Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
PERUSO
નળ" ૧૫ : અંક ૯ ]
તા. ૧૫-૫-૫૦ અમદાવાદ
[ કમાંક : ૧૭૭
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
विषय-दर्शन
વિષય
લેખા
હ8.
૧. જીવનગાળાનું આષ દર્શન
કાકા કાલેલા. ૨. દિગમ્બર જૈના અને 'જ' શબ્દ
પૂ. મુ. શ્રી જખવિજયજી. - ૧૭૮ છે. ઇતિહાયાના અજવાળે
શ્રી. મોહનલાલા દી. ચાકસી. ૧૮. ૪. મ્યુણિય ગરિઆ
. હીરાલાલા ૨. કાપડિયા ૫. પ્રશ્નોત્તર-કિરશુાવલી
પૂ. આ. શ્રીવિજય ૫ઘરિજી. ૧૯૧. ૬. શ્રીજૈનધામ” સત્યપ્રકાશક
સમિતિના છ વર્ષના હિષાબ. છે, યામાચાર, નવી મદદ
ટાઈટલ પેજ ૨ ૮, મથા–રવીૌર
ACHARYA SRI KRILASSASARSURI SYANENDIR SHRES BAHAVIR
ANT KESORA Kona, Cardon-2007 Ph. (0) Z375 32 23 3204-05 For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
S
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
પરમ પૂજ્ય આગમાહારક ભાચાર્ય મહારાજ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સ. ૨૦૦૬ના વૈશાખ સુદ પુના રાજ કાળધમ પામ્યાથી જૈન ધર્મ સત્યપ્રકાશક સમિતિની બેઠક સ ૨૦૦૬ના જેઠ સુદ ૭ તે મુધવારના રાજ પૂજ્ય મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી)ની નિશ્રામાં અમદાવાદ–નાગજી ભૂધરની પાળના ઉપાશ્રયે મળી હતી અને તેમાં નીચે મુજબના ઠરાવ કરી પૂજ્ય આચાય મહારાજ શ્રીમાણેકસાગરજી મહારાજશ્રીને મેકલી આપવામાં આવ્યા હતા,
66
ગે
પરમપુજ્ય આગમાદ્ધારક આચાર્ય મહારાજ શ્રીસાગરાન દસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસથી જૈન સમાજને ન પૂરી શકાય એવી ખેાટ આવી પડી છે. સ્વસ્થ આચાર્ય મહારાજ આ સમિતિના સ્થાપકામાંના એક મુખ્ય વાન હતા અને સમિતિના સભ્ય પણ હતા. સમિતિના સંચાલનમાં તેમાશ્રીએ બહુ કીમતી ફાળા આપ્યા હતા. સ્વ. આચાય મહારાજશ્રીએ કરેલ સમિતિની સેવા માટે આ સમિતિ તેમના ખૂબ ખૂબ આભાર માને છે અને તેઓશ્રીના શિષ્યપરિવાર ઉપર આવી પડેલા દુઃખમાં સંમવેદના જાહેર કરે છે.
*
પ્રતિષ્ઠા — (૧) દહેગામમાં વૈશાખ સુદિ ૧૦ ના રાજ મુનિસુવ્રતસ્વામીના દેરાસરની દેરીમાં ભ॰ શ્રોઆદિનાથજી વગેરેની પ્રતિષ્ઠા મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી) ની નિશ્રામાં કરવામાં આવી. (૨) ભેાયણી તીથ પાસે આવેલા સરજ ગામમાં જેઠ સુદ ૧૫ બુધવારે લ૰ શ્રીકુંથુનાથજી વગેરેની પ્રતિષ્ઠા મુનિરાજ શ્રીદર્શનવિજયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી.
અઠ્ઠાઈ મહેાત્સવ— અમદાવાદ—નાગજી ભૂધરની પાળના દેરાસરમાં પરમપૂજ્ય આગમાહારક આચાર્ય મહારાજ શ્રીસાગરાનસૂરીશ્વરજીના કાળધમ પાળવા નિમિત્તે પૂજ્ય મુનિરાજ શ્રીદ‘નવિજયજી (ત્રિપુટી ) અને પૂ. પં. શ્રી હેમસાગરજીની નિશ્રામાં અઠ્ઠાઈ મહાત્સવ અને શાંતિસ્નાત્ર ઉજવાયાં હતાં.
નવી મદદ
રૂા. ૨૫૧) પૂજ્ય મુનિરાજ શ્રીદર્શનવિજયજી મહારાજ ત્રિપુટીના ઉપદેશથી શ્રીજૈન ધ
સુરજ.
શ- ૧૦૧) આર. લલ્લુભાઈ મહાજન એસેાસીએશન. મુંબઇ,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| # શન | જીવનકળાનું આર્ષદર્શન
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर અહિંસા એ જીવનકળા છે. તેનું પૂર્ણ કિર્તિપૂન મુનિસજીન સંથાપિત દર્શન મહાવીર સ્વામીએ કરાવ્યું છે. તેઓ શ્રી જૈન ધર્મ સબરી, ભવિષ્યની માનવતાના મહાન નિર્માતા હતા. નિતિનું માસિક પુણપત્ર ભાવી પ્રજાના સુખને માટે બીજ વાવનાર મનુષ્ય આસ્તિક ગણાય છે. પરંતુ હજારે વર્ષો પછી આવનારી ભાવી પેઢીની સુખશાંતિને માટે ભવિષ્યનું દર્શન કરીને અહિંસા જેવા સુલમ બીજના વાવનાર શ્રી મહાવીરસ્વામી પરમ આસ્તિક હતા. સૂક્ષ્મમાં સૂમ છની હિંસા કરવાનો અધિકાર કોઈને નથી—એ ઉપદેશ દે, તેને અનુરૂપ | પાલન કરવું અને ભાવી પ્રજા માટે માર્ગ. ચિલમાની વાવડી : ઘીવાંટા રોડ દર્શન કરાવવું એ યુગદ્રષ્ટા મહાવીરને મનુષ્યનું જમવવિદ (કુરત) હૃદય ઉપર અટલ વિશ્વાસ, બંધૃધર્મ મિત્રધર્મ અને જીવન બલિદાન વગેરેને પ્રગટ કરે છે. મહાવીરસ્વામીની તીક્ષણ કલ્પના, તેમની આસ્તિકતા અને જીવનકળા પર ભારે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આમ તો જેને આજે આસ્તિક્તા કહેવાય છે તેની સાથે મારે કોઈ નિસ્બત નથી. મહાવીરસ્વામીનું ભવિષ્યનું દર્શન કેટલું સ્પષ્ટ હતું અને મનુષ્ય હૃદય ઉપર તેમને અટલ વિશ્વાસ કેટલે હવે એ જ એમનું પરમ આસ્તિકય સમજવું જોઈએ.
જે અહિંસામાં સ્યાદ્વાદરૂપ બૌદ્ધિક અહિંસા, તપસ્યારૂપ આત્મિક અહિંસા અને જીવદયાપ નેતિક અહિંસાને સુંદર સમન્વય થઈ ગયું છે ત્યાં સર્વધર્મસમભાવની વૃત્તિ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે, અહિંસાપ્રધાન ભારતીય સંસ્કૃતિ તે પવિત્ર સંગમસંસ્કૃતિ છે.
“અહિંસાની સાધના”]
- કાકા કાલેલકર
| વ | વિક્રમ સં૨૦૦૬ઃ વીરનિ. સં, ૨૪૭૬ ઈ. સ. ૧૯૫૦ આજ ૧ || જેઠ વદ ૦)) - ગુરુવાર : ૧૫ જુન
૨૭૭
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
by જ
"
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબર જૈના અને સંનવું શબ્દ
લેખકઃ પૂજ્ય મુનિરાજ 'શ્રીજ‘ભૂવિજયજી
જૈનપત્ર નપત્રના ૭૫–૧૯૫૦ના અંકમાં નીચે પ્રમાણે લખાણ મારા વાંચવામાં આવ્યું “ દિગમ્બર જૈન ભાઈઓનુ` આત્મઘાત જેવુ... પગલું ”
'તરમાં કંઇક ખુદની લાગણી સાથે અમે આ ટૂંકી નૈધિ લખીએ છીએ. ‘જૈનમિત્ર' જૈનસ ંદેશ ' જેવા દિશ’બર સંપ્રદાયના સામાયિકામાંથી ાણવા મળે છે કે ગત તા. ૧૯-૨-૧૦ના રાજ દિગંખર જૈનવાણી જીર્ણોદ્ધાર સંસ્થાની વાર્ષિક સભા ગજપથા તીથ માં મળેલ તે વખતે સસ્થાના સભ્યાની હાજરીમાં સપ્રદાયના આચાર્ય શ્રીમાન શાંતિસાગરજી મહારાજે જાહેર કર્યુ” હતું કે—ધવલ સિદ્ધાંતશાસ્ત્ર ( જે દિગંબર સંપ્રદાયને ભારે મહત્ત્વના અને પ્રાચીન ધર્મ ગ્રંથ છે)ના માસૂત્રમાં આવતા સંજ્ઞદ્ શબ્દ તે સૂત્રમાંથી રદ કરવામાં આવે છે; કૌરણુ કે એ શબ્દ સ્ત્રીમુક્તિનું સમયન કરે છે, જ્યારે દિગમ્બર સ’પ્રદાયની પરંપરાગત કૃઢમાન્યતા શ્રીમુક્તિના નિષેધ કરનારી છે ” (જૈનપત્ર પુ. ૪૯, પૃ. ૨૨૪)
આ લખાણ વાંચીને ધવલસિદ્ધાંતશાસ્ત્ર શું છે, સંર્ શબ્દ શું છે, તેમાં આવતી હડ્ડીક્રુત કેવી છે, તેનાથી દિગંબરપર ંપરામાં રૂઢ પકડાઈ ગયેલી શ્રીમુક્તિઅભાવની માન્ય તાના જ મૂળમાં ભાષાત શી રીતે પહોંચે છે, તથા દિગબરાચાય શ્રીશાંતિસાગરજીએ - પોતાની રઢ માન્યતાને ધક્કો પહેોંચે છે ' એટલા માત્રથી જ પરપરાથી અતિપૂજ્ય અને દિગબરસ'પ્રદાયમાં સત્કૃષ્ટ પ્રામાણિક ગણાતા ગ્રંથમાંથી સંજ્ઞદ્ શબ્દને દેશવા દેવાના મયાગ્ય નિર્ણય ક્રર્યાં તેની પાછળના ઈતિહાસ કેવા છે, એ લખવાની ઈચ્છા થઈ ક્રુ જેથી આપણે! સવ જૈનસ'ધ એ ઈતિહાસ ટૂંકમાં જાણી શકે. અત્યારે ચાલુ વિહારમાં મારી પાસે જે સામગ્રી છે તેના આધારે ટૂંકાણમાં લખું' છું. સદ્ભાગ્યે ધવલમ’થ અત્યારે મારી પાસે જ છે.
શ્વેતાંબર જૈના જે પીસ્તાલીશ આગમાને માને છે તે શાસ્ત્રાને વતમાનકાળની દિગબરપરપરા માનતી નથી એ સુવિદિત છે. આપણૅ સૂત્રોમાં વસ્ત્ર, પાત્ર, શ્રીમુક્તિ વગેરે સ્વવિરુદ્ધ માન્યતાઓ આવતી હાવાથી તેમણે એવી માન્યતા ફેલાવી છે કે અત્યારે પ્રાચીન સૂત્રથી કાળક્રમે સર્વથા નષ્ટ જ થઈ ગયા છે. તેમનુ એમ કહેવું છે કે ભગવાન ગૌતમસ્વામી પાસેથી દ્વાદશ્ચભંગીનું જ્ઞાન લાહા ને મળ્યું. લાહા પાસેથી જ ખૂસ્વામીને
•
૧ વર્તમાનકાળ શબ્દ એટલા માટે વાપરેલા છે કે જૂના વખતના ર્નિંગમાં આ ગ્રંશને માન્ય રાખતા હતા. ખુદ ધવાટીકામાં, તથા ભગવતી આરાધના વગે૨ે દિગબાને માન્ય અનેક શ્રથામાં દશવૈકાલિક, નિશીથ, બૃહત્કપ વગેરે અનેક ગ્રંથાના પ્રમાણરૂપે તેમાં ઉલ્લેખ આવે છે. પાછળથી જ કાઈ વખતે તેમણે શ્વેતાંબરો જેને માને છે. તે આગમગ્રંથોને સર્વથા રા આપી છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯] દિગંબર જૈને અને સંજઈ શબ્દ [ ૧૭૯ મળ્યું, ત્યાર પછી અનુક્રમે વિષણુ, નદિમિત્ર, અપરાજિત, ગવર્ધન અને ભદ્રબાહું થયા. આ પાંચે પુરુષે ચતુદશ પૂર્વધારી હતા. ત્યારપછી વિશાખાચાર્ય, પિડ્રિલ, ક્ષત્રિય, જ્યાચાર્ય, નાગાચાર્ય, સિદ્ધાર્થ દેવ, ધૃતિ સેન, વિજ્યાચાર્ય, બુદ્ધિલ, ગંગદેવ અને ધર્મસેન – આ અગિયાર મહાપુરુષો અનુક્રમે અગિયાર અંગ તથા ઉત્પાદપૂર્વ આદિ દશ પૂર્વના પારંગત થયા અને બાકીના ચાર પૂર્વના એક દેશને ધાર કરનારા થયા. ત્યારપછી નક્ષત્રાચાર્ય, જયપાલ, પાંડસ્વામી, ધ્રુવસેન, કંસાચાર્ય આ પાંચ આચાર્યો અગિયાર અંબના ધારક અને ચૌદ પૂર્વના એક દેશને ધારણ કરનારા થયા. ત્યારપછી અનુક્રમે સુભદ્ર, યશોભદ્ર, યશેલાહુ અને લેહાય નામના ચાર આચાર્યો આચારાંગ ધારણ કરનારા અને બાકીના અંગ તથા પૂર્વેના એક દેશને ધારણ કરનારા થયા. ત્યારપછી સરે અંગ તથા પૂર્વેના એક દેશને ધારણ કરનારા ધરસેન નામના આચાર્ય થયા. તેઓ રાષ્ટ્રના ગિરિનગર (ગિરનાર)ની ચંદ્રગુફામાં હતા ત્યાં અષ્ટાંગમહાનિમિત્તના પારગામી તે પ્રવચનવત્સલ આચાર્યે ગ્રંથને બુચ્છેદ થશે એમ જાણીને ભયથી દક્ષિણાપથ દેશમાં કોઈ મહાવ ઉપર એકત્રિત થયેલા આચાર્યો ઉપર લેખ લખીને મોકલ્યો. તેમણે પણ ધરસેન આચાર્યને લેખ વાંચીને આંધ્રદેશના વણાટ નગરથી બે સારા પ્રહણ-ધારણ સમર્થ સાધુઓને મોકલ્યા. તેમણે ધરસેનાચાર્ય પાસે શાસ્ત્રાભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે ભૂતએ એકની પુછપથી બલિ–પૂજા કરી તેથી અને બીજાના અસ્તવ્યસ્ત દતિને અલની કળી જેવા બનાવી દીધા તેથી એકનું મૂ૪ અને બીજાનું પુપત નામ ધરસેન ભટ્ટારકે પાડવું. - ભૂતબલિ અને પુષ્પદંત ત્યાંથી પાછા ફર્યા ને અંકલેશ્વર (ગુજરાતના ભરૂચ પાસેના અંકલેશ્વર)માં આવીને તેમણે ચોમાસું કર્યું. ત્યાંથી ભૂતબલિ ભટ્ટારિક વનવાસવિષયમાં ચાલ્યા ગયા, અને પુષ્પદત કમિલ દેશમાં ગયા. પુષ્પદ જિનપાલિતને દીક્ષા આપીને વીશ સુત્રો ભણવ્યા અને ભગવાન ભૂતબલિની પાસે જિનપાલિતને
કલ્યા. ત્યાં તબલિ આચાર્યે પુષ્પદંતાચાર્યને અપાયુષ્યવાળા જાણીને મહાકમપ્રકૃતિપ્રાભૂત સુચ્છેદ થશે એમ જાણીને દ્રવ્ય-પ્રમાણુનમમ આદિ વિષયો પર ગ્રંથરચના કરી. તેથી તેમણે પખંડાગમ ગ્રંથના રચયિતા તરીકે ભૂતબલિ તથા પુષ્પદંત આચાર્ય ગણાય છે.
આ પખંડાગમસિદ્ધાંત ગ્રંથનું દિગંબર પરંપરામાં અત્યંત ઉત્કૃષ્ટ મહત્વનું સ્થાન છે. ભૂતબાલ આચાઈ મહાબંધ નામના એક મહાન ગ્રંથની રચના પણ કરી છે. ગુણધર આચાર્ય એક કષાયખાભત નામના મહાગ્રંથની રચના કરી છે. આ ત્રણે ગ્રંથો દિગંબરપરંપરામાં અત્યંત પૂજ્ય અને પ્રાચીન મનાય છે. પ્રત્યેક ગ્રંથમાં ઘણી જ વણી વાતા ભરેલી છે, આકર જ છે. એમાં પખંડાગમ ઉપર વીરસેન આચાર્યો . ( લગભગ વિક્રમની નવમી સદીના) વિસ્તૃત ટીકાની રચના કરી છે તે ધવલ નામે ઓળખાય છે. કવાયકાત ઉપર તિવૃષભ આચાર્યો ટીકા લખી છે તે જયધવલ નામે ઓળખાય છે, ભૂતબલિવૈિરચિત મહાબંધ મહાધવલ નામે ઓળખાય છે.
આ ત્રણે મહાગ્રંથની તાપત્ર ઉપર કાનડી લિપિમાં લખાયેલ એક માત્ર પ્રતિ ૨ જીઓ પખંડાગમ ધવારીકા ભા. ૧, ૫. ૬૫થી ૭૧.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦]
|
રા
શ્રી જેને સત્ય પ્રકાશ મહેસુર રાજયમાં આવેલા મૂડબદ્રી ગામમાં ચંદ્રપ્રભવસતિ (ચંદ્રપ્રભસ્વામીના મંદિર)માં એક દિગંબર ભટ્ટારક (શ્રીપૂજ્ય)ના તાબામાં પાટ પરંપરાથી ચાલી આવે છે. ત્યાં એક પેટીમાં આ પુસ્તક રાખવામાં આવે છે. દિગંબરસમાજના લોકો આ ગ્રંથનાં ખૂબ ભક્તિથી દર્શન કરવા આવે છે. વેતાંબર મુનિ શ્રીશિવવિજ્યજીના શિષ્ય શ્રીશીલવિજયજી મહારાજે સં. ૧૭૨૧ થી ૧૭૭૮ સુધી દક્ષિણદેશમાં પ્રવાસ કરીને રચેલી તીથમાળામાં દક્ષિણદેશના વર્ણનના પ્રસંગમાં આ સ્થાનનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે.
બદરી નગરી અને પમ જાણિ, ઓગણીશ દેહરાં છિ ગુણખાણિ; ત્રાંબાનલીએ વાદ્યો વલી, મંડપ મોટા બહુ પૂતલી.
I૮૦ પુરૂષપ્રમાણિ પ્રતિમા ચંગ, હેમતણ છે અહિ સુરંગ; ચંદ્રપ્રભુ ચેતિ ચોસાલ, યાત્રા જેહની અમીરસાલ.
|૮૧ આદીસર શાંતીસર પાસ, શ્રાવક સેવિ લીલવિલાસ નારી રાજ કરિ જિનમતી, સાધુ દિગંબર નિ મહાસતી. ચાર વર્ણના શ્રાવક ભદ્ર, બ્રમ ક્યત્રી વૈશ્ય નિ સક; નાતિતણો એહજ વિવહાર, મિથ્યાદેવતણે પરિહાર
th૮૩માં તાડપત્ર પુસ્તક ભંડાર, ત્રાંબા પેટીમાંહિ સાર; સાત ધાત ચંદનમય લહી, રણુજાતિની પ્રતિમા સહી.
૮૪ માણિક નીલમ નિ વિઠ્ઠર, હીરા વિઠ્ઠમ તેજઈ પૂરક એહ અપૂરવ બિંબ ઝયાલ, પુનિં પડ્યાં પરમકૃપાલ. | (તીર્થમાળા પૃ. ૧૧૮, યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગરથી પ્રકાશિત)
લગભગ હમણુ સુધી ભાવિક લેકને આ ગ્રંથનાં દર્શન જ માત્ર કરાવવામાં આવતાં હતાં. પણ આ ગ્રંથનું એક પણ પાનું ભટ્ટારકે કોઈનેય વાંચવા દેતા ન હતા. દિગંબરસમાજના લોકોને ખૂબ ચિંતા થતી હતી કે આ ગ્રંથ પાથો પાયો નષ્ટ ન થઈ જાય એટલા માટે તેની બીજી નકલ કરાવી લેવામાં આવે તો સારું અને છપાઈ જાય તે પણ સારું. છેવટે ઘણા પ્રયત્નને અંતે ભટ્ટારકે પ્રતિલિપિ (નકલ) કરાવવા માટે એક દિગંબર પતિને રોળ્યો. તે પંડિત સુઝ હતા તેથી કાનડી ઉપરથી દેવનાગરી લિપિમાં પ્રતિલિપિ કરતી વખતે તેણે ગુસરીતે એક નકલ વધારે કરી લીધી અને ગુપ્તપણે આખી નકલ બહાર પહોંચાડી દીધી. પછી તો એ નકલ ઉપરથી બીજી ના પણ થઈ ગઈ અને એ રીતે ખંડાગમ સિદ્ધતિશાસ્ત્રની ધવલટીકા સહરાનપુર, કારંજા, આરા, અમરાવતી વગેરે સ્થાનના ગ્રંથભંડારોમાં પહોંચી ગઈ. આ પ્રમાણે ધવલ ઉપરને મુડબદરીના ભટ્ટારકનો ઈજારો તૂટી ગયા. પરંતુ મહાધવલ વગેરે ગ્રંથ માટે તો દિગંબરસમાજના લેકેને ઘણું દબાણ કરવું પડ્યું. છેવટે ત્યાંની ગાદી ઉપર આવેલા સમયના જાણુ ભટ્ટાર ગ્રંથ છપાવવા માટે જ્ઞાનભંડાર ખુલ્લો મૂકી દીધો છે અને પ્રકાશન કરાવવાનું પણ નક્કી થયું છે અને કામ પણ ચાલુ થઈ ગયું છે. આ છે આને ટૂંક ઈતિહાસ
ધવલ ગ્રંથનું સંપાદન કાર્ય પ્રોફેસરે હીરાલાલજીએ મુડબઢીના ભટ્ટારકે પિતાને
૧ પ્રોફેસર હીરાલાલજી પહેલાં અમરાવતીની કિંગ એડવર્ડ કેલેજ (વર્તમાનમાં વિદર્ભ સાવિદ્યાલય)માં પ્રોફેસર હતા, હમણાં નાગપુર મહાવિદ્યાલય ગાનમક કેલેજ)માં પ્રોફેસર ૨ દિગંબરસમાજમાં સારા વિદ્વાન અને સંશોધક ગણાય છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રે ]
દિશખર જૈના અને સજદ શબ્દ
[ ૧૮૧
જ્ઞાનભંડાર પ્રકાશન માટે ખુલ્લા મૂકી દીધે। તે પહેલાં જ ફાર્જા, આરા વગેરે સ્થાનાની પ્રતિમાને આધારે શરૂ કરી દીધું હતું. જેના ફળસ્વરૂપે આજસુધીમાં હિંદી ભાષતરસહિત તે ગ્રંથના નવ ભાગે જૈનસાહિત્યકારક કુંડ, (અમરાવતી) તરફથી પ્રકાશિત થઈ ચૂકયા છે અને હજી બીજા લગભગ નવ ભાગેા છપાશે ત્યારે ગ્રંથ પૂર્ણ થશે એવી સ'પાદાની ધારણા છે. આના ઉપરથી વાચકાને આ ગ્રંથ કેટલા મોટા છે તેને ખ્યાલ આવી જશે.
કષાયત્રા ભૂતની યધવલ ટીકાનું પ્રકાશન રાષ્ટ્ર ભારતીય દિગંબર જૈનસઘ પ્રથમાલા તરફથી શરૂ થઇ ગયું છે, અને તેના પહેલા ભાગ ( પેજદાસાધિકાર )પ્રકાશિત પશુ થઈ ચૂકયા છે. (મહામધ મહાધવલ)નું પ્રકાશન કાય° ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી શરૂ થઈ ગયું છે. અને પહેલે ભાગ (પ્રકૃતિ ધાધિકાર ) પ્રકાશિત પણ થઈ ચૂકયા છે. આ બધા મૂલ પ્રથા પ્રાકૃત ભાષામાં છે, જ્યારે ટીકાઓ સંસ્કૃત ભાષામાં છે અને સાથે પ્રાકૃતનું પશુ વચમાં વચમાં મિશ્રણ આવ્યા કરે છે.
આ ષટ્દ્ભ ડાંગમ—ધવલ ગ્રંથના પહેલા ( મુદ્રિત) ભાગમાં આવતા એક સૂત્રને આશ્રીતે સંર્ શબ્દની ચર્ચા ઊભી થઇ છે. વાત એમ છે કે તેમાં ચૌદ ગુણુઠાણુર્તિ અતિ, ઇન્દ્રિય, કાય, ચાઞ, વેદ, કષાય, જ્ઞાન, સયમ, દર્શન, લેફ્સા, ભવ્ય, સમ્યકત્વ, સત્તી અને આહાર મા ચૌદ માર્ગ શુાસ્થાનમાં અપ્રરૂપા, દ્રવ્યપ્રમાણાનુગમ, ક્ષેત્રાનુગમ, પક્ષનાનુગમ, કલિાનુગમ, અંતરાનુગમ, લાવાનુમમ તથા અપમહુવાનુગમ-આ આઠે અનુયાગદ્વારથી ઉતાર્યા છે. તેમાં સત્ત્રરૂપણાનુયોગદ્વારમાં યાગમા શુાની પ્રરૂપણા કરતાં નારક વગેરે ગતિમાં જીવને પર્યાપ્ત તથા અપર્યાપ્ત અવસ્થામાં ઢર્યાં ડૅમાં ગુહ્યુઢ્ઢાણું લાજે, એના વિચાર કરતાં પથી થી ૧૦૦ સુધીનાં ૨૨ :સૂત્રો (પૃ. ૩૧૯ થી ૩૪૦) એમાં સૌ પહેલાં ૧૫ સૂત્રા માં છે
णेरड्या मिच्छाइट्ठि - असंजदसम्माइट्ठिट्ठाणे सिया पज्जत्ता सिया अपज्जत्ता ॥ ७९ ॥ सासणसम्माइट्ठि- सम्मामिच्छाइट्टिट्टाणे णियमा पज्जता ॥ ८० ॥ एवं पढमाए पुढर्व ए रइया ॥ ८१ ॥ विदियादि जाव सत्तमाए पुढवीए पेरइया मिच्छाइट्टिट्ठाणे सिया अपज्जता ॥८२॥ सासणसम्माइट्ठि - सम्मामिच्छाइट्ठि - असजद सम्माद्विद्वाणे नियमा पज्जत्ता ॥ ८३ ॥ तिरिक्खा मिच्छाइट्ठि - सासणसम्माइट्टि - असंजदसम्माइट्टिट्ठाणे सिया पज्जत्ता सिया अपज्जता ॥८४॥ सम्मामिच्छाट्टि - संजदासंजदद्वाणे णियमा पज्जता ॥ ८५ ॥ एवं पंचिदियतिरक्खा पंचिदियतिरिक्खपज्जत्ता ॥८६॥ पंचिदियतिरिक्खजोणिणीसु मिच्छा इट्टि - सासणसम्म इट्टिट्ठाणे सिया पज्जत्तियाओ सिया अपज्जत्तियाओ ॥८७॥ सम्मामिच्छाइट्ठि - असंजदसम्माइट्ठि-संजदासंजदट्टाणे णियमा पज्जत्तियाओ ॥ ८८ ॥ मणुस्सा मिच्छाइट्ठि - सासणसम्माइट्ठि-असंजदઆ માસિના
તા મદ્રાસરર પૂર્વ
૨ વરાડના આ અમરાવતીનું સાચું નામ ઉમાવતી હતું, એ વાત ૧૫-૩-૧૦ના અંકમાં હું' (પૃ. ૧૪૮માં) જણાવી ગયે। છું. પ્રાચીન અમરાવતી પ્રદેશના ગંતૂર જિામાં સત્તનપહલી તાલુકામાં ૧૬૬૪ ઉત્તર અક્ષાંશ અને રેખાંશ ઉપર છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ सम्माइडिट्ठाणे सिया पज्जता सिया अपज्जता ॥८९॥ सम्मामिच्छाइटि-संजदासजदट्ठाणे णियमा पजत्ता ॥९०॥ एवं मणुस्सपज्जत्ता ॥९॥. मणुसिणीसु मिन्छाइटि-सासणसम्माइट्टिटाणे सिया पज्जत्तियाओ सिया अपज्जत्तियामो॥९२॥ सम्मामिच्छाइट्ठि-असंजदसम्माइटि संजदासंजद-संजदट्ठाणे णियमा पज्जत्तियाओ ॥९३॥ [ षट्खंडागम (धवल सिद्धांतશી) g૦ ૨૬૧૨૨૨]
આ પછીનાં સત્ર દેવ અને દેવીઓના સંબંધમાં છે. આ સુ જોતાં સ્પષ્ટ જણાશે કે આ સત્રમાં પહેલાં નાર, પછી તિચ, પછી તિય સ્ત્રીઓ, ત્યારબાદ મનુ, અને તે પછી માનુષી (મનુષ્યજી) પર્યાપ્ત તથા અપર્યાપ્ત અવરથામાં કયાં કયાં ગુણકાણે હોઈ શકે એનો વિચાર કરે છે. આમાં હરમાં સત્રને અર્થ એવો છે કે, “મનુષ્યસ્ત્રીઓ મિશ્રાદષ્ટિ (૧લા) તથા સાસ્વાદન સમ્યગુદષ્ટિ (બીજા) ગુણસ્થાનમાં પર્યાપ્ત ૫ણ હે.ઈ શકે છે અને અપર્યાપ્ત પણ હોઈ શકે છે.” મા વાત દિગંબર તેમજ વેતાંબર બંનેને માન્ય છે. ૯૩મા સુત્રનો એ અર્થ છે કે “ સમ્યમિશ્યાદષ્ટિ (ત્રીજા), અસંતસમ્યગ્દષ્ટિ (ચોથા, સંયતાસંયત (પાંચમા). તથા સંયત (૬ ઠાથી ૧૪ સુધીના તમામ) ગુણઠાણુઓમાં મનુષ્ય સ્ત્રીઓ નિયમિત પર્યાપ્ત જ હોય છે. બધા ઉહાપોહ આ ૯૩મા સત્ર ઉપર ચાલે છે. કારણ કે જે મનુષ્યસ્ત્રીને સંયત ગુણાણું માનવામાં આવે તો સ્ત્રીઓને ચારિત્ર તેમ જ ઉત્કૃષ્ટ ચારિત્રને .
ગે મુકિત બંને માનવા જઈએ અને દિગંબર પરંપરા તે ચારિત્ર અને શ્રીમુકિત બંનેને વિરોધ કરનારી છે, એ હોય તે પરિગ્રહ ગણાય એટલે ચારિત્ર ઘટી શકે નહીં,
અને સ્ત્રીઓ વસ્ત્ર વિના રહી શકે નહીં. માટે સ્ત્રીને ચારિત્ર પણ નથી અને મુકિત પણ નથી. માટે ૯મા સુરમા સચર શબ્દ કાઢી નાંખવામાં આવે તે જ દિગંબર માન્યતા બચી શકે અને જીવી શકે. નહીંતર દિગંબર સંપ્રદાયના મૂળમાં જ આપાત લાગે-આ છે પરંપરાને યેન કેન પ્રકારેણ પકડી રાખનારા દિગંબરાની માન્યતા.
પરંતુ આ પહેલાં એક ઘટના બની ગઈ તે જાવા જેવી છે. પ્રોફેસર હીરાલાલજીએ જ્યારે ધવલગ્રંથનું સંપાદન શરૂ કર્યું ત્યારે આરા, સહરાનપુર વગેરે જે સ્થાનની પ્રતિઓ તેમની પાસે હાજર હતી તે બધામાં ૯૩મા સત્રની અંદર રંગ શબ્દ ન હતા. સંકર શબ્દ વિનાનું માત્ર આવું જ સૂત્ર બધામાં લખેલું હતું.
सम्मामिच्छाइहि-असंजदासम्माहि-संजदसंजदट्ठाणे णियमा पज्जत्तियाओ IRવા અથ–“સમ્યમિશ્ચાદષ્ટિ (ત્રીજા), અસંતસમ્યગદૃષ્ટિ : (થા), તથા સંયતાસંયત (પાંચમા) ગુણઠાણે મનુષ્ય સ્ત્રીઓ નિયમાત પર્યાપ્ત હોય છે.”
આ અર્થમાં દિગંબરાને કશો વાંધો હો જ નહીં પણ આ સૂત્રની ટીકા એમ . સ્પષ્ટ કહી આપતી હતી કે સિવાર્તા શબ્દ પછી સંત શબ્દ મૂળમાં અવશ્ય હે જ જોઈએ. આથી પ્રોફેસર હીરાલાલજીએ ટિપણુમાં લખ્યું કે “૬ શબ્દ ઉમેરવાની જરૂર છે.' (“સંસાર' તિ પરોવર તાતિ) અને હીંદી ભાષાંતરમાં સંડાર
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
** હું ]
દિગમ્બર જૈના અને સજઈ શબ્દ
[ ૧૮૩
શબ્દ ઉમેરીને જ સત્રના અથ કર્યાં. જે ટીકાને આધારે પ્રા. હીરાલાલજીએ સનર્ શબ્દ અનિવાય માનીને ઊમેર્યો તે ૯૩મા સૂત્રની ટીકાપાઠ આ જાતના છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L
हुण्डावसर्णियां स्त्रीषु सम्यग्दृष्टयः - किं न उत्पद्यन्ते ? इति चेत् ; न उत्पद्यन्ते । कुतो - Sवसीयते ? अस्मादेव आर्षात् । अस्मादेव आषाद् द्रव्यंस्त्रीणां निर्वृत्तिः सिद्ध्येदिति चेत्; न, सवासवाद प्रत्याख्यानगुणस्थितानां संयमानुपपत्तेः । भावसंयमस्तासां सवाससामप्यविरुद्ध इति चेत्; न तासां भावसंयमोऽस्ति भावासंयमाविनाभाविवस्त्राद्युपादानान्यथानुपपत्तेः । कथं पुनस्तासु चतुर्दश गुणस्थानानि ? इति चेत्, न भावस्त्रोविशिष्टमनुष्यगतौ तत्सत्वाविरोधात् । भाववेदो बादरकषायाद् नोपर्यस्तीति न तत्र चतुर्दशगुणस्थानानां सम्भव इति चेत्; न, अत्र वेदस्य प्राधान्याभावात् । गतिस्तु प्रधाना, न साऽऽराद् विनश्यति । वेदविशेषणायां गतौ न तानि सम्भवन्तीति चेत्, न, विनष्टेऽपि विशेषणे उपचारेण तद्व्यपदेशमादधानमनुष्यगतौ तत्सत्वाविरोधात् ॥
આ ટીકામાં રહેલી આખી ચર્ચા સૂત્રના સત શબ્દ ઉપર જ કરવામાં આવી છે. જો સૂત્રમાં સયંત શબ્દ ન હાય ! આ ટીકામાંનાં શકા અને સમાધાન કરી શકતાં જ નથી. ટીકામાં આ જાતનાં શસમાધાન છે—
શકા—આ સૂત્રપ્રમાણથી જ દ્રશ્યીતે મેક્ષ સિદ્દ થઈ જશે.
સમાધાનના, શ્રી વજ્રધારી હોવાથી તેમને સયમ હાઈ શકતા જ નથી. શંકા—ના પછી ચૌદ ગુણુડાણુ! સ્ત્રીઓને શી રીતે ?
સમાધાન—ભાવીવિશિષ્ટમનુષ્યગતિમાં—જે પુરુષોને સ્ત્રીવેદના ય થા : હાય તેમને ભાવી આતીને તેવા પુરુષને ખાત્રીને—ચૌદ ગુરુડાાં ઢાગમાં વિધા નથી. અર્થાત્ સ્ત્રીશબ્દથી મૌલિ ગધારી ન લેતાં વઢાયવાળા પુરુષ! જ લેવાના છે.
..
વિક્રમની નવમી સદીમાં થયેલા 'બર ટીકાકાર વીરસેન આચાર્ય સૂત્રનાં પાને જેમ તેમ ખેંચી તાણીતે બેસાઢવા માટે પ્રયત્ન કર્યો છે, એ તે। આખી સંસ્કૃત ટીકા તત ચર્ચા વાંચાં સ્પષ્ટ જાણી શકાય છે. પર`તુ એનાથી એટલું તેા અવશ્ય સિદ્ધ થાય છે કે સૂત્રમાં સંગર્ (સંત) શબ્દ અવશ્ય હેવી જ ૉઈએ.જો ધૈયદ શબ્દ ન હાય તા આ સૂત્રપ્રમાણથી દ્રશ્યથીએ (લિગી )ને મેક્ષ સિદ્ધ થઈ જશે ” વગેરે ટીમકારે કરેલાં સમાધાનાને ઉપસ્થિત થવાને અવકાશ જ પ્રાપ્ત થતા નથી; જો સગર્ શબ્દ વધારે ન હોય તેા ૮૮મા નબરના તિય "ચીમના સૂત્રમાં અને ૯૩મા નબરના નુષ્યઓના સૂત્રપાઠમાં કશો જ ફરક પડતો નથી. તિ"ચી અને મનુષ્યશ્રી અને એક ક્રાતિની જ થઈને ઊભી રહે અને એમ હાય તે ટીકાકારે તિષ યંત્રો સબંધી ૮૮મા સૂત્રમાં ક્રમ તિય ચઓને મેાક્ષસિદ્ધ થઈ જવાની આપત્તિ ગેમી કરીને તેનુ સમાધાન નથી સ" એથી નક્કી છે કે ૯૩મા સૂત્રમાં સંગર્ શબ્દ હોવા જ જોઈ એ, તેથી ગ્રેફ્ેસર હીરા
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ લાલજીએ આર વગેરેની પ્રતિમાં મળતા સમકાદિ-
ગામાદિ–સનવારંવાળે વિમા પન્નત્તા પર આ પાઠમાં સંસદ શબ્દનો ઉમેરો કરીને सम्मामिच्छाइट्ठि-असंजदासम्माइहि-संजदासंजद-संजदट्ठाणे णियमा पज्जत्तियाओ (Rા એવો પાઠ સાચો હોવાની ટિપણમાં સુચના કરી. આથી દિગંબર સમાજના કદર વર્ગમાં જબરજસ્ત ખળભળાટ પેદા થયો કે “પ્રો. હીરાલાલજી દિગંબર જૈન હેવા છતાં પણ દિગંબર સંપ્રદાયને મૂલેછેદ કરી રહ્યા છે. એ વિષે ખૂબ લખાણ સામસામાં લખાયાં, પુસ્તિકાઓ પણ પ્રગટ થઈ.
છેવટે શ્રીહીરાલાલજીના પક્ષ તરફથી સુડબદ્રીની જે પ્રતિ ઉપરથી ધવલની પ્રતિલિપિ લખાઈને ગુપ્તપણે બહાર આવી હતી અને તેના ઉપરથી બીજી સાક્ષાત યા પરંપરાએ નકલો તૈયાર થઈ હતી તે મૂળ પ્રતિને જ તપાસવાનો નિર્ણય થયો. મુબદ્રીમાં તાપત્ર પર લખાયેલી ધવલગ્રંથની બે પ્રતિઓ છે. તેમાં એકમાં આ ૯૩ મા સત્રવાળું પાનું જ ગૂમ ગઈ ગયું છે. એટલે એ પડત પ્રતિને આધારે કરશે નિર્ણય થઈ શકે નહીં. પણ જે બીજી પ્રતિ હતી તે સંપૂર્ણ હતી, અને તેમાં ચંદ્ર શબ્દ પણ નીકળ્યો. એટલે હીરાલાલજીના પક્ષના હર્ષનો કોઈ પાર જ ન રહ્યો. હીરાલાલજીની જે ધારણુ હતી તે સર્વથા સાચી ઠરી. આથી વિરોધીઓના હાથ નીચા પડ્યા. તે પણ તેમણે યેન કેન પ્રકારે પિતાને પ્રચાર ચાલુ રાખે. આમાં મેરેના ગામના દિગંબર વિદ્યાલયના પંડિત મકખનલાલજી વિરોધીઓમાં અગ્રેસર હતા. તેમણે વર્તમાન દિગંબર પરંપરાના આચાર્ય શ્રી શાંતિસાગરસૂરિ આ વિવાદને જે ચુકાદો આપે તે સ્વીકારવાની ભાવિક જનતા પાસે વાત રજુ કરી. ઘણું ચે સારા સારા સમજુ માણસ આની વિરુદ્ધમાં હતા કે જે આ શ્રી શાંતિસાગરસૂરિજીને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન જ નથી તેમને ચુકાદો માન્ય શી રીતે રાખી શકાય ? તેમણે શાંતિસાગરજીને કહ્યું પણું ખરું કે “સાહેબ! આમાં આપે પાવાની જરૂર નથી’ પણ આથી વાત છેડી જ અટકવાની હતી? આ૦ શ્રી શાંતિસાગર દિગંબર સંપ્રદાયના અતિશય કદ્દર પક્ષપાતી છે. એમને જરા પણ ઉદારતા ખપતી નથી. અને શ્વેતાંબર સંપ્રદાય ઉપર ખૂબ સૂગ ધરાવનારા છે.
પૂજ્યપાદ સ્વર્ગવાસી આગાહારક આચાર્ય પ્રવર શ્રી ૧૦૦૮ સાગરાનંદસુરીવરજી મહારાજે જે સુરતમાં તામ્રપત્ર ઉપર આમ કોતરાવ્યાં તે જોઈને તે પહતિએ દિગંબર સંપ્રદાયના ગ્રંથોને તામ્રપત્ર ઉપર કાતરાવવાની દિગંબર સમાજને ઈચ્છા થઈ આવી છે. એટલે કે તરતી વખતે સત શબ્દ રાખવે કે કેમ એ નિર્ણય કર્યા સિવાય ટકા જ ન હતો.
ગજપથ તીર્થમાં મળેલ દિગંબર જૈનવાણી જીર્ણોદ્ધારક સંસ્થાની વાર્ષિક સભામાં આચાર્ય શાંતિસાગરજીએ—માત્ર પિતાને વધું આવે છે તે કારણે—ાર શબ્દને
૩. આ જોતાં એક અનુમાનને અવકાશ છે કે જે દિગંબર પંડિતે મુડબદ્રીની મૂલ કાતડી પ્રતિ ઉપરથી દેવનાગરીમાં પ્રતિલિપિ કરી હતી. તેમણે જ સંગર શબ્દથી દિગંબર પરંપરાની ચીમુક્તિની માન્યતામાં વિરોધ આવશે એવા ડરથી પ્રતિલિપિ (નકલ) કરતાં સંગર શબ્દ કાઢી નાખ્યો હોય એ પણ બનાવાય છે. કારણ કે આદર્શ ભૂત મૂવ કાની પ્રતિમાં સંગ્રહ શબ્દ હતો જ,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]. દિગંબર જેને અને સંજક શબ્દ [૧૮૫ ધવલસિહાંત ગ્રંથમાંથી રદ કરવાનું જાહેર કરીને જેનપરંપરાની એક ઉત્તમોત્તમ પ્રણવિકાને વિનાશ કર્યો છે. જેનપરંપરા સૂત્રમાં એક અક્ષર પણ ફેરવવામાં મહાપાપ માને છે. જે પિતાને ન ફાવે તેથી સૌ કોઈ આમ કરવા લાગી જાય તે શાસ્ત્રોને વિનાશ જ થઈ જાય. પૂર્વાચાર્યોએ દેશકાળને અનુસરીને કેટલાક આચારમાં ફેરફાર કર્યો છે છતાં શ્વેતાંબર સમાજે કયારે ય ગ્રંથોના એક પણ અક્ષરને ફેરફાર કર્યો નથી આથી તો તાંબાનું જે કહેવું છે કે “દિગંબરેએ પિતાને વસ્ત્ર અને સ્ત્રીમુક્તિ આદિની વાતો નડતી હોવાથી જ આચારાંગાદિ આગમ ગ્રંથે વિદ્યમાન હોવા છતાં પણ નષ્ટ થઈ ગયાં છે' એમ કહીને–વિદાયગીરી આપી છે, અને તત્વાર્થસૂત્રમાં પણ આવી જ કારણોથી કેટલાંક સમાં ફેરફાર કર્યો છે, એ વાત આજના દિગબર ભાઈઓની પ્રવૃત્તિ જોતાં સાચી જ કરીને ઊભી રહે છે. सं. २००६, ज्येष्ठशुक्ल प्रतिपदा
। मुनिराज श्रीभुवनविजयान्तेवासी
) श्रीभद्रावती पार्श्वनाथतीर्थ, ૪. વા (નિઝા-જતા, મણક) ) मुनि जम्बूविजय
જનધર્મ વિષે અભિપ્રાય
કોઈ પણ ધર્મનું સમગ્ર સ્વરૂપ એક જ વ્યક્તિની પ્રતિભામાંથી પ્રગટ થતું નથી પણ મહાન વ્યક્તિઓની પ્રતિભા મળીને એનું સ્વરૂપ બંધાય છે, અને તેમાં પણ દેશ, ફાળ અને દ્રષ્ટાની બુદ્ધિ તથા સ્વભાવ અનુસાર ધર્મનાં જુદાં જુદાં ત ઉપર વધારે ઓછો ભાર મુકાય છે, પરંતુ આમ એક જ વ્યકિતની પ્રતિભામાં આવેલો ધર્મ એ જ ધર્મનું સર્મગ્ર સ્વરૂપ એ આગ્રહ રાખે એ સાંકા મનની અને અયથાર્થ દષ્ટિની નિશાની છે. આ ફિલિત સિદ્ધાંતના મૂળમાં રહેલું Relativity યાને સાપેક્ષ અનેકાંતવાદનું સત્ય કઈ પણ ધર્મ વિશેષમાં (એક અમુક ધર્મમાં ) ભાર દઈને સમજાવવામાં આવ્યું હેય તો તે જૈનધર્મ છે.
ડો. આનંદશંકર ધ્રુવ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતિહાસના અજવાળે
[૭]
લેખક : શ્રીયુત મેહનલાલ દીપચર ચોકસી જૈનધર્મના ગ્રંથમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવના વિહારવર્ણન પ્રસંગમાં તક્ષ શિલા એ તેમના બીજા પુત્ર બાહુબલિની રાજધાનીનું રિદ્ધિસિદ્ધિસંપન્ન પાટનગર હતું એ ઉલેખ સપડે છે. વળી ભગવંતના પ્રત્યક્ષ દર્શન ન થઈ શકવાથી બાહુબલિએ તીર્થપતિ જે સ્થાને કાર્યોત્સર્ગ મુદ્રામાં ઊભા હતા અને રેતીમાં પગની રેખાઓ આલેખાઈ હતી તે સ્થાને ધર્મચક્રની સ્થાપના કરી એ સ્પષ્ટ નિર્દેશ પ્રાપ્ત થાય છે. સમયના વહેણમાં શરૂઆતના આ બીજમાંથી આજની નમાજ પદ્ધતિનાં સર્જન થયાં છે. એવું કેટલાક પુરાતત્વ વિદોનું મંતવ્ય છે. એના ઊંડાણમાં ન ઊતરતાં એટલું જેવું પર્યાપ્ત છે કે-તક્ષશિલાની પ્રાચીનતાને રવીકાર ઇતિહાસકારોએ મુકતયે કર્યો છે. એટલું જ નહીં પણ એને સત્ય ઠરાવતા સંખ્યાબંધ પુરાવા આજે કરાયેલા ખેદકામમાંથી મળી આવ્યા છે. વિન્સેટ સ્મિથ સાહેબ લખે છે કે-
Taxila, now represented by miles of ruins to the northwest of Rawalpindi, and the south-east of Hasan Abdal, was then cne of the greatest cities of the east, and was famous as the principal seat of Hindu learning in Northern India, to which scholars of all classes floked for instruction, especially in the medical sciences.
ભાવાર્થ-તક્ષશિલાનું વર્તમાન સ્વરૂપ રાવલપીંડીની ઉત્તર-પશ્ચિમ અને હસન અબદાલની દક્ષિણ-પૂર્વમાં પથરાયેલા માઈભરના ખંડિયેરમાં સમાય છે. એક કાળે પૂર્વ દેશનું અર્થાત ભારતનું એ મોટા શહેરમાંનું એક હતું અને ઉત્તર પ્રદેશમાં હિંદુવિદ્યાના પ્રખ્યાત ધામ તરીકે એ ગણાતું. ત્યાં જુદા જુદા પ્રદેશમાંથી દરેક વર્ગમાંથી વિદ્યાથીઓ આવતા અને અભ્યાસ કરતા. ત્યાં મુખ્યત્વે વૈદ્યકશાસ્ત્રને અભ્યાસ અગ્રપદે હતા.
આ સંબંધમાં મિ. કનિંગહામ આદિના હેવાલો પરથી કેટલીક વધુ માહિતી પ્રાપ્ત થાય છે. સંસ્કૃત પ્રાકૃત કિંવા પાલીમાં Takshasila and Takkasila નામો જણાય છે. એના ઉપરથી Taxila નામ ગ્રીકે અને રોમનોએ આપેલું છે. ખંડિયેર જોતાં એ બૌદ્ધધર્મની સંસ્કૃતિને મળતાં આવે છે પણ અભ્યાસ કરતાં જણાયું છે કે બૌદ્ધ ધર્મના પહેલાંના કાળનાં પણ કેટલીક ખંડિયેરે છે; એ ઉપરથી ત્યાં ભારતની બૌદ્ધ સંસ્કૃતિ સિવાયની અન્ય સંસ્કૃતિઓ કાલી હશે. એમ લાગ્યા વિના રહેતું નથી. ચીની મુસાફર
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
** હું ]
ઇતિહાસના અજવાળે
[ ૧૨૭
હ્યુએનસંગ હિંદમાં આળ્યા ત્યારે અર્થાત્ ઈસુના સાતમા સૈકામાં અહીં બૌદ્ધ સંસ્કૃતિ લગ ભગ નષ્ટ થઈ હતી એમ તે પેાતાના લખાણુમાં નોંધ છે. વિશેષમાં કહે છે કે એ કાળે આ સ્થાન કાશ્મીર રાજ્યનું ખડયું હતું. ખીજી તેધા કહે છે તે મુજબ તમિલા શહેર ઇસુ પૂર્વના પ્રથમ સૈકામાં અતિ મહત્ત્વનું શહેર ગણાતું અને સત્રપ (Liaka ) લીકની ત્યાં રાજધાની હતી. જાતક કથાઓમાં તક્ષશિલા વિદ્યાધામ તરીકે વારવાર નજરે પડે છે, આ બધાના સાર તારવતાં તક્ષશિલા એ ભારતનું પ્રાચીન અને મહત્ત્વનું શહેર હતું અને અધના નાલ’દા વિદ્યાપીઠની માફક વિદ્યાધામ તરીકે એની ખ્યાતિ દેશદેશ પ્રસરેલી હતી એ નિઃસ વાત છે.
ચંદ્રગુપ્ત મૌર્યના સંબંધમાં વિચારતા પહેલાં અહીં તતિશયાની વાત વિચારીએ એ સહેતુક છે. એક તે આ લખાણથી બતાવવું છે કે ભારતવષ'ની મુખ્ય બે 'સ્કૃતિએ(૧) શ્રમણુ અને (૨) બ્રાહ્મણુ અને સરલતાથી જાણી શકાય એ કારણે શ્રમણુના એ પ્રકારમાં એક જૈનધર્મની અને બીજી બૌદ્ધમની. સમગ્રરીતે એ ત્રણેના સબધ પ્રાચીન સ્થાને। સાથે ઓછાવત્તા પ્રમાણુમાં સોંકળાયે છે. એ જુદા જુદા સ્થાનેથી જે નોંધા ઉપલબ્ધ થાય છે એ પરથી દીવા જેવું ચોખુ છે અને શોષખાળ આગળ વધતાં જે પુરાત્રા હાથ પર ચડે છે એ ઉપરથી સહજપણે સાબિત કરી શકાય તેવું છે. એ ઉપરાંત ચંદ્રગુપ્ત મૌયની રાજ્ય સ્થાપનામાં જે વ્યક્તિએ અગ્રભાગ ભજવ્યા છે એ ચાણુષ મંત્રી આ તસયેિલા વિદ્યાપીફમાં ભણેલા છે. અડી' અધ્યયનમાં સર્વ પ્રકારની વિદ્યાઓને અને કળાઓને સ્થાન હતું એ પશુ સમજાય તેવું છે. માત્ર વૈંકયામ નડ્ડાનું. અલબત્ત, અધ્યાત્મ શાસ્ત્ર લઈએ કે વ્યહારમાં ગરે પગલે જેની જરૂર પડે છે એ અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આહિતી વાત કરીએ વા રાજનીતિ અને યુદ્ભકળા વિશે વિચારીએ પણ એ બધાની સાથે વૈદકશાસ્રના કાનૂને મુક અો સકળાયેલા રહેવાના. કારણ, શરીરને જ્યારે ધર્મ સાધનામાં આવસ્યક અમ ગણુામાં આવ્યું છે ત્યારે સસારની અન્ય સિદ્ધિઓમાં એ શરીર સ્વક્ષ્મ-તદુરસ્ત અને દૃઢ રહે એ સારું પાળવાના જુ દા જુદા નિયમેાની વાત જરૂરી લેખાય જ.
એક વધુ વાત જોઈ આમળ વધીએ. ઈતિહાસકારના ઉલ્લેખમાં · All classes * શબ્દ વપરાયા છે અને એના અર્થ એટલે જ કે આ નાના અયનમાં વસેને સ્થાન નહોતુ. ગમે તે વણુતા જિજ્ઞાસુ હોય, પણ તે અડી' આવી અધ્યયન કરે એ માટે અને હરેક પ્રકારે છૂટ હતી. વળી બ્રાહ્મણુ કહેવા માત્રથી તે વૈદિક મતને અનુયાયી હોય એમ પણ માનવાનુ' નથી. જન્મ આશ્રયી ચણ 'તું' નામ અપાતું ખાી ધમ પાત્રન માં તા દરેક વ્યક્તિ સ્વતંત્ર હતી. એ કારણે બ્રાહ્મણ વધુમાં જન્મેલ વ્યક્તિ જૈનધમ આચરતી જોવાય છે અને ક્ષત્રિય વંશ છતાં એના ધર્મમાં અને દૈનિક જીવનમાં જીડી જ વાત દૃષ્ટિગોચર થાય છે. તક્ષશિલામાં અયનકાળે ચડ્ડી માતા અને ચોસર પિતાના બાળક વિષ્ણુગુપ્ત તરીકે ઓળખાતા. જન્મ નામ ચોનક હતું. આમ છતાં એણે જે રીતે જીવન વીતાવ્યુ અને પેાતાની શક્તિ જે રીતે ફારવી ખાવી એવા ફળરૂપે ચાણસ્ ’ તરીકે એ મશહૂર થયા.
×
Patliputra the impirial capital which had been founded in
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ the fifth century B. C. stood in the tongue of land formed by the Confluecnce of the Son (iddel) with the Ganges (**) on the northern bank of the formes and a few miles distant from the later.
The ancient city which lies buried below its modern successor, was like it, a long, narrow parallelogram, measuring about nine miles in length and a mile and a half in breadth. It was difended by a massiva timber palisade pierced by sixty four gates, crowned by five hundred and seventy towers, and protected externally by a broad and deep mbat, filled from the waters of the Son. (સેન સરિતા )
ઈતિહાસકાર ઉપરના ફકરામાં ઈસુ પૂર્વેના પાંચમાં સકામાં પાટલીપુત્રને વિસ્તાર વર્ણવે છે અને પછી આ પ્રાચીન શહેર મૂળ કથા હતું એની લંબાઈ-પહોળાઈ કેટલી હતી અને એને કેટલા દરવાજા હતા તેમજ લડાઈના એ કાળમાં એની મજબૂતી કેવા પ્રકારની હતી તે દર્શાવે છે. એથી આગળ વધતાં મહેલ, દરબાર આદિનાં વર્ણન કરતા કરાઓ છે. એ અંગેનું લંબાણ ન કરતાં જે એક વાત અખે ચડે છે તે એ છે કેનગરની સ્થાપના અશાશ્રીના પુત્ર ઉદાયીના હાથે થયેલી છે અને એ પછી ત્યાં નંદવંશનો રાજાઓએ રાજ્ય કર્યું છે. બાંધણીમાં સાગના લાકડાં જ મોટા ભાગે વપરાય હતાં એવી નધિ પ્રાપ્ત થાય છે, જે રાજગૃહ-મગધનું ભગવત મહાવીરદેવના સમયનું પાટનગર લાકડાનું મકાનવાળું હતું અને એક વાર ત્યાં મોટી કામ લાગી હતી એવું જૈન સાહિત્યમાં વર્ણન આવે છે તેને મળતું હાઈ, પાટલીપુત્રમાં પણ એનું અનુકરણું થયેલું છે એમ પુરવાર કરે છે. વિશેષમાં આ જાતની સંપત્તિ જમાવવામાં જે ધણી રાજાઓએ જે ભાગ જન્મે છે અને પ્રધાનપદ ભોગવતા શકાસ જેવા પ્રશાસંપન્ન રાજા નિષ્ણુતાએ જે દીર્ધદષ્ટિથી કામ લીધું છે એના પણ સુતરાં દર્શન થાય છે. વૈદિક ગ્રંથો અને પુરાણ નંદરાજાએ તેમજ ચંદ્રગુપ્ત મૌર્ય તરફ જે ઉપેક્ષાવૃત્તિ દાખવે છે અને જે ઉખે કરે છે એ ઉપરથી પણ તેઓ જૈન ધર્મના અનુયાયી હતા એ સાબિત થાય છે. ઈતિહાસના અંકાડા મેળવતાં દીવા જેવું જણાય છે કે છે નંદ વહેમી અને લોભી હતો. એણે શકદાસ જેવા બુદ્ધિશાળી મંત્રીની સહાય ગુમાવી અને પિતાની જાતે પોતાનો નાશ નેતી. મૌર્યવંશમા ભાદ્ય સ્થાપક ચંદ્રગુપ્ત માટે જેમ, બૌદ્ધ
અને વેદિક ગ્રંથમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ છે. ઈતિહાસકાર એ સર્વનું તારણ કરી જે સાર તારવે છે એ બતાવે છે કે તે ઊંચા ખમીરને અને પરાક્રમશાળી રાજા હતો. એમાં જૈનધમાં ચાણુકા જેવા દક્ષ સલાહકારનો સાથ મળ્યો. એ વાસુદેવ, બળદેવ જેવી જાલ પ્રજામાં છેલ્લા બંદ રાજવી સામે જે પ્રકોપ જન્મ્યો હતો તે શમા અને મૌર્ય વંસના રાજ્યના પાયે એવી રીતે નાંખ્યો કે જેની ધ ઇતિહાસકારોને સુવર્ણાક્ષર લેવી પડી. એલેકઝાંડરની સવારીથી હિંદમાં જે કંઈ ખાનાખરાબી થઈ હતી અને પ્રજામાં કંઈક
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતિહાસના અજવાળે
[૧૮૯ નિરાશા ઉદ્દભવી હતી તે ઉપરોકત જેટલીએ વપરાક્રમથી ભૂસી નાંખી. આ રવા સ્મિથ સાહેબના શબ્દો
No Indian author, Hindu, Buddhist or Jain makes even the the faintest allusion to Alexander or lies deeds.
ચાણક્ય મંત્રી જૈનધમી હતો એટલે રાજવી ચંદ્રગુપ્ત પર એના આચરણની છાયો પડે જ. દરમિયાન દેશમાં મેટે દુકાળ પડ્યો. એ વેળા રાજવીના રસવતી ગૃહમાંથી બે સાધુઓ મંત્ર શક્તિથી આહાર કરી જતાં તે વાત ચાણકયના જાણવામાં આવી અને ત્યાર પછી જેનધર્મમાં જેમનું સ્થાન આજે છે એવા ચૌદપૂવી આચાર્ય મહારાજ શ્રીભદ્રબાહુસ્વામીનાં પ્રજાકલ્યાણ અર્થેના સલાહ સૂચનો આ યુગલને મળતાં રહ્યાં. રાજવીને પરિચય ગુરુદેવ સાથે વધતે જ ગયા. એથી જૈનધર્મના ઉમદા સંસ્કાર રાજવીના કુટુંબ પર્યત પહેચ્યા. દિગંબર ગ્રંથે.ની નધિ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય પિતાને અંતિમકાળ ગુરુદેવ ભદ્રબાહુના સહવાસમાં દક્ષિણમાં ગાળ્યો. ચંદ્રગિરિ ટેકરી પરનું સ્થાપત્ય એની સાક્ષી છે. પિતાની પાટે સ્થૂલભદ્રજીને સ્થાપી શ્રીભદ્રબાહસ્વામી દક્ષિણ તરફ વિચર્યા અને ત્યાં કાળધર્મ પામ્યા એવી નેધ વેતાંબર ગ્રંથમાં મળે છે.
મિ. વિન્સેન્ટ આ બધી બાબત નધિતા નથી પણ બીજા અંગ્રેજ લેખકેએ અને ભારતના પુરાતત્વ નિષ્ણાતોએ એ હકીકત જુદી જુદી રીતે કરી છે એટલે એમાં શંકા ધરવા પણું નથી. બાકી નિગ્ન નેધ ચંદ્રગુપ્તની શક્તિમતાના સમળ પુરાવારૂપ છે.
Chandragupta ascended the throne at an early age...... In this brief space of life he did much. The expulsion of the Macedonian garrisons, the decisive repulse of Selukos the Conqueror, the subjugation of at least all Northern India from sea to sea the formation of a gigantic army, and the thorough organization of the civil government of a vast empire were no mean achievements.
[ અપૂર્ણ ]
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુમ્મુણિય ચરિઅ યાને કુમુણિચરિઅ (૫)
[દ્વિમુનિચરિત ]
લેખક : પ્રે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
અત્યાર સુધીમાં જેટલા ગ્રન્થા રચાયા છે એમાંથી આપણે કેટલાયે અન્યા વિષે અનાત છીએ. આપણા ભડારામાંની હાથાથીઓનાં સમીક્ષાત્મક અને વર્ષોંનાત્મક સૂચીપા તૈયાર થાય તાપણુ જે જે ગ્રંથાતી હાથાથી ભાગ્યે જ વિદ્યમાન હોય તેની માહિતી તા ઉપલબ્ધ સાહિત્યના વિશિષ્ટ અભ્યાસથી જ મળે ને? પ્રસ્તુતમાં આવા એક ગ્રંથ વિષે હુ' અહી લધુ લેખ લખું' છું,
૯૮ ગાથાની ધમ્માવએસમાલા
ઉપર જયસિંહસૂરિએ વિ.સ. ૯૧૫માં મુખ્યતયા પાર્ધમાં—જઈશુ મરડ્ડીમાં વિવરણ રચ્યું છે અને એમાં અનેક કથા આપી છે. આ વિવરણુ મૂળ સહિત મયે વષે સંઘી જૈન ગ્રન્થમાલામાં છપાયું છે, આ આવૃત્તિનાં પૃ. ૧૦૮, ૧૩૨ અને ૧૭૮માં અનુક્રમે હુમ્મુણિયરિગ્ઝ, અને દુસુણચરિય દુમણિચરિઅ ને ઉલ્લેખ છે.
એવી રીતે પૂ. ૧૨૮ તે ૧૫૧માં દ્વિષુનિચરિત એ થા જે વિવરણમાં છે તેમાં પાય નામ અને સંસ્કૃત અને આમ નામ હાય તે સ્વાભાવિક છે.
નામના ઉલ્લેખ છે. પાકિ કથાઓમાં સંસ્કૃત નામ છે,
આ વિચારતાં આ તમામ ઉલ્લેખા એક જ કૃતિને અંગે હાવાનુ જણાય છે, આ કૃતિ પ્રાકૃતમાં છે એમ એની પ્રસ્તાવના (રૃ, ૬) માં પં. લાલચન્દ્રે ત્યુ' છે, પણ એ માટે કાઈ આધાર સૂચબ્યા નથી.
પ્રસ્તુત કૃતિની જે ભિન્ન ભિન્ન સ્થળે વિવરણમાં ભલામણુ કરાઈ છે તે ઉપરથી આ કૃતિના વિષયની ઝાંખી થઈ શકે છે. દા. ત. એમાં આયરક્ષિતસૂરિનુ સવિસ્તર આખ્યાનક છે (૫. ૧૦૮). વિશેષમાં એમાં માય વતુ વિસ્તારથી આખ્યાનક (પૃ. ૧૨૮), નાગલ–કથા વિસ્તૃતપણે (પૃ. ૧૩૨ ) તેમજ ધૃત-પુષ્યમિત્રનું અને વજ્ર-પૂષ્પમિત્રનુ (પૃ. ૧૫૧) પશુ છે. આ ઉપરાંત પરિગ્રહ એટલે શું એ ખાખતના દમ ખરીય મ’તથ્યની ચર્ચા છે (પૃ. ૧૭૮ ).
અહો જે ઉલ્લેખા છે તેમાં કાઈ પણ સ્થળે આ કૃતિના કર્તાનુ નામ નથી એટલે એવી સભાવના થઈ શકે કે એના કર્તા જયસિંહરિ જ હશે.
જિનરત્નકાશમાં આ કૃતિની નોંધ જણાતી નથી, તેમ છતાં આ કૃતિ કાઈક ભારમાં હ્રાય તા ના નહિ. આ કૃતિની પ્રાચીનતા અને મહત્તા નેતા એ માટે યોગ્ય તપાસ થવી ધરે. આશા છે કે સાહિત્યરસિકા આ કાર્ય હાથ ધરશે.
For Private And Personal Use Only
૧ કાઈ હાથપાયીમાં બે ચાર ગાથા વધારે પણ જોવાય છે.
૨. ગઢવીનું વર્ણીન કરતાં વિવસ્તુમાં આ ભાષાને અંગે ક્રાર્મિની અને અઢવીના પક્ષમાં પણ ચરિતાર્થ થનારાં વિશેષણા વપરાયાં છે.
"सललिपपय संचारा पयडियमयणा मुवण्णस्य गेला । भासा कामिणी य अडवीय देहति ॥ - ५.४
૩. આ સંબધાં એમને પૂછાવતાં એએ કહે છે કે “ પ્રાકૃત કથાઓમાં દુગુણિયરિગ તરીકેના નિર્દેશ જોતાં મારી આ માન્યતા થયેલી છે. નિવયુકારનું વલણૢ પ્રાકૃત ભાષા તરફ્ શ્વેતાં પણ તેવુ અનુમાન થાય છે.
33
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર–કિરણુવલી પ્રોજકઃ પૂજ્ય આચાર્ય શ્રીવિજયપધસૂરિજી
[ ક્રમાંકઃ ૧૭૪ થી ચાલુ) ૪૩ પ્રશ્ન–પહેલા સીમંધરસ્વામી તીર્થ કરના માતા પિતા વગેરેની બીના કેવા પ્રકારની છે?
ઉત્તર–૧. જંખતીપના મહાવિદેહ ક્ષેત્રમાં થયા. ૨. આઠમી પુષ્કલાવતી વિજયમાં વિચરે છે. ૩ મુંદરગિણી નગરીમાં જનમ્યાં, ૪ પિતાનું નામ-શ્રેયસ રાજા. ૫ માતાનું નામ સત્યકી રાણી. ૬ ઋષભનું લંછને. ૭ સ્ત્રીનું નામ રુકિમણી રાણી. ૮ શરીરનો વર્ણ સોના જે. ૯ શરીરનું પ્રમાણ પાંચસે ધનુષ્ય. ૧૦ આયુષ્યનું પ્રમાણ ચેરાસી લાખ પૂર્વ. ૧૧ તેમાં વીસ લાખ પૂર્વ સુધી કુવરપણે રહ્યા. ૧૨ સઠ લાખ પૂર્વ સુધી રાજ્ય ભોગવ્યું. ૧૩ એક લાખ પૂર્વ સુધી ચારિત્રપર્યાય. ૧૪ એકસો ક્રોક સાધુઓને પરિવાર, ૧૫ દશ લાખ કેવલી મુનિને પરિવાર જાણ. ૧૬ નામ-પહેલા વિહરમાન સીમંધરસ્વામી તીર્થંકર. આ રીતે સીમરસવામીના માતા પિતા વગેરેની બીના ટૂંકમાં જાણવા. ૪૩
જ પ્રશ્ન-બી વિહરમાન તીર્થકર શ્રીયુગધરસ્વામીના માતા પિતા વગરની બીના કઈ કઈ?
ઉત્તર–૧ અંબપના મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ્યા. ૨ નવમી વિપ્ર વિજયમાં વિચરે છે. ૩ જન્મભૂમિ વિજયાપુરી નગરી. ૪ પિતાનું નામ સુદઢ રાજા. ૫ માતાનું નામ સુતારા રાણી. ૬ હાથીનું લંછને. ૭ સ્ત્રીનું નામ પ્રિયમંગલા રાણી. ૮ નામ-શ્રીયુગમંધર સ્વામી. બાકીની બીના તેતાલીસમા પ્રશ્નમાં જણાવેલી સીમધરસ્વામીની બીના પ્રમાણે જાણવી. એટલે ૧ શરીરનો વર્ણ. ૨ શરીરનું પ્રમાણ. ૩ આયુષ્યનું પ્રમાણ. ૪ કુંવરપણાને કાળ. ૫ રાજ્યકાળ. ૬ દીક્ષા પર્યાય. આ સામાન્ય મુનિને પરિવાર. ૮ કેવલી મુનિને પરિવાર. આ આઠે બાબતો વીસ તીર્થંકરાની બાબતમાં સરખે સરખી સમજવી. ૪૪
૪૫ પ્રશ્ન-ત્રીજા વિહરમાને તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧ નામ બાહુસ્વામી તથા ૨ બહપના મહાવિદેહમાં થયા. ૩. ચોવીસમી વસ્ત્ર વિજયે વિચરે છે૪ જન્મભૂમિ સિમાપુરી નગરી. ૫ પિતાનું નામ સુગ્રીવ રાજા. ૬ માતાનું નામ વિજયા રાણી. ૭ હરણનું લંછન. ૮ સ્ત્રીનું નામ મેહની રાણી. બાકીની બીના પહેલા સીમંધરસ્વામીની માફક જાણવી. ૪૫
૪૬ પ્રશ્ન–ચેથા વિહરમાને તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ] શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ ઉત્તર–૧ નામ સુબાહસ્વામી તીર્થ કર. ૨ જંબદ્વીપના મહાવિદેહની. ૩ પચીસમી નલીનાવતી વિજયની. ૪ અયોધ્યા નગરીમાં જન્મ્યા. ૫ પિતાનું નામ નિષધ રાજા. ૬ માતાનું નામ ભૂવંદ રાણ. ૭ વાંદરાનું લંછન, ૮ સ્ત્રીનું નામ જિંપુરિસા રાણી. બાકીની બીના પહેલા તીર્થંકરની માફક જાણવી. ૪૬
૪૭ પ્રશ્ન–પાંચમા વિહરમાન તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? * ઉત્તર–૧ નામ સુજાતસ્વામી તીર્થકર. ૨. પૂર્વ ધાતકીખની. ૩ આઠમી પુષ્કલાવતી વિજયની. ૪ પંદરમી નગરીમાં જન્મ્યા. ૫ પિતાનું નામ દેવસેન રાજા. ૬ માતાનું નામ દેવસેના રાણી. છ સૂર્યનું લંછન, ૮ સ્ત્રીનું નામ જયસેના રાણી. બાકીની બીના પહેલા સીમંધરસ્વામીની માફક જાણવી. ૪૭
૪૮ પ્રશ્ન છઠ્ઠા વિહરમાન તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? .
ઉત્તર–૧ નામ-સ્વયંપ્રભસ્વામી તીર્થકર. ૨ પૂર્વ ધાતકીખંડની૩ નવમી વ, વિજયની. ૪ વિજયાપુરી નગરીમાં જન્મ્યાં. ૫ પિતાનું નામ-કીતિ જ રાજ. ૬ માતાનું નામ-મંગલા રાણી. ૭ ચંદ્રનું લંછન. ૮ રીનું નામ-પ્રિય સેના રાણું. બાકીની બીના પહેલા સીમંધરસ્વામીની માફક જાણવી. ૪૮
૪૯ પ્રશ્ન– સાતમા વિહરમાન તીર્થકરના માતા પિતા વગરની બીના કઈ કઈ?
ઉત્તર- ૧ નામ-અષભાનન તીર્થકર. ૨ પૂર્વ ધાતકીખંડની. ‘૩ વીસમી વત્સ વિજયની. ૪ સુસીમાપુરી નગરીમાં જમ્યા. ૫ પિતાનું નામ-કીર્તિધર રાજા. ૬ માતાનું નામ- વીરસેના રાણ. ૭ સિંહનું સંછને. ૮ સ્ત્રીનું નામ જમાવતી રાણી. બાકીની બીના પહેલા સીમંધરસ્વામીની માફક જાણવી. ૪૯
૫૦ પ્રશ્ન- આઠમા વિહરમાન તીર્થકરની માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર- ૧ નામ-અનંતવીર્યરવામા તકર. ૨ પૂર્વ ધાતકીખંડની. 8 પચીસમી નલીના વતી વિજ્યની. ૪ અયોધ્યા નગરીમાં જન્મ્યા. ૫ પિતાનું નામમેઘરથ રાજા. ૬ માતાનું નામ-મંગલાવતી રાણી. છ હાથીનું લંછન: ૮ પ્રીનું નામવિજયાવતી રાણી. બાકીની બીન સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૦
૫૧ પ્રશ્ન- નવમા વિહરમાન તીર્થકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર– ૧ નામ-સુરપ્રભ સ્વામી જતીર્થકર૨ પશ્ચિમ ઘાતકીખંડની. ૩ આઠમી પુલાવતી વિજયની. ૪ પુરગિણી નગરીમાં જનમ્યા. ૫ પિતાનું નામવિજ્ય રાજા. ૬ માતાનું નામ-વિજયા રાણી. ૭ ચંદ્રનું લંછન. ૮ સ્ત્રીનું નામનંદસેના રાણ. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. પ૧
પર પ્રશ્ન– દશામા વિહરમાન તાધારના માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર– ૧ નામ-વિશાલભસ્વામી તીર્થકર. ૨ પશ્ચિમ ધાતકીખંડની. ૩ નવમી વ... વિજયની. ૪ વિજયાપુરી નગરીમાં જન્મ્યા. ૫ પિતાનું નામ શ્રીનાગ રાજ. ૬ માતાનું નામ-ભદ્વારાણ. ૭ સૂર્યનું લંછન. ૮ સ્ત્રીનું નામ-વિમલી રાણ. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. પર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિના વિ. સ. ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીના
છ વર્ષનો હિસાબ
અખિલ ભારતવષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમ્મેલન સસ્થાપિત શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિના વિ. સ. ૧૯૯૭, ૧૯૯૮ અને ૧૯૯૯નાં ત્રણ વર્ષના હિંસામ શ્રી જૈન સત્ય પ્રયાશ ' ના હુમા વર્ષના ૭મા અંકમાં– ક્રમાંક ૧૦૩માં-પ્રગટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનાં વિ. સ. ૨૦૦૦થી ૨૦૦૫ સુધીનાં છ વર્ષના હિસાબ અહી રજુ કરવામાં આવે છે.
C
,
આ છ વર્ષોંની પહેલાંનાં ૩-૪ વર્ષીની જેમ, આ બધાં વર્ષો પશુ યુદ્ધ અને યુદ્ધોત્તરકાલીન કારમી મેધવારીનાં જ વર્ષો હતાં. તેથી સમિતિના સંચાલનમાં, ખૂબ કરકસર કરવા છતાં, વિશેષ ખચ' કરવા પડ્યો છે. આ સાથેના હિસાબ ઉપરથી જોઈ શકાશે કે સમિતિને વાર્ષિક ત્રણ હજાર રૂપિયા જેટલું ખર્ચ ઉઠાવવું પડ્યું છે.
આ સમિતિ અને માસિક એ જૈન સ’ધનાં જ અંગ છે; એટલે એને જોઈતી મદદ જૈન સંઘ તરફથી યથાસમય મળતી રહે છે. ગત ૧૫ વર્ષ દરમ્યાન સમિતિ અને માણિકનું કાર્ય આર્થિક રીતે જરા પણ અટકી નથી પડ્યું એ જેટલું સાચું છે, તેની સાથે સાથે, પોતાની આર્થિક મર્યાદાના કારણે, સમિતિને પોતાના ઢા ક્ષેત્રને મર્યાદિત રાખવું પડ્યુ છે, ઉપરાંત સમિતિ પાસે કાઈ સ્થાયી ભઢાળ લેગુ થઈ શકયું નથી, એ પણ એટલું જ સાચુ' છે. છતાં આ બધાં વર્ષો દરમ્યાન પૂજ્ય શ્રમણુસમુદાય સહિત સમસ્ત જૈન સથે સમિતિ અને માસિક પ્રત્યે જે મમતા અને પ્રેમ દાખવ્યાં છે તે ઉત્સાહ પ્રેરે તેવાં છે. અમે સમિતિને મદદ કરવાની પ્રેરણા આપનાર પૂજ્ય શ્રમણુસમુદાય અને મદદ માપના સગૃહસ્થા, સધા અને સસ્થાઓના આભાર માનીએ છીએ; અને ભવિષ્યમાં પણ તેમના આવા જ સહકાર અમને મળતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. આ વર્ષો દરમ્યાન સમિતિની કાર્યવાહક કમીટીના એક આગેવાન સભ્ય અને સમિતિના કાર્યમાં પૂરેપૂરા સહકાર અને પ્રેરણા આપનાર શેઠશ્રી પ્રતાપસિંહ માહાલાલભાઈના અવસાનથી સમિતિને એક ભાર માટ આવી પડી છે.
વિ. સં. ૨૦૦૦ની સાલમાં ક્રમાંક ૧૦૦: ‘વિક્રમ વિશેષાંક’ તરીકે પ્રગટ કર્યા પછી, અમે આર્થિક મર્યાઠાના કારણે કાઈ પણ વિશેષાંક પ્રગટ કરી શકયા નથી. આ માટે ઘટતી મદદ મળે તેા, આગલા વિશેષાંકાના અનુસંધાનમાં, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમથદ્રાચાય પછીના જૈન ઇતિહાસને રજી કરતા વિશેષાંકી પ્રગટ કરવાની અમારી ઉમેદ છે. અમારી આ મેઢ પાર પાડવાની વિનંતી સાથે અમે અમારું આ નિવેદન પૂરું કરીએ’ છીએ. —વ્યવસ્થાપ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને સં. ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીનાં છ વર્ષને આવક–ખર્ચને હિસાબ આવક
ખર્ચ
ર૦૩૪૩-૪-૯ છ વર્ષ દરમ્યાન થયેલ ૧૮૦૧૯-૧૨-૯ છ વર્ષ દરમ્યાન થયેલ નીચે મુજબ આવક
નીચે મુજબ ખર્ચ ૧૬૫૪૩-૪-૦ જુદા જુદા
૫૪૩–૧૨–૦ છપામણી ખ. ખા.
૫૩૯૦-૦-૦ પગાર ખ. ખા. સંધ, સદગૃહસ્થ કે
૫૧૬૦-૧૩-૦ કાગળ ખ ખા. સંસ્થાઓ તરફથી
૧૧૬-૧૨-૦ માઈન્ડીંગ ખ. ખા, મળેલી મદદ (જુઓ
૬૬૫–૯–૩ ટપાલ ખ, ખા. આ સાથેની યાદી).
૧૫૨-૧૫-૭ પરચૂરણું ખ. મા.
૧૧૦-૦–૦ વહેંચામણી ખ. ખાં, ૩૪૨૪-૮-૦ શ્રી જૈન સત્ય
૮૯-૧૫-૦ સ્ટેશનરી ખ. ખા. પ્રકાશના લવાજમના
૪૧-૮-૬ કમીશન ખ, ખાં. તથા જાના અકીના.
૨-૨–૦ બ્લેકચિત્ર . ખા.
૨૫-૦—૦ પુસ્તક ખ. ખા. ૩૭૫-૮-૯ શેરેના વ્યાજના
૪-૫-૦ મુસાફરી ખ. ખાં. ૨૦૩૪૩-૪
૧૮૦૧૯-૧૧-૦. ર૩ર૩-૯-૦ વર્ષ આખરે વધારે, સરવૈયામાં નિભાવ ફ. ખા. જમે.
૨૦૩૪૩-૪-૯ સંવત ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીનાં છ વર્ષનું સરવૈયું
૫૦૮૨-૧૨-૩ શ્રી નિભાવ ફડ ખાતે ર૭૫૯૩-ક સં. ૧૯૯૯ની સાલ
આખર બાકી. ૨૩૨૩–૯–૦ ક. ૨૦૦૫ની સાલ આખરના વધારાને ઉમેરે.
૫૦૮૨–૧૨૭
૩૯૧૨-૪૦ મૂડીના રેકાણુ ખાતે ૧૧૯૬-૦-૦ બેચરદાસ મિલના મેક
રન્સ શેશ નંગ ૧૦, ૧૧૧૧-૦-૦ ભારત સૂર્યોદય મિલના
શરે નંગ ૧૧, ૧૪–૪-૦ ભરતખંડ ટેકસટાઈલ
મિલના પ્રેફરન્સ શેર
નંગ ૨૦ ૫૫૮-૦-૦ સારંગપુર કાટનમિલના
પ્રેફરન્સ શેરો નંગ ૧૧
૩૯૧-૪-૦ ૧૧૭૩-૯-૩ સં. ૨૦૦૫ની સાલ આખરે
રેડ સીલક
૫૭૮૧-૧૨-૨
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ સત્યપ્રકાશક સમિતિને છ વર્ષનો હિસાબ [ ૧૫
અંક ૯ વિ. સં. ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીની સાલ્માં નિભાવ ફંડમાં મદદ
આપનારાની યાદી ૧૫૦) શેઠ જમનાભાઈ ભગુભાઈ અમદાવાદ ૨૯) શ્રાવિકા ઉપાશ્રય
મહેસાણા ૬૦૦) ,, ચમનલાલ લાલભાઈ , ૮૬) જૈન સંધ
બોરસદ ૫૦૫) જેન સોસાયટી જૈન સંધ , (૨) શેઠ પદમચંદજી સંપતલાલજી અમદાવાદ ૫૦૦) શ્રીગેડીજી જૈન ઉપાશ્રય મુંબઈ ૭૫) વાવી જૈન સંધ
ભાવનર ૪૨૯) શેઠ મૂલચંદ બુલાખીદાસ , ૭૧) જૈન પંચ મહાજન વાપી ૪૦૦) શ્રી જૈન વિદ્યા શાળા અમદાવાદ ૬૪) જૈન સંઘ
લુણાવાડા ૩૭૮) શ્રી લાલબાગ જૈન ઉપાશ્રય મુંબઈ
દહેગામ ૨૮૦) જેન સંધ સમરત મહાસમુંદ
૬૬) નગીનદાસ હેલ [ સં૫] પાટણ ૨૫૩) પાંજરાપોળ જૈન ઉપાશ્રય અમદાવાદ, પા જૈન સંધ
મોરબી ૨૨૨) તપગચ્છ અમર જેનશાળા ખંભાત
નંદરબાર
* જવાલ. ૨૦૯) લુણાવાડા બેટી પળ
૬૦) જૈન મહાજનની પેઢી જૈન ઉપાશ્રય
ઉંઝા અમદાવાદ
૫૫) શેઠ મોહનલાલ લીલાધાર અમદાવાદ ૨૦૧) નાગજી ભૂદરની પાળ
૫૫) , મણિલાલ રતનચંદ જૈન ઉપાશ્રય
અમદાવાદ
૫૫) , ભોગીલાલ ચુનીલાલ ૨૦૦) તપગચ્છ જૈન સંધ કલકત્તા
નવસારી ૨૦) જૈન પંચ મહાજન
૫૫) જૈન સંધ
રામસેન ૧૫૩) શેઠ રતિલાલ વર્ધમાન વઢવાણ કેમ્પ
૫૩) , , ૧૫૦) ઉજમફઈની ધર્મશાળા અમદાવાદ
૫૧) શેઠ પિપટલાલ ચુનીલાલ અમદાવાદ ૧૫) જૈન સંધ
શિવગંજ
૫૧) , પ્રેમચંદ બાલાભાઈ
૫૧) , સુરેન્દ્રભાઈ કાલિદાસ ૧૩૩) મારવાડી કમીટિ મસ્કતી
, મારકીટ
અમદાવાદ
૫૧) વાડીલાલ છગનલાલ ૧૩૦) હરજી જૈન જ્ઞાનશાળા જામનગર
૫૧) શાંતિલાલ વાડીલાલ ૧૨૫) આણંદજી કલ્યાણુછ વઢવાણ કેમ્પ ૫૧ મુલચંદ પરસોત્તમદાસ
તંબોલી
જામનગર ૧૧૬) જેન તપગચ્છ સંધ શાંતાક્રૂઝ
હીરાલાલ મગનલાલ ૧૦૨) શેઠ મણિલાલ જેઠાલાલ અમદાવાદ
પરીખ, અમદાવાદ ૧૨) ,જીવાભાઈ ચુનીલાલ જેઠાવાળા , (૫૧) , લાલભાઈ લલુભાઈ પરીખ , ૧૦) , અરુણચંદ્ર શાંતિલાલ
પ૧) એ ભેગીલાલ બુલાખીદાસ , ૧૨) જેન મહાજન
ગેલાવી
D૧) ડો. નાનાલાલ ભાઈલાલ , ૧૦૧) વીરને ઉપાશ્રય
અમદાવાદ,
) શેઠ ભગુભાઈ મોહનલાલ , ૧૦૧) શેઠ રવદાનજી જુગરાજજી બિકાનેર
મ) , બાલુભાઈ છગનલાલ ૧૦૧) રાવતમલજી ભૈરવદાનજી
૫૧શ્રીમતી ગઝાબેન ઝવેરી , ૧૦૧) પઢા તારાની પેઢી મહુવા ૫૧) વિજયવલલભ અભિનંદન૧૦૦) જૈન સંધ
ટા
સમિતિ બિકાનેર
બાટાદ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિકાનેર
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ ૫૧) શેઠ પરસોત્તમદાસ મૂલચંદ મુંબઈ - ૫૧) શેઠ હજારમલજી દાનમલજી રાહિક ૫૧) , વાડીલાલ સાંકળચંદ અમદાવાદ ૫૧) , બહાદુરમલજી અભય૫૧), ચિનુભાઈ ત્રિકમલાલ ક ,
ાજજી કોચર બિકાનેર ૫૧) , ગિરધરલાલ કાલિદાસ , ૫૧) ,, રતનચંદ કરમચંદ અમદાવાદ ૫૧) , સાંકળચંદ જીવણલાલ , ૫૧) , બુધાભાઈ વાડીલાલ ૫૧) , વાડીલાલ ડાહ્યાભાઈ
૫૧) સાગર જેન લાયબ્રેરી અગાસી ૫૧) , નાથાલાલ ગુલાબચંદ
૫૧) શેઠ જિનદાસજી મગનદાસજી ૫૧) , ફૂલચંદ ભાઈચંદ
કોચર ૫૧) , ચમનલાલ હીરાલાલ
૫૧) , જ્ઞાનચંદજી કેચર - " ૫૧) , શનાલાલ ત્રિક જલાલ
૫૧) , લાલચંદજી કોઠારી ૫૧) , ચૂનીલાલ કેશવલાલ
, કનૈયાલાલજી ગેલેચ્છા ૫૧) , ઈશ્વરલાલ શિવલાલ
, હીરાલાલ સભાચંદજી ૫૧) , ડીદાસ કેવળદાસ
૫૧) , આણંદમલ મંગલ૫૧) , જીવણલાલ રણછોડદાસ
ચંદજી કેચર ૫૧) , કચરાભાઈ ચૂનીલાલ
૫૧) જેને સંધ ૫૧) સેમચંદ જમનાદાસ
૫૧) પ્રો. એસ. એમ. શાહ અમદાવાદ ૫૧) , મલચંદ ગિરધરલાલ
૫૧) જૈન સંધ ૫૧) વાવાભાઈ તારાચંદ
૫૧) શેઠ રામલાલજી ભંવર- ૫૧) , ડાહ્યાભાઈ સાંકળચંદ
* લાલજી કચર બિકાનેર ૫૧) , જોઈતારામ ઉમેદરામ
૫૧) જૈન સંધ
સોનેર ૫૧) જૈન સંધ
થાણું ૫૦) ડેલાનો જૈન ઉપાશ્રય અમદાવાદ ૫૧) શેર વેલજીભાઈ દેસરભાઈ
૫૦) શેઠ હરગોવિંદાસ રામજી ૫૧) , અજિતભાઈ જયંતીલાલ અમદાવાદ ૫૦) જૈન સંધ
થરાદ ૫૧) , કાંતિલાલ મંગળદાસ , ૫૦) , ,
લુધીયાના ૫૧) , કાંતિલાલ પોપટલાલ , ૫૦) શ્રી ચંદ્રપ્રભ જૈન દેરાસર મુંબઈ ૫૧) ', હરિલાલ રતનચંદ , ૪૬) જેન સંધ
કાઠ-ગાગા ૫૧) , પૂજાભાઈ મોહનલાલ , ૪૫) જાની શેરી જૈન ઉપાશ્રય વડોદરા , લાલભાઈ હીરાચંદ
૪૫) આંબલી પળ જૈન ઉપાશ્રયે અમદાવાદ ૫૧) , અમૃતલાલ ત્રિભોવનદાસ , ૪૪) શેઠ ભેગીલાલ ત્રિકમલાલ૫૧) , જીવાભાઈ મગનલાલ
* સુતરિયા ૫૧) , જસવંતલાલ હાથીભાઈ , ૪૪) શો સકરચંદ મણિલાલ ૫૧) , હીરાચંદ દેવેન્દ્રકુમાર
૪૪) , ચમનલાલ લાલભાઈ ૫૧) : , પુખરાજજી અચલદાસજી રે ૪૪) , લાલભાઈ હીરાચંદ ૫૧) , હરચંદજી ગુલાબચંદજી
૪૪) / જયંતીલાલ મગનલાલ વઢવાણ ૫૧), ધરમચંદજી જેરાવમલ , ૪૪) જૈન પાઠશાળા ૫૧) , સરમલજી ભીમરાજજી , , ૪૨) જૈન સંધ
દાદર
મુંબઈ
મુંબઈ
ખેરવા
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેજલપુર
ભોઈ
૩૫)
છે
,
૨૫) = =
૨૫) ૨૫) •
•
સોલાપુર
એક ૯ ] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને છ વર્ષને હિસાબ [ ૧૭ ૪૦) જૈન સંધ સમૌ ૧) જૈન સંધ
મહેસાણા ૪૦) શેઠ ભેગીલાલ ચમનલાલ અમદાવાદ ૦) , , મહુવા
તખતગઢ ૪૦) ગાથાપર વિસા નીમા પંચ ગોધરા ૩૦) જૂના મહાજનવાડા જેનપંચ અમદાવાદ ૩૮) શેઠ મગનલાલ દલીચંદ મુંબઈ ૨૫) વિજયદેવસૂરસંઘ ૩૬) જૈન સંધ ચાણુરમા ૨૫) જૈન સંઘ
રાધનપુર સીપર
અમલનેર 2) લવારની પાળ જૈન ઉપાશ્રય અમદાવાદ ૨૫ , ,
પેટલાદ ૫) રેન સંધ ઝી ઝુવાડા ૨૫) કાશીપુરા જૈન સંધ
બોરસદ ૩૫) શેઠ ભગુભાઈ શિખવચંદ વીસનગર
૨૫) ફેફલિયાવાડ જૈન ઉપાશ્રય પાટણ ૩) , ડાહ્યાભાઈ રતનચંદ અમદાવાદ
૨૫) જેન સંધ
માબેન ૩૩) , મહાસુખલાલ વીરચંદ ગોધરા
અનેર ૩) ચંદુલાલ ચીમનલાલ અમદાવાદ
વિસનગર , કાંતિલાલ વીરચંદ ,
હિંમતનગર ૩૩) , મણિલાલ વખતચંદ
વલસાડ છે, પરસોત્તમદાસ ચીમનલાલ છે ફૂલચંદ છગનલાલ
, , માયલા કેટ, વેરાવળ , જેસિંગભાઈ હેમચંદ
૨૫) વિજયદેવસિંધ જ્ઞાનભંડાર મુંબઈ મેહનલાલ જીવણલાલ ૨૫) જૈનસંધ
ઉમેટા બેરિસ્ટર વઢવાણ કેમ્પ
૨૫) રાખકી જૈન ઉપાશ્રય ગોધરા ૩) , છોટાલાલ નરસીદાસ છે ૨૫) શેઠ ગુલાબચંદ મૂલચંદ ખંભાત ૩૩) , અંબકલાલ છગનલાલ ,
૨૫) વાસુપૂજ્ય જૈન મંદિર પૂના ૩૩) , રતિલાલ ભીખાભાઈ મુંબઈ
૨૨) શેઠ કેશવલાલ વીરચંદ અમદાવાદ ૩) , શાંતિલાલ રાયચંદઅમુલખ વઢવાણ કેમ્પ
, ચીનુભાઈ જસવંતલાલ ,
, ઈશ્વરદાસ મૂલચંદ ૩૩) શેઠ નગીનદાસ ગરબદાસ છાણી
. બબાભાઈ કેશવલાલ છે ક૭) , પૂજાભાઈ દીપચંદ અમદાવાદ
, પ્રેમચંદ ચૂનીલાલ લાહા ૩૩) કેશવલાલ લલુભાઈ ,
સેમચંદ મંગળદાસ છે ૩૩) , કાલિદાસ ઉમાભાઈ ,
પ્રતાપભાઈ ભીખાભાઈ વીજાપુર ૩૭) શાંતિલાલ પરસોત્તમદાસ ,
ચંદુલાલ પોપટલાલ અમદાવાદ ૩૭) , સ્વરૂપચંદ રતનચંદ ,
પોપટલાલ રવચંદ , ૩૩) છે. રતિલાલ મોહનલાલ
એ સોમાભાઈ હીરાચંદ , ૩૭) શેઠ તલસીભાઈ જાદવજી વઢવાણુ કે "
છે અંબાલાલ હીરાલાલ વડેદરા ૩૩) • હાહ્યાભાઈ મલુકચંદ અમદાવાદ
- રતિલાલ કેશવલાલ અમદાવાદ ૩૨) , ચમનલાલ ખેમચંદ વાવ
૨૨) વીશા ઓશવાળ જૈન સંધ ખંભાત ૩૧), અંબાલાલ પાનાચંદજીની ધર્મશાળા
ખંભાત ૨૧) જૈન સંધ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦) • •
ધાનેરા
૨૦) ૨૦) ઇ »
S
2).
૧૯૮]
શ્રી જન સત્ય પ્રકાશ ૨૦) જૈન સંધ
ઉમતા ૧૧) શેઠ કુલચંદ ગુલાબચંદ અમદાવાદ
પાદરા ૧૧) , કસ્તૂરભાઈ રમણલાલ છે ૨૦) છે ,
સાણંદ ૧૧) જૈન સંધ ૨૦) જૈન સંધ રામપુરા-ભંકોડા ૧૧) ,, ત્રિકમલાલ છોટાલાલ અમદાવાદ પાદરલી ૧૧) જૈન સંધ
ખેરવા પ્રાંતીજ
૧૧) ઠ મગનલાલ ભાઈચંદ અમદાવાદ ૧૫) શેઠ નવલમલજી ગણેશમલજીસ્થાજોધપુર
૧૧) , કેશવલાલ ઉમેદચંદ ૧૫) જેન સંધ
આગલે
૧૧) , વાડીલાલ હરચંદ
. કેશવલાલ ચતુરદાસ ૧૫) સાગરછ કમીટિ સાણંદ ૧૫) જૈન સંઘ
નરસિંહપુર
૧૧) , જયંતીલાલ મોહનલાલ ૧૫) શેઠ શિખવચંદ મનસુખરામ કડી
એ દોલતરામ મંદ ૧૫) જૈન મહાજન
સરદારપુર
, કાંતિલાલ મહાસુખરામ ૧૫) જૈન સંધ
, વાડીલાલ મયાચંદ
સદરી ૧૫) મહાવીર જૈન મંદિર મુંબઈ
, અંબાલાલ વરજીવનદાસ , સીરપુર ૧૦) , ચંદુલાલ કાવાભાઈ
વીરચંદ સાકળચંદ ૧૫) શેઠ મીઠાલાલ કલ્યાણચંદ્રની પેઢી
૧૧)
૧૧) હરિપુરા જૈન સંધ સુરત કપડવંજ
૧) શેઠ સાકરચંદ દલસુખરામ અમદાવાદ ૧૫) શેઠ છોટાલાલ ભીખાભાઈ મુંબઈ
૧૧) લક્ષ્મીચંદજી સુચંતી બિહાર-શરીફ ૧૫) પાયચંદ ગચ્છ જૈન ઉપાશ્રય અમદાવાદ
૧૧) જૈન સંધ
માલેગામ ૧૫) શેઠ કરમચંદ જૈન પૈષધશાળા અધેરી
૧૧) શેઠ અમૃતલાલ મેહનલાલ અમદાવાદ ૧૫) અબુદગિરિરાજ જૈન ઉપાશ્રય ઈહેર
૧૧) , ખેમચંદજી નેમચંદજી શાહિક ૧૫) કંકુબાઈ જૈન ધર્મશાળા પાલીતાણા
૧૧) , સાકરચંદ ખુશાલચંદ મુંબઈ ૧૫) જૈન સાહિત્ય મંદિર પાલીતાણા
૧૧) , કસ્તુરચંદ સાંકળચંદ મુંબઈ ૧૫) શેઠ ભોગીલાલ બબલદાસ મહેસાણા
૧૧) જેન સંધ ૧૫) જેને સંધ
૧૧) શેઠ મંગલદાસ ભૂરાભાઇ કપડવંજ સાબરમતી
૧૧) , શાંતિલાલ મેહનલાલ અમદાવાદ ૧૧) શેક બચુભાઈ નથુભાઈ અમદાવાદ
૧૧) , મોકમચંદ પરસોત્તમદાસ , ૧૧) વિમળભાઈ છગનલાલ અમદાવાદ
૧૧) , જૈન સંધ
લાવા ૧૧) , પરસોત્તમદાસ નાનચંદ રાણપુર
૧૧) , આણંદજી કલયાણજી ઇડર , પંજાલાલ ચૂનીલાલ અમદાવાદ ૧૧) , શાંતિલાલ મનસુખરામ મહેસાણા , અમૃતલાલ લલુભાઈ છે
(૧) , આણંદજી કલ્યાણજી રાવરનગર , પોપટલાલ મોહનલાલ ,
, ટેકચંદ ચમનલાલ અમદાવાદ ,, લાલભાઈ ઉમેદચંદ લઠ્ઠા , ૧૧) , દોલતરામ હંસરાજજી , , કેશવલાલ ઘેલાભાઈ
, કસ્તુરચંદ જેતમલ ૧૧) , મેતીલાલ મેહેલાલ
છગનલાલ વનેચંદ , લાલભાઈ જેસિંગભાઈ , ૧૧) જેને સંધ
હાબા
ધાર
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક |
શ્રી જૈન ધર્મ સત્યપ્રકાશક સમિતિને છ વર્ષનો હિસાબ [ ૧૯
૧૦)
•
લોદરા
૧૦)
છે
”
૧૧) જૈન લાયબ્રેરી
થરા ૧૦) શાહપુર જેને સંધ અમદાવાદ ૧૧) છાપરિયા શેરી જૈન ઉપાશ્રય સુરત ૧૦) જેન સંધ
બેઠાણું ૧૧) શેઠ ભાંખરીયા મધમાં મહેસાણું ૧૦) ખુશાલ ભુવન જૈન ધર્મશાળા પાલીતાણા ૧૧) , ભોગીલાલ સ્વરૂપચંદ મહેસાણા ૧૦) વીશા શ્રીમાળી જૈન પંચ કઈ ૧૧) , રતિલાલ માણેકલાલ તેલી અમદાવાદ ૧૦) જેન સંધ
મુરબા ૧૧) , ઠાકેરલાલ જેસિંગભાઈ , ૧૧) શ્રીમતી જસુબેન રમણલાલ ,
કેલવા ૧૧) શેઠ ચમનલાલ વાડીલાલ ,
આમેદ ૧૧) શ્રીમતી ભનીબેન ધીરજલાલ શ્રોફ,
અગાસી ૧૧) શેઠ રતિલાલ ભીખાભાઈ , ૧૦) શાંતિનગર જૈન સંઘ અમદાવાદ ૧૧) , મગનલાલ નરસિંહદાસ , ૧૦) જેન સંધ ૧૧) શ્રીમતી કમળાબેન નંદુભાઈ , ૧૦) , ,
સંગલી ૧૧) શેઠ લાલભાઈ અંબાલાલ , ૧૦) શાંતિનાથ જૈન પેઢી બીલીમોરા ૧૧) , સુધાકર મનસુખભાઈ , ૧૦) વેજલપુર જૈન સંધ
ભરૂચ , લાલભાઈ ભીખાભાઈ
૧૦) બગવાડ પરગણું જેન સંધ બનવા ૧૧) ,, કેશવલાલ વાડીલાલ
૧૦) જૈન સંધ
તળાજા ૧૧) જૈન સંધ
જાલોર ૧૦) શાંતિભુવન જૈન ઉપાશ્રય જામનગર
બીજાપુર ૧૦) નવાપરા જેન સંધ સુરત ૧૧) શેઠ નગીનદાસ મગનલાલ અમદાવાદ ૧૦) ઘેલકચંદજી છાજે મંદર ૧૧) જૈન સંધ
પાંચોરા ૧૦) જૈન સંધ ૧૦) જૈન સંધ ભાભેર ૭) જૈન સંધ
સાદડી ચોટીલા
લાંઘણજ ડુંગરપુર પા એક મુનિરાજના ઉપદેશથી ૧૦) , , થરા
ટીંબાચૂડી ૧૦) જૈન શ્વેતાંબર સંધ
૫) શેઠ રાયચંદ ગુલાબચંદ અછારી ૧૦) શેઠ ભાઈચંદ ત્રિભુવનદાસ વડોદરા , ૫) જૈન સંધ
સેજિત ૧૦) જેન સંધ
ખીમેલ ૧૦) એ છે
ડીસા ૫) શેઠ નાથાલાલ છોટાલાલ કઠોર ગંભીર ૫) જૈન સંધ
ચાણોદ માણસો
૫) શેઠ રતનચંદ જયચંદ મુંબઈ
લીંચ ૫) , શાંતિલાલ ઓધવજી ઉજમફઈની ધર્મશાળા પાલીતાણું ૫) , ચંદુલાલની કુ. ૧૦) જૈન સંધ
૫) , જીવણચંદ નગીનચંદ
૫ ,, નગીનદાસ ફૂલચંદ, રાજગઢ ૫) , છોટાલાલ લખમીચંદ ઘાણેરાવ ૫) , હીરાચંદ રાયચંદ
૧૦) , છે ૧૯) , છે
વો
વળાદ
૧૦)
•
•
૧૦)
, ",
૧૦) છે ”
ધાતા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦ ]
૫) શેઠે વ્રજલાલ મગનલાલ
૫)
૫)
و
57
જૈન સધ
"3
د.
91
૫) ,, વૃદ્ધિથાય વમળશી માણેકલાલ દેવળદાસ
સેામચંદ ચૂનીલાલ
13
ગિરધરલાલ જીવણુકાત
હુારીમલ ગુલાબચંદ્
39
૫) શ્રીનમિનાથ જૈન ઉપાશ્રય
મુંબઈ
૫) શ્રીચિંતામણિ પાર્શ્વનાથની પેઢી વીજાપુર
૫) શેફ નવલચંદ્ર ખીમચંદ
મુંબઈ
9
ار
..
મૂળજીભાઈ જગજીવનદાસ
કીર્તિલાલની કુાં.
ડાઘાભાઈ કાલિદાસ
ટાકરશી પ્રેમચંદ
૫) છગનલાલ ડાસાભાઈ
,,
જૈન સધ
www.kobatirth.org
35
ટાલાલ માણેકચ જૈન સવ
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
મુંબઈ ૨) શેઠ કેશવલાલ લલ્લુભાઈ મહેસાા
૨)
માણેકલાલ પૂજીરામ
૨)
ક્રાલિદાસ ક્રચરાભાઈ
૨)
સાંકળચંદ દલછારામ
૨)
ચંપકલાલ પ્રભુદાસ
37
૨) શેઠ
રસિકલાલ લહેરચંદ
૨)
મેાહનલાલ જગજીવનદાસ
".
33
સરિયદ
આંતરાલી
37
""
29
..
.
મહેસાણા
ડીયારા
મહેસાણા
રધિજા
અકિલાવ
મુંબઈ
ગામનુડા
સાલડી
27
',
૨) શેઠે તેજરાજજી કસ્તુરચંદજી જમખડી
૨)
ર)
૨)
ર)
2)
૨)
૨)
૨)
ર)
૧)
,,
..
..
,,
23
51
در
..
..
..
,,
دو
..
"
,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂનમચંદ કાનુમત
મગનલાલ લીલાદ
ગેાપાળદાસ નાગરદાસ
For Private And Personal Use Only
ચૂનીલાલ મગનલાલ
નાથાલાલ માહનલાલ
નાનુભાઇ માકમચંદ અબાલાલ સ્વરૂપચંદ
નાથાલાલ કરસનદાસ
ચંદુલાલ ઘેલાભાઈ
ભાગીલાલ અમથાભાઈ
૧૬૫૪૩-૪-૦
જમનાદાસ પે।પટલાલ કેશવલાલ અભેચ
કાર્યવાહક કમીટી
આ હિસાબી વર્ષ દરમ્યાન ૧ સ્વ. શેઠ પ્રતાપસિંહ માહાલાલભાઇ, ૨ શેઠ સારાભાઈ જેશિંગભાઈ કાળીદાસ (ખજાનચી), ૩ શેઠ ઈશ્વરદાસ મૂળચંદ, ૪ શેઠ લેાગીલાલ 'ચુનીલાલ, ૫ શેઠ નકરચંદ મગનલાલ, હું શેઠ જેસિંગભાઇ ઉગરચ', છ શેઠ ચ'દુલાલ બુલાખીદાસ અને ૮ જૈન સત્ય પ્રકાશના તંત્રી :શેઠ ચીમનલાલ ગેાકળદાસ શાહ—એ સદ્ગુહસ્થાએ સમિતિની વ્યવ-સ્થાપક કમીટીના સભ્ય :તરીકે જે કાર્ય કર્યું" છે, તે માટે અમે તેમના આભાર માનવાની આ તક લઈએ છીએ,
—
,,
13
31
મહેસાણા
,,
..
29
,,
93
"}
..
29
""
.
..
મુંબ
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રં ય સ્વીકાર
૧. પટ્ટાવલી સમુચ્ચયઃ પુરવણીકાર : મુનિ દશ”નવિજયજી (ત્રિપુટી), સંપાદક : મુનિ જ્ઞાનવિજયજી (ત્રિપુટી). શ્રી ચારિત્ર સ્મારક થમાળા. પ્રાપ્તિસ્થાન. શા. ચંદુલાલ લખુભાઈ પરીખ, નાગજી ભૂદરની પાળ, અમદાવાદ. કિંમતઃ રૂા. ૧-૮-૦
- ૨. કમી ફિલોસોફી અને બીજા' પ્રવચના : વ્યાખ્યાતા. આચાર્યદેવ શ્રીવિજયહાર્મભુસરીશ્વરજી મહારાજ, પ્રકાશક: શ્રીઆત્મકમળલબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર, દાદર, કિંમતઃ બાર આના. | 8, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર: વ્યાખ્યાતાઃ મુનિરાજ શ્રી કીર્તિવિજયજી મહારાજ, પ્રકાશક : ઉપર મુજબ, કિંમત : ચાર આના. | ૪. નૂતન ગડુંલી સંપ્રહ રચયિતા : મુનિરાજ શ્રીકાર્તિવિજયજી મહારાજ, પ્રકાશક : ઉપર મુજબ ૪ કિંમત : ચાર આના. .
૫ ભક્તિરસ પ્યાલા યાને વિવિધ વાનગી : રચયિતા ; મુનિરાજ શ્રીનતિઃવિજયજી મહારાજ, પ્રકાશકઃ ઉપર મુજબ ૪ કિંમત : ચાર ગાના.
. શાન્તિદૂત ખાવાન અંદાવીર 8 ( હિંદી) સમહર્તા અને પ્રકાશક : શ્રીમહાવીર જૈન સભા, માંડવલા, બિશનગઢ (મારવાડ ), અમૂલ્ય.
૭. શરદત્ત-વર્ણ-શ્રદરત ઃ (હિંદી) લેખકઃ શ્રીજુગલકિશોર મુખ્તાર (યુગવીર), પ્રકાશક : વીર સેવા મંદિર, સરસીયા. જિ. ષહારાનપુર કિંમત : ચાર ચાના. | ૮, ક્ષત્રિયકુંડ : લેખક : મુનિ શ્રીદશ નવિજયજી (ત્રિપુટી), સંપાદકઃ મુનિ શ્રી જ્ઞાનવિજયજી, પ્રકાશક : શ્રીજૈન પ્રાચ્ય વિદ્યા ભવન, અમદાવાદ, કિંમતઃ એક રૂપિયા.
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Pr-ragha. Regd. No, B. 3801 શ્રી નૈન કલમ - દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃહ અk : મૂલ્ય છ આના (ટપાલખાના એક આને વધુ ). (2) ક્રમાંક 100 8 વિક્રમ-વિશેષાંક : જમ્રાટ વિક્રમાહિત્ય સંબધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમુહ 240 પાનાંના હળદારુ ચિત્ર એક ? મૂલ્ય હોઢ રૂપિયા. | શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કા [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહા૨ હાવાના આપના ' જવાબ આપતા લેખાથી સી પર 14 : મૂલ્ય ચાહ આના [2] ક્રમાંક 45-8. સ. શ્રી હમીર રાય મના જીવન સંબધી અને વૈશાથી અમૃદ્ધ અને મૂલ્ય ત્રણ આના કાચી તથા પ ફ્રાઈ લા * શ્રી ને શ્રેમ પ્રકાશની વીજે નામા, આઠમા, દશમા,અગિયારમા, - બારમા, તેરમા તથા ચૌદમા વર્ષની ફાઇલિા તૈયાર છે. મૂલ્ય હરના એક પિયા ( શ્રી જૈનધર્મ સત્ય નાશક સમિતિ જેસિંગભાઈની વાડી, વાંટા, અમદાવાહ. મુક્તક : ગાવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય પાનઠેર નાht, અમદાવાદ. 'પ્રકાશક : ચીમનલાલ ગાકળદાસ શાહ જૈનધર્મ" સત્ય પ્રકાશાફ સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-શમમદાવાદ, For Private And Personal use only