. પાપના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનારી તે તે સ્થિતિને જોઈને નિર્વેદ થાય : એ અસંભવિત નથી. ૯-૧પ
નિર્વજનીકથાના રસનું વર્ણન કરાય છે - स्तोकस्यापि प्रमादस्य परिणामोऽतिदारुणः । वर्ण्यमानः प्रबन्धेन निर्वेजन्या रसः स्मृतः ॥९-१६॥
અલ્પ પણ પ્રમાદનો પરિણામ અત્યંત દારુણ છે. આ પ્રમાણે વિસ્તારથી વર્ણન કરાતો તે પરિણામ નિર્વેજની કથાનો રસ-સાર છે.”-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. નિર્વેજનીસ્થાના સ્વરૂપનો વિચાર કરવાથી સમજાશે કે એ કથાના શ્રવણથી ભવ પ્રત્યે નિર્વેદ પ્રાપ્ત કરવાનો એક જ આશય છે. એ આશય સિદ્ધ થાય અને એનો કોઈ પણ રીતે વ્યાઘાત ન થાય : એ કથા કરનારે જોવું જોઈએ. ભવ પ્રત્યે સહેજ પણ આસક્તિ થઈ જાય તો ભવનો નિર્વેદ પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને.
આ સંસારમાં સુખ આપનારાં સાધનો પરમાર્થથી ન હોવા છતાં અજ્ઞાનને આધીન બની કંઈ કેટલાય પદાર્થોને સુખ આપનારા આપણે માની લઈએ છીએ. આપણી માન્યતાની વિચિત્રતા ત્યારે પરાકાષ્ઠાએ પહોચે છે કે જ્યારે
DD TDED]Dir GST GST GSTUDGET
29
Page #35
--------------------------------------------------------------------------
________________
પાપને પણ આપણે સુખનું સાધન માની લઈએ છીએ અને એ મુજબ સુખની પ્રાપ્તિ માટે પાપ કરવાની પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ. પૂ. ભવનિતારક ગુરુભગવંતની પાસે ધર્મસ્થાના શ્રવણથી એ વિચિત્રતા સમજાય એટલે જીવ પાપથી વિરામ પામવા માટે પ્રયત્ન કરે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે રાગ, દ્વેષ અને મોહ : આ ત્રણના કારણે જીવ પાપમાં પ્રવર્તે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ : આ કર્મબંધનાં કારણ છે. જ્યાં સુધી એ કારણો છે ત્યાં સુધી આત્મા સતત કર્મનો બંધ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની અપેક્ષાએ પ્રમાદની ભયંકરતા અધિક છે. છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચ્યા પછી પણ પ્રમાદને દૂર કરવાનું કામ ઘણું જ કપરું છે. શ્રુતકેવલી મહાત્માઓને પણ નિગોદાદિ અવસ્થામાં જવું પડતું હોય તો તે પ્રમાદને લઈને.
આ સંસારથી મુકત થવા માટે તત્પર બનેલા મહાત્માઓને પ્રમાદની ભયંકરતાનો ખ્યાલ તો હોય જ. પરંતુ એને દૂર કરવા માટે પણ એક પ્રકારનો પ્રમાદ થતો હોય છે. મિથ્યાત્વાદિને આધીન ન બનનારા પણ પ્રમાદને આધીન બનતા જોવા મળે ત્યારે પ્રમાદની ભયંકરતા સ્પષ્ટપણે પ્રતીત થાય છે. શ્લોકના પૂર્વાર્ધમાં પ્રમાદની ભયંકરતા માર્મિક રીતે વર્ણવી છે. અલ્પ એવા પ્રમાદનો પરિણામ(વિપાક) અત્યંત ભયંકર છે. “ઉપદેશ-પ્રાસાદ' વગેરે ગ્રંથમાં
૩૨
Page #36
--------------------------------------------------------------------------
________________
આ વિષયમાં ‘યશોધર’ રાજાદિનું દૃષ્ટાંત જણાવ્યું છે, જે મુમુક્ષુ આત્માઓએ યાદ રાખવું જોઈએ. પ્રાણીવધ કોઈ પણ સંયોગોમાં નહિ કરવાનું સત્ત્વ ધરાવતા હોવા છતાં નહિજેવા પ્રમાદને પરવશ બની લોટના કૂકડાનો વધ કર્યો તો તેમને સાત ભવ સુધી અનેક જાતના દુ:ખના વિપાકો અનુભવવા પડેલા... ઈત્યાદિ પ્રસિદ્ધ ચરિત્ર આ વિષયમાં સ્મરણીય છે. નિદ્રા, વિક્થા, વિષય, કષાય અને મદિરા
આ પાંચ પ્રમાદ તેમ જ અજ્ઞાન, સંશય, સ્મૃતિભ્રંશ, વિપર્યાસ, અશુભયોગ, ધર્મમાં અનાદર, રાગ અને દ્વેષઆ આઠ પ્રમાદ પ્રસિદ્ધ છે. એનો અલ્પ પણ અંશ અત્યંત દારુણ વિપાકનો અનુભવ કરાવનાર છે... ઈત્યાદિ નિર્વેજનીકથામાં વિસ્તારથી વર્ણવાય છે, જેને અહીં નિર્વેજનીકથાના રસ તરીકે વર્ણવાય છે. આ કથાનું વર્ણન કરતી વખતે શ્રોતાને પ્રમાદની ભયંકરતાનો ખ્યાલ આવે તે
રીતે એ રસ જવાય એ માટે અપ્રમત્ત બની રહેવું જોઈએ.
૫૯-૧૬॥
ઉપર જણોભ્ય ઓમાંથી કઈ કોને કહેવી તે જણાવાય છે
બનીઅર કારની ધર્મકથા
回收車加氣絕 DD
आदावाक्षेपणीं दद्याच्छिष्यस्य धनसन्निभाम् ।
विक्षेपणीं गृहीतेऽर्थे वृद्ध्युपायमिवादिशेत् ॥ ९-१७॥
-
૩૩
MD K DEEN LER
Page #37
--------------------------------------------------------------------------
________________
“શિષ્યને સૌથી પ્રથમ ધનના જેવી આક્ષેપણીથા સ્વરૂપ દેશના આંપવી જોઈએ. ત્યાર પછી શ્રોતા દ્વારા અર્થ ગ્રહણ કરાય છતે તેની વૃદ્ધિના ઉપાય જેવી વિક્ષેપણી કથા કહેવી.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે-પૂર્વે જણાવેલી ધર્મકથા શિષ્યને આપવી જોઈએ. અન્ય ગ્રંથમાં શિષ્યને વૈનેયક તરીકે વર્ણવ્યો છે. જે વિનય આચરે છે, રાત અને દિવસ વિનયથી જ જે જીવન વિતાવે છે તેને વૈનેયક-શિષ્ય કહેવાય છે. એવા શિષ્યને ધર્મસ્થા સંભળાવવી.
ધર્મનો અર્થી હોય પરંતુ વિનયી ન હોય તો તેને ધર્મદેશના આપવી ના જોઈએ. પૂ. ગુરુદેવશ્રીના પરમતારક વચનને માનવા સ્વરૂપ જ અહીં મુખ્ય વિનય છે. શાસન કરી શકાય એવી જેનામાં યોગ્યતા છે; તેને શિષ્ય કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં એને પ્રજ્ઞાપનીય તરીકે વર્ણવાય છે. એવા પ્રજ્ઞાપનીય આત્માઓને જ ધર્મક્યા કહેવી. બીજાઓને એવી કથા કહેવાથી કોઈ લાભ નથી.
યોગ્ય શિષ્યને પણ સૌથી પ્રથમ પૂર્વે જણાવ્યા મુજબની આક્ષેપણ ક્યા કહેવી. એ આક્ષેપણીથા ધન જેવી છે. આજીવિકા માટે ધન જેમ મુખ્ય સાધન છે તેમ ધર્મકથામાં મુખ્ય આક્ષેપણ ક્યા છે. આજીવિકાનો આધાર જેમ ધન છે તેમ બાકીની ધર્મસ્થાઓનો આધાર આક્ષેપણી ક્યા છે. મોહથી તત્ત્વ પ્રત્યે જીવ આકર્ષાય નહિ તો તે
Page #38
--------------------------------------------------------------------------
________________
જીવો પ્રત્યે ધર્મકથાનો કોઈ ઉપયોગ નથી. તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ શ્રોતાને ખૂબ જ સરળતાથી તત્ત્વ સમજાવી શકાય છે.
આક્ષેપણીસ્થામાં જણાવેલા અર્થને શિષ્ય ગ્રહણ કરી લે પછી એ અર્થ(ધનજેવા અર્થ)ની વૃદ્ધિના ઉપાય જેવી વિક્ષેપણીથા કહેવી. આપણી પાસે ધન હોય તો તેની વૃદ્ધિ માટેના જેમ ઉપાયો યોજાય છે તેમ આક્ષેપણીસ્થાથી જણાવેલા અર્થની દઢતાદિ માટે તેના ઉપાય તરીકે વિક્ષેપણીકથા કહેવી જોઈએ. ૯-૧ળા
શિષ્યને પ્રથમ આક્ષેપણી અને પછી વિક્ષેપણીસ્થા કહેવી જોઈએ : આવું શા માટે ? તે જણાવાય છે - आक्षेपण्या किलाक्षिप्ता, जीवाः सम्यक्त्वभागिनः । विक्षेपण्यास्तु भजना, मिथ्यात्वं वाऽतिदारुणम् ॥९-१८॥
“આક્ષેપણી ક્યાથી આક્ષિમ બનેલા જીવો સમ્યત્વના ભાજન બને છે. વિક્ષેપણીથાથી તો ફળની પ્રાપ્તિમાં ભજના છે. અર્થાત્ કોઈ વાર ફળ પ્રાપ્ત થાય છે. અને કોઈ વાર ફળ મળતું નથી. અથવા કોઈ વાર અત્યંત ભયંકર મિથ્યાત્વના પરિણામને પ્રાપ્ત કરે છે..” તેથી શરૂઆતમાં આક્ષેપણીથા કરીને પછી જ વિક્ષેપણસ્થા કરવી... આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ
Page #39
--------------------------------------------------------------------------
________________
કારણ
છે કે આક્ષેપણીકથાથી આવર્જિત થયેલા જીવો સમ્યક્ત્વના ભાજન બને છે. અર્થાત્ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. કે કોઈ પણ જાતનો તેવો પ્રતિબંધ ન હોય તો તત્ત્વની પ્રત્યે થયેલા આવર્ઝનથી મિથ્યાત્વ મોહનીય-કર્મનો ક્ષયોપશમ થાય છે. અનાદિકાળથી મિથ્યાત્વાદિના કારણે તત્ત્વ પ્રત્યે ખૂબ જ અરુચિ હતી. આક્ષેપણીકથાના શ્રવણથી તત્ત્વ પ્રત્યે શ્રોતાઓ આવર્જિત બને છે. તેથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે, જે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે.
આક્ષેપણીકથાના બદલે સૌથી પ્રથમ વિક્ષેપણી કથા કરવામાં આવે તો કોઈ વાર તેનાથી ફળ પ્રાપ્ત થાય છે અને કોઈ વાર નથી પણ થતું. આથી સ્પષ્ટ છે કે સમ્યકત્વપ્રાપ્તિ સ્વરૂપ ફળની પ્રત્યે વિક્ષેપણીકથામાં ભજના છે. કારણ કે વિક્ષેપણીકથાનું શ્રવણ કરવાથી સંવેગ-નિર્વેદનો પરિણામ થાય જ એવો નિયમ નથી. જીવવિશેષની યોગ્યતાએ કોઈ વાર વિક્ષેપણીકથાના શ્રવણથી કોઈને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ કોઈ વાર જડબુદ્ધિવાળા અભિનિવેશી શ્રોતાને સમ્યગ્દર્શનની તો પ્રાપ્તિ થતી નથી. પરંતુ ગાઢતર એવા મિથ્યાત્વને તે પ્રાપ્ત કરે છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં એ અંગે જણાવ્યું છે કે
‘“આક્ષેપણીકથાથી આક્ષિપ્ત જીવો સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે.
વિક્ષેપણીકથાથી એ અંગે ભજના છે. અર્થાત્ કોઈ વાર એ
冷凍可 #JUL
૩૬
紅可 紅可
Page #40
--------------------------------------------------------------------------
________________
ફળ મળે છે અથવા નથી મળતું. ગાઢ એવી મિથ્યાત્વદશાને જીવ પામે છે.” વિક્ષેપણસ્થાને સાંભળનારો શ્રોતા જડબુદ્ધિવાળો હોય તો તેને તે સ્થાના શ્રવણથી એમ જ થાય છે કે આ લોકોનો સ્વભાવ જ નિંદા કરવાનો છે. એમને બીજાનું સારું દેખાતું જ નથી...' ઈત્યાદિ અભિનિવેશના કારણે આવા શ્રોતાને પરસમયમાં બતાવેલા દોષોનું જ્ઞાન થતું નથી. તેથી પૂર્વનો મિથ્યાત્વનો પરિણામ ગાઢતર બને છે. આ રીતે કોઈ વાર શ્રોતાની જડતાના કારણે વિક્ષેપણીસ્થા અનિષ્ટ ફળને આપનારી બને છે. I૯–૧૮.
ઉપર જણાવ્યા મુજબ વિક્ષેપણWા એકાંતે ફળને આપનારી ન હોવાથી તે પરિકર્મિત હોય તો જ ગુણનું કારણ બને છે. અન્યથા તે ગુણનું કારણ બનતી નથી, તે જણાવાય છે – आद्या यथा शुभं भावं, सूते नान्या कथा तथा । यादृग्गुणः स्यात् पीयूषात्, तादृशो न विषादपि ॥९-१९॥
પહેલી ધર્મકથા જેમ શુભ ભાવને ઉત્પન્ન કરે છે તેવો શુભ ભાવ બીજી કથાથી ઉત્પન્ન થતો નથી. જેવો ગુણ અમૃતથી થાય છે તેવો ગુણ વિષથી પણ થતો નથી.”-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે આક્ષેપણીકથા અમૃતજેવી છે. સ્વરૂપથી
SEM E F SEB EDID DિED
Page #41
--------------------------------------------------------------------------
________________
જ તે ગુણનું કારણ બને છે. અમૃતને જેમ પરિકર્મિત કરવું પડતું નથી તેમ આક્ષેપણીથાને પણ પરિકર્મિત કરવી પડતી નથી. સ્વરૂપથી જ તે ગુણનું કારણ બને છે.
વિક્ષેપણીથા વિષજેવી છે. વિષ પરિકર્મિત કરાય તો તે ઔષધસ્વરૂપે ગુણનું કારણ બને છે. યોગ્ય વૈદ્યના ઉપદેશથી યોગ્ય રીતે યોગ્ય જીવો તેનું જો આસેવન કરે તો તે જીવોને તે પરિકર્મિત વિષ રોગાદિના નિવારણ દ્વારા ગુણનું કારણ બને છે. આવી જ રીતે વિક્ષેપણીકથા પૂ. ગીતાર્થમહાત્માએ યોગ્ય રીતે અભિનિવેશથી રહિત શ્રોતાઓને ઉપદેશેલી હોય તો તેના શ્રવણથી ગુણની પ્રાપ્તિ થતી હોય છે. આવી રીતે પરિકર્મિત જ વિક્ષેપણીકથા પરિકર્મિત વિષેની જેમ ગુણનું કારણ બનતી હોય છે. પરંતુ અમૃતસ્વરૂપ આક્ષેપણીથાથી જેવો ગુણ થાય છે; તેવો ગુણ આ વિષતુલ્ય(પરિકર્મિત પણ) વિક્ષેપણીકથાથી થતો નથી... એ સમજી શકાય છે. ૫૯-૧૯૫
ચાર પ્રકારની કથામાંની છેલ્લી ચોથી ‘મિશ્રકથાનું સ્વરૂપ જણાવાય છે
धर्मार्थकामाः कथ्यन्ते, सूत्रे काव्ये च यत्र सा ।
मिश्राख्या विकथा तु स्याद्, भक्तस्त्रीदेशराड्गता ॥९-२०॥
“જે સૂત્રમાં અને કાવ્યમાં ધર્મ, અર્થ અને કામ
可可救
回類回家回 ID:
૩૮
凍可可飲
D:\;]]
Page #42
--------------------------------------------------------------------------
________________
ભેગા કહેવાય છે તેને મિશ્રક્યા કહેવાય છે. કારણ કે તેમાં ધર્મ, અર્થ વગેરે પુરુષાર્થોનું સંકીર્ણ થન છે. કથાના લક્ષણથી જે રહિત છે, તેને વિક્યા કહેવાય છે. તેના ભક્ત, સ્ત્રી, દેશ અને રાજા : આ ચારને આશ્રયીને ચાર પ્રકાર છે.”-આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે લોકમાં, વેદમાં અને સ્વદર્શનમાં મિશ્રWા પ્રસિદ્ધ છે. સૂત્રસ્વરૂપે કે કાવ્યસ્વરૂપે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું જ્યાં સંકીર્ણ વર્ણન કરાય છે તે મિશ્રક્યા છે. લોકમાં રામાયણ, મહાભારત વગેરે વેદમાં યજ્ઞક્રિયા વગેરે અને સ્વદર્શનમાં તરજ્ઞવતી વગેરે સ્વરૂપ મિશ્રકથા છે. આ રીતે ચાર પ્રકારની થાનું નિરૂપણ કરીને હવે ક્યાથી વિપરીત એવી વિકથાનું સ્વરૂપ વિવેથી તુ...' ઈત્યાદિ પદોથી જણાવાય છે.
એનો આશય સ્પષ્ટ છે. ભક્તસ્થા, સ્ત્રીથા, દેશકથા, અને રાજસ્થા-આ ચાર પ્રકારની વિળ્યા છે. અર્થક્યા અને કામક્થા જેવી જ જણાતી વિસ્થામાં થોડો ફરક છે. કથા, સામાન્યથી તે તે પુરુષાર્થને સિદ્ધ કરે છે. જ્યારે વિક્યા તેમાં અંતરાયસ્વરૂપ બને છે. જેમાં મળે કાંઈ નહિ અને માત્ર વાતો ઘણી-એવું સ્વરૂપ વિકથાનું છે. એક પ્રકારના અનર્થદંડ સ્વરૂપ વિઠ્યા છે-એમ કહી શકાય. ભોજનાદિ સ્વરૂપનું વર્ણન કરનારી પ્રથમ વિસ્થા છે. સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરનારી બીજી વિક્યા છે. દેશ-રાષ્ટ્રના
MSGSSS
SS SSS GEMS GOOUS
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપનું વર્ણન કરનારી ત્રીજી વિથા છે અને રાજાદિનું વર્ણન કરનારી ચોથી વિથા છે. વિકથાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. કોઈ પણ રીતે તે કરવાજેવી નથી... એ કહેવાની જરૂર નથી. ઓછા વધતા પ્રમાણમાં એનાં કડવાં ફળોનો સ્વાદ આપણને અનુભૂત જ છે. પરંતુ વિકથાની પક્કડમાંથી છૂટવાનું ખૂબ જ કપરું છે. સમયનો સદુપયોગ કરવાનું જાણે એ એક જ સાધન છે–એમ સમજીને આપણે વિકથામાં પ્રવર્તતા હોઈએ એમ લાગ્યા વિના નહિ રહે.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં વિથાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સ્ત્રીથા, ભક્તકથા, રાજકથા, ચૌરકથા, જનપદ(દેશ)થા, નટકથા, નર્ત્તકકથા જલકથા અને મુટિકથા... વગેરે વિથા છે. ચામડાના દોરડા (પટ્ટા) ઉપર ચઢીને રમનારને જલ્ર કહેવાય છે. મલ્લને મુષ્ટિક કહેવાય છે. આથી સમજી શકાશે કે વિકથાના આવા તો કેટલા ચ પ્રકારો વર્ણવી શકાય છે. દિવસે દિવસે વિથાના વિષયોમાં ખૂબ જ ઝડપથી વધારો થતો જાય છે. સ્વાધ્યાયમાં તીવ્ર રુચિ કેળવ્યા વિના વિક્થાની કથામાંથી બહાર નીકળવાનું કોઈ પણ રીતે શક્ય નથી. આજે નહિ તો કાલે વિથા ઉપર વિરામ મૂકવો જ પડશે. ।।૯-૨૦ના
કથા અને વિક્થાનું નિરૂપણ કરીને હવે પ્રજ્ઞાપકને આશ્રયીને અસ્થાદિ સ્વરૂપે તે બને છે અર્થાત્ પ્રજ્ઞાપને
\\E EEEN ४०
// / /_/ \_
Page #44
--------------------------------------------------------------------------
________________
આશ્રયીને કથાઓ આશયવિશેષને લઈને અકથાદિ સ્વરૂપ બને છે, તે જણાવાય છે - प्रज्ञापकं समाश्रित्य, कथा एता अपि क्रमात् । अकथा विकथा वा स्युः, कथा वा भावभेदतः ॥९-२१॥
“ક્યા કહેનાર(પ્રજ્ઞાપક)ને આશ્રયીને આ કથાઓ પણ ક્રમે કરીને અકથા, વિકથા અને ક્યા સ્વરૂપે ભાવભેદથી બને છે.”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે, વક્તા પુરુષવિશેષને આશ્રયીને; પૂર્વે વર્ણવેલી તે થાઓ આશયવિશેષના કારણે અથાસ્વરૂપ અથવા વિક્વાસ્વરૂપ અથવા થાસ્વરૂપ બને છે. જેમ એક જ આચારાગાદિ લોકોત્તરશ્રુત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિથી પરિગૃહીત હોય તો તે અનુક્રમે સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત રૂપે પરિણમે છે તેમ અહીં પણ પ્રજ્ઞાપકને આશ્રયીને ભાવ (આશય)વિશેષે તે કથાઓ અસ્થા, વિકથા અથવા કથા સ્વરૂપે પરિણમે છે. તેથી અનુક્રમે પુરુષાર્થ(ધર્માદિ)ની પ્રતિપત્તિ(સ્વીકાર)નો અભાવ; પુરુષાર્થનો વિરોધ અને પુરુષાર્થની પ્રતિપત્તિ સ્વરૂપ ફળ(કાર્ય થાય છે. એ ફળના ભેદથી(વિશેષથી) તે સ્થાઓ અનુક્રમે અક્યા, વિકથા અને કથા સ્વરૂપે થતી હોય છે. પુરુષાર્થની પ્રતિપત્તિનો અભાવ અથાથી થાય છે. પુરુષાર્થનો વિરોધ વિકથાનું કાર્ય છે અને ક્યાનું કાર્ય પુરુષાર્થની પ્રતિપત્તિ છે. એ ફળવિશેષને આશ્રયીને કથાઓ અનુક્રમે અસ્થા,
G/DG/DxC/SC/S1GB
Page #45
--------------------------------------------------------------------------
________________
વિકથા અને કથા સ્વરૂપે પરિણમે છે. પ્રજ્ઞાપકના ભાવવિશેષે એ વિશેષ છે.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં પ્રજ્ઞાપકને આશ્રયીને આ થાઓમાં અકથાદિનું પ્રાધાન્ય હોય છે : તે જણાવતાં ફરમાવ્યું છે કે-પ્રરૂપક એવા પ્રજ્ઞાપકને આશ્રયીને શ્રોતાવિશેષને પામીને આ કથાઓ અથા, વિકથા કે કથા સ્વરૂપ બને છે. આ ગાથામાં ‘પન્નવાપવા આવો પાઠ છે. ત્યાં પ્રજ્ઞાપક એવા પ્રરૂપક આવો અર્થ અભિપ્રેત છે. એ અર્થ કરવાથી અવબોધક એવા પ્રરૂપકનું ગ્રહણ થાય છે. ઘરેડ મુજબ બોલનાર વક્તાનો તેથી વ્યવચ્છેદ થાય છે. અરટ્ટના ભ્રમણની જેમ સમજણ વગર ચીલાચાલુ બોલનાર પ્રરૂપકની અહીં વિવક્ષા નથી. સમજદાર અને અવસરાદિના જાણકાર એવા પ્રજ્ઞાપકપ્રરૂપને આશ્રયીને શ્રોતાની વિશેષતાએ ઉપર જણાવેલી થાઓ અથાદિ બને છે. પન્નવાપવાં અહીં ઉપર જણાવ્યા મુજબ કર્મધારયસમાસની વિવક્ષા ન કરીએ અને ‘પ્રજ્ઞાપક અને પ્રરૂપક’-આ પ્રમાણે દ્વન્દ્વસમાસની વિવક્ષા કરીએ તો દ્વિત્વના વિષયમાં બહુવચનના પ્રયોગનો પ્રસંગ આવશે. જેથી ‘પન્નવાપ વશે' આવો પાઠ માનવાનો પ્રસંગ આવશે. આથી સમજી શકાશે કે પ્રરૂપક પ્રજ્ઞાપક હોવા જોઈએ. ધર્મકથાદિને કરનારા પ્રજ્ઞાપક ન હોય તો તેમના દ્વારા કરાતી થાના કારણે ઈષ્ટનો લાભ નહિ થાય. ધર્માદિની
\ \ /DS ES ED Gu
૪૨
鼎 港飲 &QUO
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ કરવી : એ કથાશ્રવણનું મુખ્ય પ્રયોજન છે. એ પ્રયોજનની સિદ્ધિ કથાના પ્રરૂપક મહાત્માની થાના શ્રવણને આધીન છે. પ્રરૂપક પ્રજ્ઞાપક ન હોય તો પરિણામ કેવું આવે તે આપણે સમજી શકીએ છીએ. વક્તાનો અવબોધ જ શ્રોતાને અવબોધનું કારણ બનતો હોય છે. શ્રોતા તો અબુધ હોય છે પરંતુ તેને અવબુદ્ધ બનાવવાનું કાર્ય; પ્રજ્ઞાપક પ્રરૂપક કરે છે. આ પ્રજ્ઞાપકને આશ્રયીને આશયભેદે કથાઓ અથાદિ સ્વરૂપ બને છે. ૯-૨૧
પૂર્વે કથા અથા બને છે... આ પ્રમાણે જણાવ્યું. ત્યાં અકથાનું સ્વરૂપ જણાવાય છે - मिथ्यात्वं वेदयन् ब्रूते, लिङ्गस्थो वा गृहस्थितः । यत् साऽकथाशयोद्भूतेः, श्रोतुर्वक्त्रनुसारतः ॥९-२२॥
મિથ્યાત્વના ઉદયવાળો દ્રવ્યથી પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર અથવા ગૃહસ્થ જે કહે છે તે અક્યા છે. કારણ કે વક્તાના આશય મુજબ શ્રોતાને ભાવની પ્રાપ્તિ થાય છે.”આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે વિપાક(રસ) વડે મિથ્યાત્વમોહનીયકર્મનો જે અનુભવ કરે છે તેવા દ્રવ્યથી જ પ્રવજ્યાને ધારણ કરનારા અગારમÉકાદિ આચાર્યજેવા અથવા ગૃહસ્થપણામાં રહેલા એવા કોઈ પણ જે કાંઈ બોલે છે તે અક્યા છે. કારણ કે
GS//
SONGS 192 KUM KGB/SOD
Page #47
--------------------------------------------------------------------------
________________
વક્તાનો જેવો આશય-ભાવ હોય તે મુજબ જ શ્રોતાને ભાવની ઉત્પત્તિ થતી હોય છે. અહીં વક્તા મિથ્યાત્વનું વિપાથી વેદન કરતો હોવાથી શ્રોતાને તદનુરૂપ તેની જ પ્રાપ્તિ થતી હોય છે. પૂર્વે પણ શ્રોતા એનો અનુભવ કરતો હતો અને કથાશ્રવણ પછી પણ તેનો જ વિશેષે કરી અનુભવ કરવાનું થાય છે. તેથી પ્રતિવિશિષ્ટ (પૂર્વતન કરતાં વિલક્ષણ) ફળની પ્રાપ્તિ થતી નથી. કથાશ્રવણનું પ્રયોજન પ્રતિવિશિષ્ટ ફળને પામવાનું છે. એના અભાવમાં અહીં થા, ક્યા રહેતી નથી. પરંતુ અથાસ્વરૂપે પરિણમે છે.
એ વાતને જણાવતાં શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં(૩નું અધ્યયન ગાથા-૨૦૯) ફરમાવ્યું છે કે; “દ્રવ્યથી જ પ્રવ્રજ્યાને ધારણ કરનારા અથવા ગૃહસ્થ એવા અજ્ઞાની મિથ્યાત્વમોહનીયર્મનો અનુભવ કરનારા જે કથાને કહે છે તે કથાને આગમમાં અથા કહી છે.” અહીં કથા કહેનારને અજ્ઞાની તરીકે જે વર્ણવ્યા છે; તે તેમના મિથ્યાત્વમોહનીયકર્મના વેદન(વિપાકના અનુભવોના કારણે વર્ણવ્યા છે. જ્ઞાનાવરણીયર્મના ક્ષયોપશમથી ગમે તેટલું (સાડા નવ પૂર્વ જેટલું પણ) જ્ઞાન મળે તોય તે વખતે મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોય તો જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે અને એવા જ્ઞાનીને અજ્ઞાની કહેવાય છે. કારણ કે જ્ઞાનના ફળ સ્વરૂપે તેમને વિરતિ પ્રાપ્ત થતી નથી. જેનું જે ફળ છે; તેનાથી તે ફળ ન મળે તો તે વાસ્તવિક રીતે
QDVA DNY ONYO DODY
DVD DVD DOOD
Page #48
--------------------------------------------------------------------------
________________
વસ્તુ નથી હોતી.
યદિપ ઉપર જણાવ્યા મુજબ મિથ્યાત્વમોહનીય કર્મના અનુભવને કરવાના કારણે તે તે આત્માને જો અજ્ઞાની કહેવાતા હોય તો ગાથામાં મિન્છતો વેયંતો આ પ્રમાણે પદ હોવાથી તેથી જ અજ્ઞાની અર્થ જણાય છે. આથી ગાથામાં નં અન્નાની- આ પ્રમાણે અન્નાની પદનું ગ્રહણ અનર્થક છે. કારણ કે જે મિથ્યાત્વનું વેદન કરે છે તે અજ્ઞાની જ હોય છે. મિથ્યાત્વીના ગ્રહણથી અજ્ઞાનીનું ગ્રહણ થઈ જ જાય છે. તેથી ‘અન્નાની’ આ પદનું કોઈ પ્રયોજન નથી. પરંતુ મિથ્યાત્વમોહનીયકર્મનું પ્રદેશથી વેદન કરનારા સમ્યગ્દષ્ટિ (ક્ષાયોપશમિક સમ્યક્ત્વવંત) આત્માઓ ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાની હોતા નથી. મિથ્યાત્વનું વેદન કરનારા અજ્ઞાની જ હોય છે : આવો નિયમ નથી. તેથી ‘અન્નાની' પદનું ગ્રહણ નિરર્થક નથી. વિપાકથી(રસ-અનુભાગથી) મિથ્યાત્વમોહનીયર્સનું વેદન કરનારા નિયમે કરી અજ્ઞાની હોય છે. મિથ્યાત્વમોહનીયકર્મના શુદ્ધ દળિયાનો અનુભવ કરનારા સમ્યગ્દષ્ટિ આત્માઓ અજ્ઞાની નથી, જેથી અન્નાની આ પદથી સમ્યગ્દષ્ટિ આત્માઓનો સંગ્રહ થતો નથી... ઈત્યાદિ સમજી લેવું જોઈએ. II૯-૨૨॥
કથા કથાસ્વરૂપે જ્યારે બને છે ત્યારનું તેનું સ્વરૂપ વર્ણવાય છે
DESIGNED HE RECE OLD
紅米 ૪૫
Dud
Page #49
--------------------------------------------------------------------------
________________
ज्ञानक्रियातपोयुक्ताः, सद्भावं कथयन्ति यत् । નાનીવહિત તેવું, થા ધીરરુવાદતા ।।૧-રા
“જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત એવા મહાત્માઓ જે જગતના જીવોને હિતકર એવા પરમાર્થને કહે છે તેને ધીર શ્રી તીર્થંકરપરમાત્માઓએ આ થા તરીકે વર્ણવી છે.’’-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ કથા કહેનારા મહાત્માઓ જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત હોવા જોઈએ. શ્રોતાઓના હિત માટે ક્થાને કરનારા મહાત્માઓ માર્ગના જ્ઞાતા આચારસંપન્ન અને ઈચ્છાના નિરોધ સ્વરૂપ તપમાં નિરત હોય તો ધારણા મુજબ તેઓ અનુગ્રહ કરી શકે છે. અજ્ઞાન ટળે, સંવર પ્રાપ્ત થાય અને નિર્જરાથી કર્મનો વિગમ થાય તો શ્રોતાઓનું એકાંતે હિત સિદ્ધ થયા વિના નહિ રહે.
આવા મહાત્માઓ જગતના જીવોના હિતના કારણભૂત પરમાર્થને કહે છે. આ થાને ધીર એવા શ્રી તીર્થંકરપરમાત્માદિએ થા તરીકે વર્ણવી છે. કારણ કે એ ક્યાથી શ્રોતાને કુશલ પરિણામ ઉત્પન્ન થાય છે અને વક્તાને નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આવી ક્થાથી પણ જો શ્રોતાને એવા કુશલ પરિણામની પ્રાપ્તિ ન થાય તો શ્રોતા માટે તે કથા કથારૂપે પરિણમતી નથી. આથી સમજી
શકાશે કે આ કથા કથાસ્વરૂપે બને છે અને નથી પણ
બનતી. આ વાતને જણાવતાં શ્રી દશવૈકાલિકસૂત્રની
:: SEE
૪૬
鮮品冷凍 D]\/\/\/\
Page #50
--------------------------------------------------------------------------
________________
નિયુક્તિમાં ફરમાવ્યું છે કે-“તપ-સંયમગુણને ધરનારા, ચારિત્રમાં પ્રતિબદ્ધ એવા મહાત્માઓ, સર્વજગતના જીવોના હિત સ્વરૂપ પરમાર્થને જે કહે છે, તેને આગમમાં સ્થા તરીકે વર્ણવી છે.
અહીં યાદ રાખવું જોઈએ કે શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિની ગાથા નં. ૨૦૮માં મહા વિલેણ વિઝ-આ પ્રમાણે મીથા, થા અને વિથ આવો મ છે. તેથી અહીં એ ક્રમે શ્લોક નં. ૨૨-૨૩ અને ૨૪થી એ રીતે વર્ણન કર્યું છે. અન્યથા શ્લોક નં. ૨૧માં જણાવેલા ક્રમે અકથાના નિરૂપણ પછી વિસ્થાનું નિરૂપણ કરવું જોઈએ. HI૯-૨૩
કથા જ્યારે વિકથાસ્વરૂપ બને છે; ત્યારનું તેનું સ્વરૂપ વર્ણવાય છે –
यः संयतः प्रमत्तस्तु, ब्रूते सा विकथा मता । कर्तृश्रोत्राशये तु स्याद्, भजना भेदमञ्चति ॥९-२४॥
જે સંત મહાત્મા પ્રમત્ત થઈને સ્થાને કરે છે; તે કથાને વિક્યા કહેવાય છે. કારણ કે તે કથાથી કર્તા અને શ્રોતાને પુરુષાર્થપ્રતિપત્તિના વિરોધનો પરિણામ પ્રાપ્ત થાય છે. પરંતુ એ બંન્નેના આશયમાં વિશેષતા હોય તો શ્રોતાની અપેક્ષાએ તે ક્યા વિસ્થાસ્વરૂપ બનતી નથી. અર્થાત્
GS
/S
/ S
ONGS,
Page #51
--------------------------------------------------------------------------
________________
કથાના વિક્થાસ્વરૂપમાં ભજના (હોય પણ અને ન પણ હોય) થાય છે.'' - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સંયમી મહાત્માઓ જ્યારે કષાય-વિષય-નિદ્રાદિ પ્રમાદને પરવશ બની જે કહે છે તેને આગમમાં વિકથા તરીકે વર્ણવી છે. કારણ કે પ્રમાદને આધીન બની કરાયેલી કથા શ્રોતા અને વક્તાના પુરુષાર્થપ્રતિપત્તિના વિરોધી પરિણામનું કારણ બને છે. વિકથાનું અને પ્રમાદવશ કરાયેલી કથાનું કાર્ય એક જ હોવાથી તેવી કથાને વિથા તરીકે વર્ણવી છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં એ વિષયમાં ફરમાવ્યું છે કે, ‘રાગ અને દ્વેષને વશ બનેલો પ્રમત્ત એવો સંયત (મધ્યસ્થ નહીં, રાગદ્વેષને આધીન બનેલો) જે કહે છે તેને પ્રવચન(આગમ)માં શ્રી તીર્થંકરપરમાત્માદિ ધીર પુરુષોએ વિથા તરીકે વર્ણવી છે.’’
કષાયાદિ પરવશ બની કથા કહેનારના આશયના કારણે શ્રોતાને પણ તેના જેવો જ ભાવ આવવાથી એ કથા બંન્ને માટે વિકથાસ્વરૂપ પરિણમે છે. પરંતુ યોગ્યતાવિશેષના કારણે શ્રોતાને પુરુષાર્થપ્રતિપત્તિનો પરિણામ પ્રાપ્ત થાય તો શ્રોતાને આશ્રયીને એ કથા કથાન્તર બને છે. આ રીતે વિક્થાના સ્વરૂપના વિષયમાં ભજના છે. આશયવિશેષે અકથા, કથા અને વિથાનું સ્વરૂપ સમજવું જોઈએ. યોગ્ય
EN WE EN OU
૪૮
D]\ D\B
Page #52
--------------------------------------------------------------------------
________________
વક્તા અને શ્રોતાને આશ્રયીને થાનું સ્વરૂપ કથાસ્વરૂપે રહે છે. અન્યથા તે અક્વાદિસ્વરૂપે પરિણમે છે. I૯-૨૪
પૂ. શ્રમણભગવંતોએ જેવી ક્યા કરવી ના જોઈએતે જણાવાય છે – सन्धुक्षयन्ति मदनं, शृङ्गारोक्तैरुदर्चिषम् । कथनीया कथा नैव, साधुना सिद्धिमिच्छता ॥९-२५॥
શૃંગારરસનાં વચનોથી ઉદીત (જાજવલ્યમાન) એવા કામને જે કથાઓ ઉત્તેજિત કરે છે તેવી ક્યા; સિદ્ધિને ઈચ્છતા એવા પૂ. સાધુભગવતે કહેવી નહિ.”આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે મોહનીયકર્મના પ્રબળ ઉદયથી વિષયસેવનની ઈચ્છા સ્વરૂપ કામ ઉદીત હોય છે. અગ્નિજેવા કામના વિકારો જ્વાળાઓની જેમ પ્રગટપણે જણાય છે. ફૂગ્ગાર-રસનાં પોષક એવાં વચનોથી જે થાઓ એ કામને પ્રજ્વલિત કરે છે, એવી ક્યા સિદ્ધિને ઈચ્છતા એવા પૂ. સાધુમહાત્માએ નહિ કરવી જોઈએ.
અનાદિ-અનંત આ સંસારમાં આપણને સિદ્ધિ મળી નથી; એનું કારણ વિષયની આસક્તિ છે. સિદ્ધિની પ્રતિબંધક એ આસક્તિનો કોઈ પણ રીતે સર્વથા નાશ ન થાય ત્યાં સુધી સિદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી. વિષયની
TEE
DS |\S
DATED EDITED ૪૯ થી
SAGEMS GETS GU
Page #53
--------------------------------------------------------------------------
________________
આસક્તિ વધે એવી કોઈ પણ પ્રવૃત્તિથી મોહનીયકર્મ ગાઢ રીતે બંધાય છે. કથા કહેનારા પૂ. શ્રમણભગવંત સ્વપરની સિદ્ધિને ઈચ્છતા હોવાથી સ્વપરસિદ્ધિનો બાધ કરનારી કથા તેઓશ્રીએ નહીં કહેવી જોઈએ. મુખ્યપણે શ્રોતાની વિષયની પરિણતિ મંદ પડે અને સર્વથા નષ્ટ થાય. ઈત્યાદિ આશયથી કથા કરવા માટે વક્તા પ્રયત્નશીલ બને છે. ત્યારે વક્તાએ એટલો તો ઉપયોગ રાખવો જોઈએ કે પોતે કહેલી કથાને સાંભળીને શ્રોતાને મોહનો ઉદય થાય નહિ. શ્રોતાના મોહના ઉદયને શમાવવો એ કથાની સિદ્ધિ છે. આવી સિદ્ધિને ઈચ્છતા એવા શ્રમણભગવંતે મોહનું ઉદ્દીપન કરનારા એવા શૃંગારરસનાં પોષક વચનોથી થા નહિ કરવી જોઈએ-કારણ કે તેનાથી શ્રોતાને અકુશલ ભાવની પ્રાપ્તિ થતી હોય છે. II૯-૨પા
હવે વક્તાએ કેવી કથા કરવી જોઈએ તે જણાવાય
છે –
तपोनियमसारा तु, कथनीया विपश्चिता । संवेदं वाऽपि निर्वेद, यां श्रुत्वा मनुजो व्रजेत् ॥९-२६॥
“બુદ્ધિમાન વક્તાએ તપ અને નિયમ સારભૂત જેમાં છે; તેવી કથા કરવી જોઈએ, જે સાંભળીને મનુષ્ય સંવેદ અને નિર્વેદને પ્રાપ્ત કરે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો
ED SEEDGE GSGSPRC/ST CODUSE
/SE COST/S
C/S
Page #54
--------------------------------------------------------------------------
________________
અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. વિદ્વાન એવા વક્તાએ અનશનાદિ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્તાદિ આણંતર તપનું મુખ્યપણે વર્ણન જેમાં થાય તેવી કથા કરવી જોઈએ. કર્મની નિર્જરા માટે તપ પ્રધાનતમ સાધન છે. વર્તમાનમાં કર્મબંધ ન થાય તોપણ ભૂતકાળમાં બાંધેલાં કર્મની નિર્જરા થાય નહિ તો આત્માને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. બાર પ્રકારના તપથી આઠ કર્મની નિર્જરા થાય છે. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાંચ આશ્રવોથી વિરામ પામવું; મન:શુધ્નાદિ સ્વરૂપ શૌચ, સંતોષ વગેરે સ્વરૂપ નિયમ છે. કર્મબંધનો પ્રતિબંધ કરવા માટે નિયમોનું પાલન અનિવાર્ય છે... ઈત્યાદિ રીતે તપ અને નિયમની પ્રધાનતાએ વિદ્વાન મહાત્માએ કથા કરવી જોઈએ.
તે કથાના ઉપયોગપૂર્વક શ્રવણથી શ્રોતાને સંવેગ(સંવેદ) અને નિર્વેદની પ્રાપ્તિ થાય છે. યોગ્ય શ્રોતાને સંવેગ(મોક્ષની અભિલાષા) અને નિર્વેદ(સંસાર ઉપરનો કંટાળો)ની પ્રાપ્તિ માટે વિદ્વાન વક્તા દ્વારા કરાતી થા પ્રબળ કારણ બને છે. કારણ કે શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં જણાવ્યા મુજબ આ કથા વિરાગપૂર્ણ હોય છે. આ લોકસંબંધી કે પરલોકસંબંધી કોઈ પણ જાતિના ફળની આશંસા સ્વરૂપ નિદાન(નિયાણા)થી રહિત હોય છે. વિરાગસહિત કથાના શ્રવણથી શ્રોતાને સંવેદ અને નિર્વેદનું કારણ આ કથા બને-એ સમજી શકાય છે. આ કાળમાં
૫૧
DEED UND
D/////
Page #55
--------------------------------------------------------------------------
________________
આવા વિદ્વાન કથા કરનારનો સદ્યોગ પ્રાપ્ત થવો : એ એક અદ્ભુત યોગ છે. ૯-૨૬
કથા કઈ રીતે કરવી તે જણાવાય છે – महार्थापि कथाऽकथ्या, परिक्लेशेन धीमता। अर्थं हन्ति प्रपञ्चो हि, पिठक्ष्मामिव पादपः ॥९-२७॥
બુદ્ધિમાન વક્તાએ પરિકલેશ વડે મહાન અર્થવાળી પણ કથા કહેવી નહિ. કારણ કે વૃક્ષ જેમ પોતાની પીઠિકાની ભૂમિને પોતાના વિસ્તારથી ભેદી નાંખે છે તેમ કથાનો વિસ્તાર પરિલેશના કારણે અર્થને હણે છે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે અર્થથી મહાન એવી કથા પણ બુદ્ધિમાન એવા વક્તાએ એવી રીતે વિસ્તારથી કહેવી ના જોઈએ કે જેથી પોતાને અને શ્રોતાને પરિકલેશ પ્રાપ્ત થાય. કથાના શ્રવણ વખતે શ્રોતાને સંક્લેશ થાય તો તે સ્થાનો અર્થ શ્રોતા સમજી શકતો નથી. જેથી કહેવાની વાત જ મરી જાય છે. વાત કહેતા વક્તાને કલેશ થાય અને તે સમજતા શ્રોતાને કલેશ થાય એવી રીતે વાત કરવાનો કોઈ જ અર્થ નથી.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ વિષયને અનુલક્ષી ફરમાવ્યું છે કે મહાર્થવાળી પણ કથા બહુપરિફ્લેશ ન થાય તે રીતે કહેવી. અર્થા અત્યંત વિસ્તારપૂર્વક કહીને
૫૨ )
DA |AિGED GURUKG STUDY
|
Page #56
--------------------------------------------------------------------------
________________
અર્થ ગહન બનવાથી પરિક્લેશ થાય તે રીતે ક્થા ન કહેવી. કારણ કે અત્યંત વિસ્તારથી કથા કરવાના કારણે તે ભાવાર્થનો નાશ કરનારી બને છે. તેથી બુદ્ધિમાન વક્તાએ મહાન અર્થવાળી પણ કથા અત્યંત વિસ્તારથી કહેવી નહિ. ।।૯-૨૭૬ા
કોઈ વાર વિસ્તારથી પણ કથા કરવામાં દોષ નથીતે જણાવાય છે
-
प्रपञ्चितज्ञशिष्यस्यानुरोधे सोऽप्यदोषकृत् । सूत्रार्थादिक्रमेणातोऽनुयोगस्त्रिविधः स्मृतः ॥९-२८॥
‘‘વિસ્તારથી કહેલા અર્થને સમજી શકે એવા શિષ્યનો અનુરોધ હોતે છતે થાસંબંધી પ્રપદ્ય પણ દોષનું કારણ નથી. આથી જ સૂત્રાર્થાદિના ક્રમે અનુયોગ ત્રણ પ્રકારનો વર્ણવાય છે.’’–આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ મહાન અર્થવાળી પણ કથા પરિક્લેશ ન થાય એ રીતે અત્યંત વિસ્તારથી ન કહેવી-તે જણાવ્યું છે. પરંતુ અત્યંત વિસ્તારથી જણાવેલા અર્થને ગ્રહણ કરવા શિષ્ય જો યોગ્ય હોય તો શિષ્યના અનુરોધ(આગ્રહપૂર્ણ ઈચ્છા)થી એવી કથા કરવામાં કોઈ દોષ નથી. કથાનો પ્રપદ્ય-વિસ્તાર એકાંતે દુષ્ટ નથી. થચિ, એવા(વિસ્તારરુચિ) શિષ્યના
DYKO DY KODY KOD
૫૩
DO DODY KODAD KOD DISC//////
Page #57
--------------------------------------------------------------------------
________________
અનુરોધથી અત્યંત વિસ્તારથી થા કરવામાં કોઈ દોષ નથી.
તેથી જ અનુયોગના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. સામાન્ય રીતે સૂત્રના અર્થનું વર્ણન કરવું ? તેને અનુયોગ કહેવાય છે. સૌથી પ્રથમ સૂત્રના અનુસારે અર્થ જણાવવા સ્વરૂપ સૂત્રાથનુયોગ નામનો પ્રથમ અનુયોગ છે, ત્યાર પછી સૂત્રની નિયુક્તિના અર્થ સાથે સૂત્રનો અર્થ જણાવવા સ્વરૂપ નિર્યુક્તિમિશ્રિત સૂત્રાર્થાનુયોગ-એ દ્વિતીય અનુયોગ છે અને
ત્યાર બાદ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા વગેરેને આશ્રયીને થતા સમગ્ર અર્થની સાથે સૂત્રનો અર્થ જણાવવા સ્વરૂપ સમગ્ર(નિરવશેષ) સૂવાથનુયોગ : આ ત્રીજો અનુયોગ છે. જો પૂર્વે જણાવ્યા મુજબ અત્યંત વિસ્તારથી કથા કરવાની જ ન હોય તો આ રીતે વર્ણવેલા અનુયોગના ભેદો અકિચિત્કર થશે. તેથી સમજી શકાશે કે શ્રોતા-શિષ્યની રુચિ વગેરેને આશ્રયીને અત્યંત વિસ્તારથી પણ કથા કરવામાં કોઈ દોષ નથી. શ્રોતાની રુચિ અને ક્ષમતાદિને જોયા વિના કરાયેલો કથારૂપ દોષાધાયક છે. ૯-૨૮
કથા કરનારની પટુતાદિનું વર્ણન કરવા દ્વારા કથા કરવા સંબંધી વિધિને જણાવાય છે - विध्युद्यमभयोत्सर्गापवादोभयवर्णकैः । कथयन्न पटुः सूत्रमपरिच्छिद्य केवलम् ॥९-२९॥
/S9x GS SC/SH
SC/SSC/ST/SC /S
Page #58
--------------------------------------------------------------------------
________________
“વિધિ, ઉદ્યમ, ભય, ઉત્સર્ગ, અપવાદ, તદુભય અને વર્ણક... ઈત્યાદિ સ્વરૂપે સૂત્રને જાણ્યા વિના માત્ર જે થા કરે છે તે પટુ(નિપુણ) નથી.'-આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે, વિધિ, ઉદ્યમ, ભય અને ઉત્સર્ગ... વગેરે સંબંધી સૂત્રના વિભાગને જાણીને તે દ્વારા તે તે સૂત્રને અનુલક્ષી કથા કરનાર ખરેખર જ પટુ છે. અર્થા વિધિ વગેરેનો ખ્યાલ રાખી તે તે સંબંધી સૂત્રની સ્થા વક્તાએ કરવી જોઈએ. એવો કોઈ ખ્યાલ રાખ્યા વિના સૂત્રનો પરિચ્છેદ ન કરતાં કથાને કરનાર પટુ(હોશિયાર) નથી.
વિધિસૂત્ર, ઉદ્યમસૂત્ર, ભયસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, અપવાદસૂત્ર, ઉભય(દુભય) સૂત્ર અને વર્ણક સૂત્ર... વગેરે પ્રકારે સૂત્રો અનેક પ્રકારનાં છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનો કઈ રીતે કરવાં જોઈએ તે જણાવનારાં વિધિસૂત્રો છે. “સંપત્તે મિક્ષવામિ (શ્રી દશવૈકાલિક સૂ.અ.-૫)...' ઈત્યાદિ સૂત્રો વિધિસૂત્રો છે. ‘ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે મુનિભગવતે સત્ક્રાન્તિરહિત અને મૂચ્છરહિત થઈને આ ક્રમના યોગ વડે ભાત પાણીની ગવેષણા કરવી” ઈત્યાદિ જણાવીને તે તે સૂત્રોમાં પિંડાદિગ્રહણ વગેરેનો વિધિ જણાવ્યો છે.
“રંગનો સમૂહ જતો રહી પીળાં પડી ગયેલાં વૃક્ષોનાં પાંદડાં જેમ પડી જાય છે તેમ મનુષ્યનું જીવન ક્ષણિક છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
માટે હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવો યોગ્ય નથી.’... ઈત્યાદિ અર્થને જણાવનારાં ટુમપત્તÜડુ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્ય. ૧૦)... ઈત્યાદિસૂત્રો ઉદ્યમ સૂત્રો છે. તે ઉદ્યમ કરવાનું જણાવે છે. નરકને વિશે માંસ, લોહી વગેરેનું જે જે સૂત્રોથી વર્ણન કરવામાં આવ્યું છે, તે નરકાદિનો ભય દેખાડવા માટે પ્રસિદ્ધ વસ્તુને લઈને જ કરવામાં આવ્યું છે. ખરી રીતે તો વૈક્રિયશરીરોમાં તે હોતાં નથી. તેમ જ દુ:ખના વિપાકોનું જે વર્ણન કરાય છે તે તે વર્ણનો; ભય પેદા કરાવીને પાપની નિવૃત્તિ કરાવવા માટે છે. એવાં વર્ણનોવાળાં વિપાકસૂત્રાદિ ભયસૂત્રો છે.
‘ઈત્યાદિ છ જીવનિકાયનો સ્વયં દંડ ન આરંભે...’ ઈત્યાદિ અર્થને જણાવનારાં ‘ફત્તેસિં ન્હેં નીવનિાવાળ (શ્રી દશવૈ. અ. ૪)...’ ઈત્યાદિ ઉત્સર્ગસૂત્રો છે. ‘ગુણથી અધિક અથવા સમાન એવો નિપુણ સહાયક ન મળે તો પાપકર્મનો ત્યાગ કરી તેમ જ કામભોગની આસક્તિનો ત્યાગ કરી એકલો પણ વિચરે’...ઈત્યાદિ અર્થને જણાવનારાં ‘ન યા મિષ્ના નિકળે... (શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-અ. ૩૨)’ ઈત્યાદિ તેમ જ છેદગ્રંથોનાં સૂત્રો અપવાદસૂત્રો છે. અપવાદ અને ઉત્સર્ગ જેમાં એક સાથે વર્ણવેલા હોય તે તદુભય (ઉત્સર્ગાપવાદ) સૂત્રો છે. ‘“આર્તધ્યાન થતું ન હોય તો સમ્યક્ પ્રકારે રોગ સહન કરવો; પરંતુ આર્તધ્યાન થતું હોય તો વિધિપૂર્વક રોગનો પ્રતિકાર કરવા પ્રયત્નશીલ બનવું...
DTTENDED Du
૫૬
回
DIL
Page #60
--------------------------------------------------------------------------
________________
ઈત્યાદિ અર્થને જણાવનારા મામા સં મહિયાસિયqો વાદી”... વગેરે સૂત્રો તદુભયસૂત્રો છે. તેમ જ જ્ઞાતાધર્મસ્થાદિનાં સૂત્રો વર્ણકસૂત્રો છે. તેમાં મહાપુરુષોનાં જીવનચરિત્રો અને નગર વગેરેનાં વર્ણન કરાયેલાં હોવાથી તે વર્ણકસૂત્રો છે. આવી જ રીતે સ્વસમય-પરસમય; વ્યવહાર-નિશ્ચય અને જ્ઞાન, યિા વગેરેનું વર્ણન કરનારાં અનેક પ્રકારનાં સૂત્રો છે. તે તે પ્રકારે તે તે સૂત્રોના વિષયવિભાગને સમજ્યા વિના જેઓ નિરૂપણ કર્યે રાખે છે તેઓ પટુ(નિપુણ) નથી હોતા. જેઓ ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિસૂત્રોના વિષય-વિભાગને સમજીને ક્યા કરે છે; તેઓ પટુ છે. I૯-૨૯તા.
ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિ સૂત્રોના વિષયવિભાગને જાણ્યા વિના ક્યા કરવાથી જે વિપરીત ફળની પ્રાપ્તિ થાય છે-તે જણાવવાપૂર્વક કથાના વિષયમાં અધિકારી જણાવાય છે - एवं ह्येकान्तबुद्धिः स्यात्, सा च सम्यक्त्वघातिनी। विभज्य वादिनो युक्ता, कथायामधिकारिता ॥९-३०॥
“આ પ્રમાણે વિધિ, ઉદ્યમ અને ભય વગેરે સૂત્રોનો પરિચ્છેદ ક્યાં વિના દેશના આપવાથી એકાંતબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે સમ્યત્વનો ઘાત કરનારી બને છે. તેથી વિધ્યાદિસૂત્રના વિષયનો વિભાગ કરીને અનેકાંતવાદ
Page #61
--------------------------------------------------------------------------
________________
(સ્યાદ્વાદ)ને જાણજારામાં કથા કરવાની અધિકારિતા (યોગ્યતા) ઉચિત છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મના પ્રબળ ઉદયથી કથા કરનારાને જ્યારે તે તે સૂત્રના વિધિ, ઉદ્યમ અને ભય વગેરે વિષયોના વિભાગનું જ્ઞાન નથી રહેતું
ત્યારે મૂઢની જેમ એકાદ વસ્તુને પકડીને કથા કરવાનું ચાલુ રાખે છે, જેથી સૂત્રકાર પરમર્ષિના આશયને સમજવાનું બનતું નથી.
જમાલિ વગેરે નિહવો આ વિષયમાં સુપ્રસિદ્ધ દષ્ટાંતો છે. સમ્યજ્ઞાનાદિને પ્રાપ્ત કર્યા પછી પણ શાસ્ત્રકાર પરમર્ષિઓની અપેક્ષા સમજી ન શકવાદિના કારણે તેઓની કથા એકાંતબુદ્ધિનું જ કારણ બની; જેથી પોતાના સમ્યત્વગુણનો તો ઘાત થયો છે. પરંતુ કંઈ કેટલાય ભવ્યાત્માઓના સમ્યકત્વાદિ ગુણોનો તેનાથી ઘાત કરવામાં તે ક્યા કારણ બની. તેથી એવા વાદીઓને કથા કરવાનો અધિકાર અપાયો નથી. અનધિકૃતપણે કરાતી કથા સ્વપરના સભ્યત્વાદિ ગુણોનો ઘાત કરનારી છે-એનો ખ્યાલ રાખી વક્તા અને શ્રોતાએ કથા કરવામાં અને શ્રવણમાં પ્રવૃત્ત થવું જોઈએ. અન્યથા સમ્યત્વાદિ ગુણોનો ઘાત થયા વિના નહીં રહે.
આથી સ્પષ્ટ રીતે સમજાશે કે કથા કહેવાની યોગ્યતા બધામાં નથી મનાતી. વિધ્યાદિ સૂત્રના વિષયનો વિભાગ
TET|TAT|DF\
V/DA GEEEEEEEEE
Page #62
--------------------------------------------------------------------------
________________
કરીને સ્યાદ્વાદને આશ્રયીને જે મહાત્મા થા કરી શકે; તેઓશ્રીમાં તેની યોગ્યતા મનાય છે.... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. આ ધર્મકથાની પ્રવૃત્તિ; સમ્યત્વાદિ ગુણોની પ્રાપ્તિ માટે વિહિત છે. જે કથા સખ્યત્વાદિ ગુણોનો ઘાત કરનારી બને તે કથાને કરનારા ખરેખર જ કથા કહેવા માટેની અધિકારિતા(યોગ્યતા)ને ધારણ કરનારા નથી. અનધિકારી લોકો ઉત્તમોત્તમ વસ્તુના મહત્ત્વને ઘણી જ હાનિ પહોંચાડે છે. તેથી ખૂબ જ અપ્રમત્ત બની એવા અનધિકારી વક્તાઓથી આપણે દૂર રહી; અધિકારી કથા કરનારા આપણી ઉપર અનુગ્રહ કરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. ૯-૩ના
અધિકૃત ધર્મકથા કરનારાની સ્તવના કરાય છે – विधिना कथयन् धर्मं, हीनोऽपि श्रुतदीपनात् । वरं न तु क्रियास्थोऽपि, मूढो धर्माध्वतस्करः ॥९-३१॥
“વિધિપૂર્વક ધર્મસ્થાને કરનાર શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરાવતો હોવાથી યિાથી હીન હોય તો પણ સારું છે. પરંતુ ક્લિાનિષ્ઠ હોવા છતાં મૂઢ એવો ધર્મમાર્ગનો ચોર હોય તો સારું નથી.”-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી કથા કરનાર દિયાવાન હોય અને તે વિધિપૂર્વક થા કરે તો શ્રોતાના શ્રુતજ્ઞાનને તે
GEE|Dિ\LEMSE DD GS 1 GPSC/SHGPSC/S. S ONGS 1 GPSC/ST
Page #63
--------------------------------------------------------------------------
________________
દેદીપ્યમાન કરે છે. પરંતુ તે ક્રિયાનિષ્ઠ ન હોય તોપણ વિધિપૂર્વક કથા કરવાથી શ્રોતાના શ્રુતજ્ઞાનને ઉજ્જવળ બનાવે છે. શ્રોતાના શ્રુતજ્ઞાનને દેદીપ્યમાન બનાવવાનું સામર્થ્ય કથા કરવાની વિધિમાં છે. વિધિપૂર્વકની કથાના કારણે બાલાદિ જીવોને સ્વસ્વપ્રાયોગ્ય દેશનાશ્રવણથી અપેક્ષિત શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રી ષોડશપ્રકરણાદિમાં વર્ણવેલ દેશનાવિધિથી કથા કરવામાં આવે તો ચોક્કસ જ શ્રોતાના ઉપકારનું તે કારણ બને છે. અન્યથા શ્રોતાની યોગ્યતાદિનો વિચાર કર્યા વિના અવિધિપૂર્વક કરાયેલી તે તે કથા પરસ્થાનદેશનાસ્વરૂપ બને છે અને તેથી શ્રોતાને મહાન અપાયનું કારણ બને છે.
આવી દેશના આપનારા ખરેખર તો મૂઢ છે. ધર્મસ્વરૂપ માર્ગના તેઓ ચોર છે. આવા લોકો ગમે તેટલી ઉત્તમોત્તમ ક્રિયામાં સ્થિત હોય તોપણ તે સારા નથી. પોતાની મૂઢતાના કારણે બીજાને મૂઢ બનાવવાની તેમની પ્રવૃત્તિ સારી મનાતી નથી. ક્રિયામાં રહેલા હોવા છતાં તેઓ માર્ગસ્થ ન હોવાથી તેમને સારા નથી માન્યા... ઈત્યાદિ સમજી શકાય છે. II૯-૩૧।।
પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે
इत्थं व्युत्पत्तिमात्रायां, कथयन् पण्डितः कथाम् ।
સ્વસામર્થ્યનુસારેળ, પરમાનન્દ્રમત્તુતે ॥૬-રૂા
૬૦
檢檢網紅美 DULZLX
凍可可可 HOLI-IxT
Page #64
--------------------------------------------------------------------------
________________
“પોતાને જેટલું જ્ઞાન છે એટલા પ્રમાણમાં પોતાના સામર્થ્યને અનુસાર પંડિત આત્મા સ્થાને કરતા પરમાનંદને પ્રાપ્ત કરે છે.”-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે... આશય સ્પષ્ટ છે કે બુદ્ધિમાન વક્તાને ક્યા કહેવાનો અધિકાર છે. એ બુદ્ધિમાને પણ જેટલા પ્રમાણમાં પોતાને શ્રુતજ્ઞાન મળ્યું હોય તેટલા પ્રમાણમાં જ થા કરવી જોઈએ. જે વિષયમાં એવું જ્ઞાન મળ્યું ન હોય તો તે વિષયને આશ્રયીને કથા નહિ કરવી જોઈએ. વ્યાકરણ, ન્યાયાદિદર્શનશાસ્ત્ર, સાહિત્ય, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથો, પ્રકરણો, ચરિત્રો, આગમ અને અન્ય દર્શનોના આચારગ્રંથો ઈત્યાદિ અનેકાનેક વિષયોનું જેટલા પ્રમાણમાં જ્ઞાન હોય તેને અનુસરીને તે તે વિષયને અનુલક્ષીને ધર્મકથા કરવી જોઈએ. શ્રોતાઓ ઉપર પ્રભાવ પાડવા માટે આજે જે વિષયની જાણકારી નથી તે વિષયને અનુલક્ષીને ઘણી વાર ક્યા કરવાનું સાહસ કેટલાક વક્તાઓ કરે છે, તેવું ના કરવું.
જે વિષયમાં જાણકારી હોય તે વિષયમાં પણ પોતાની નિરૂપણ કરવાની શક્તિનો વિચાર કરીને ધર્મસ્થા કરવી જોઈએ. શ્રતના પરમાર્થ સુધી પહોંચવા માટે મતિજ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ અપેક્ષિત છે. શ્રુતજ્ઞાનનું અક્ષરની દષ્ટિએ સામ્ય હોવા છતાં મતિજ્ઞાનના ક્ષયોપશમના કારણે મૃતાર્થજ્ઞાનમાં તરતમતા હોય છે. અસાધારણ વિદ્વત્તા અને અદ્દભુત પ્રતિભા : એ બન્નેમાં ઘણું અંતર છે. ઉપકાર માટે
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રતિભા આવશ્યક છે, જે મતિજ્ઞાનના ક્ષયોપશવિશેષથી પ્રાપ્ત થાય છે. અહીં ‘સ્વસામર્થ્ય’ સ્વરૂપે તેનું વર્ણન છે. કેટલીક વાર સારા વિદ્વાનો, પદાર્થનું નિરૂપણ કરતા કરતા ખૂબ વિસ્તાર કરી પોતે જ ગૂંચવાઈ જતા હોય છે. એમાં મુખ્યપણે પ્રતિભાનો અભાવ કારણ બને છે. આવા સંયોગોમાં કથા કરનારા કથાથી અનુગ્રહ કરી શકતા નથી. તેથી બુદ્ધિમાન વક્તાએ પોતાના જ્ઞાનના પ્રમાણમાં સ્વસામર્થ્યને અનુસરીને ધર્મકથા કરવી જોઈએ. આવી રીતે ધર્મકથાને કહેનારા બુદ્ધિમાન ધર્મદેશકો પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરનારા બને છે. શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કરાતી કોઈ પણ પ્રવૃત્તિ મોક્ષનું કારણ છે. પરમતારક શ્રી વીતરાગપરમાત્માના શાસનની પ્રભાવનાને કરનારી આ ધર્મકથાથી મોક્ષની પ્રાપ્તિ થાય-એ સમજી શકાય છે.
અંતે ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિસૂત્રના વિષયવિભાગનો પરિચ્છેદ કરી ધર્મકથા કરનારા પૂ. ગુરુદેવશ્રીની પાસે વિધિપૂર્વક કથાનું પુણ્યશ્રવણ કરી આપણે સૌ પરમાનંદસ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ।।૯-૩૨॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां कथाद्वात्रिंशिका ॥
DNEY DEES
D:\/\/
૬૨
DX77 :
回
Page #66
--------------------------------------------------------------------------
_