________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
** હું ]
ઇતિહાસના અજવાળે
[ ૧૨૭
હ્યુએનસંગ હિંદમાં આળ્યા ત્યારે અર્થાત્ ઈસુના સાતમા સૈકામાં અહીં બૌદ્ધ સંસ્કૃતિ લગ ભગ નષ્ટ થઈ હતી એમ તે પેાતાના લખાણુમાં નોંધ છે. વિશેષમાં કહે છે કે એ કાળે આ સ્થાન કાશ્મીર રાજ્યનું ખડયું હતું. ખીજી તેધા કહે છે તે મુજબ તમિલા શહેર ઇસુ પૂર્વના પ્રથમ સૈકામાં અતિ મહત્ત્વનું શહેર ગણાતું અને સત્રપ (Liaka ) લીકની ત્યાં રાજધાની હતી. જાતક કથાઓમાં તક્ષશિલા વિદ્યાધામ તરીકે વારવાર નજરે પડે છે, આ બધાના સાર તારવતાં તક્ષશિલા એ ભારતનું પ્રાચીન અને મહત્ત્વનું શહેર હતું અને અધના નાલ’દા વિદ્યાપીઠની માફક વિદ્યાધામ તરીકે એની ખ્યાતિ દેશદેશ પ્રસરેલી હતી એ નિઃસ વાત છે.
ચંદ્રગુપ્ત મૌર્યના સંબંધમાં વિચારતા પહેલાં અહીં તતિશયાની વાત વિચારીએ એ સહેતુક છે. એક તે આ લખાણથી બતાવવું છે કે ભારતવષ'ની મુખ્ય બે 'સ્કૃતિએ(૧) શ્રમણુ અને (૨) બ્રાહ્મણુ અને સરલતાથી જાણી શકાય એ કારણે શ્રમણુના એ પ્રકારમાં એક જૈનધર્મની અને બીજી બૌદ્ધમની. સમગ્રરીતે એ ત્રણેના સબધ પ્રાચીન સ્થાને। સાથે ઓછાવત્તા પ્રમાણુમાં સોંકળાયે છે. એ જુદા જુદા સ્થાનેથી જે નોંધા ઉપલબ્ધ થાય છે એ પરથી દીવા જેવું ચોખુ છે અને શોષખાળ આગળ વધતાં જે પુરાત્રા હાથ પર ચડે છે એ ઉપરથી સહજપણે સાબિત કરી શકાય તેવું છે. એ ઉપરાંત ચંદ્રગુપ્ત મૌયની રાજ્ય સ્થાપનામાં જે વ્યક્તિએ અગ્રભાગ ભજવ્યા છે એ ચાણુષ મંત્રી આ તસયેિલા વિદ્યાપીફમાં ભણેલા છે. અડી' અધ્યયનમાં સર્વ પ્રકારની વિદ્યાઓને અને કળાઓને સ્થાન હતું એ પશુ સમજાય તેવું છે. માત્ર વૈંકયામ નડ્ડાનું. અલબત્ત, અધ્યાત્મ શાસ્ત્ર લઈએ કે વ્યહારમાં ગરે પગલે જેની જરૂર પડે છે એ અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આહિતી વાત કરીએ વા રાજનીતિ અને યુદ્ભકળા વિશે વિચારીએ પણ એ બધાની સાથે વૈદકશાસ્રના કાનૂને મુક અો સકળાયેલા રહેવાના. કારણ, શરીરને જ્યારે ધર્મ સાધનામાં આવસ્યક અમ ગણુામાં આવ્યું છે ત્યારે સસારની અન્ય સિદ્ધિઓમાં એ શરીર સ્વક્ષ્મ-તદુરસ્ત અને દૃઢ રહે એ સારું પાળવાના જુ દા જુદા નિયમેાની વાત જરૂરી લેખાય જ.
એક વધુ વાત જોઈ આમળ વધીએ. ઈતિહાસકારના ઉલ્લેખમાં · All classes * શબ્દ વપરાયા છે અને એના અર્થ એટલે જ કે આ નાના અયનમાં વસેને સ્થાન નહોતુ. ગમે તે વણુતા જિજ્ઞાસુ હોય, પણ તે અડી' આવી અધ્યયન કરે એ માટે અને હરેક પ્રકારે છૂટ હતી. વળી બ્રાહ્મણુ કહેવા માત્રથી તે વૈદિક મતને અનુયાયી હોય એમ પણ માનવાનુ' નથી. જન્મ આશ્રયી ચણ 'તું' નામ અપાતું ખાી ધમ પાત્રન માં તા દરેક વ્યક્તિ સ્વતંત્ર હતી. એ કારણે બ્રાહ્મણ વધુમાં જન્મેલ વ્યક્તિ જૈનધમ આચરતી જોવાય છે અને ક્ષત્રિય વંશ છતાં એના ધર્મમાં અને દૈનિક જીવનમાં જીડી જ વાત દૃષ્ટિગોચર થાય છે. તક્ષશિલામાં અયનકાળે ચડ્ડી માતા અને ચોસર પિતાના બાળક વિષ્ણુગુપ્ત તરીકે ઓળખાતા. જન્મ નામ ચોનક હતું. આમ છતાં એણે જે રીતે જીવન વીતાવ્યુ અને પેાતાની શક્તિ જે રીતે ફારવી ખાવી એવા ફળરૂપે ચાણસ્ ’ તરીકે એ મશહૂર થયા.
×
Patliputra the impirial capital which had been founded in
For Private And Personal Use Only