________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુમ્મુણિય ચરિઅ યાને કુમુણિચરિઅ (૫)
[દ્વિમુનિચરિત ]
લેખક : પ્રે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
અત્યાર સુધીમાં જેટલા ગ્રન્થા રચાયા છે એમાંથી આપણે કેટલાયે અન્યા વિષે અનાત છીએ. આપણા ભડારામાંની હાથાથીઓનાં સમીક્ષાત્મક અને વર્ષોંનાત્મક સૂચીપા તૈયાર થાય તાપણુ જે જે ગ્રંથાતી હાથાથી ભાગ્યે જ વિદ્યમાન હોય તેની માહિતી તા ઉપલબ્ધ સાહિત્યના વિશિષ્ટ અભ્યાસથી જ મળે ને? પ્રસ્તુતમાં આવા એક ગ્રંથ વિષે હુ' અહી લધુ લેખ લખું' છું,
૯૮ ગાથાની ધમ્માવએસમાલા
ઉપર જયસિંહસૂરિએ વિ.સ. ૯૧૫માં મુખ્યતયા પાર્ધમાં—જઈશુ મરડ્ડીમાં વિવરણ રચ્યું છે અને એમાં અનેક કથા આપી છે. આ વિવરણુ મૂળ સહિત મયે વષે સંઘી જૈન ગ્રન્થમાલામાં છપાયું છે, આ આવૃત્તિનાં પૃ. ૧૦૮, ૧૩૨ અને ૧૭૮માં અનુક્રમે હુમ્મુણિયરિગ્ઝ, અને દુસુણચરિય દુમણિચરિઅ ને ઉલ્લેખ છે.
એવી રીતે પૂ. ૧૨૮ તે ૧૫૧માં દ્વિષુનિચરિત એ થા જે વિવરણમાં છે તેમાં પાય નામ અને સંસ્કૃત અને આમ નામ હાય તે સ્વાભાવિક છે.
નામના ઉલ્લેખ છે. પાકિ કથાઓમાં સંસ્કૃત નામ છે,
આ વિચારતાં આ તમામ ઉલ્લેખા એક જ કૃતિને અંગે હાવાનુ જણાય છે, આ કૃતિ પ્રાકૃતમાં છે એમ એની પ્રસ્તાવના (રૃ, ૬) માં પં. લાલચન્દ્રે ત્યુ' છે, પણ એ માટે કાઈ આધાર સૂચબ્યા નથી.
પ્રસ્તુત કૃતિની જે ભિન્ન ભિન્ન સ્થળે વિવરણમાં ભલામણુ કરાઈ છે તે ઉપરથી આ કૃતિના વિષયની ઝાંખી થઈ શકે છે. દા. ત. એમાં આયરક્ષિતસૂરિનુ સવિસ્તર આખ્યાનક છે (૫. ૧૦૮). વિશેષમાં એમાં માય વતુ વિસ્તારથી આખ્યાનક (પૃ. ૧૨૮), નાગલ–કથા વિસ્તૃતપણે (પૃ. ૧૩૨ ) તેમજ ધૃત-પુષ્યમિત્રનું અને વજ્ર-પૂષ્પમિત્રનુ (પૃ. ૧૫૧) પશુ છે. આ ઉપરાંત પરિગ્રહ એટલે શું એ ખાખતના દમ ખરીય મ’તથ્યની ચર્ચા છે (પૃ. ૧૭૮ ).
અહો જે ઉલ્લેખા છે તેમાં કાઈ પણ સ્થળે આ કૃતિના કર્તાનુ નામ નથી એટલે એવી સભાવના થઈ શકે કે એના કર્તા જયસિંહરિ જ હશે.
જિનરત્નકાશમાં આ કૃતિની નોંધ જણાતી નથી, તેમ છતાં આ કૃતિ કાઈક ભારમાં હ્રાય તા ના નહિ. આ કૃતિની પ્રાચીનતા અને મહત્તા નેતા એ માટે યોગ્ય તપાસ થવી ધરે. આશા છે કે સાહિત્યરસિકા આ કાર્ય હાથ ધરશે.
For Private And Personal Use Only
૧ કાઈ હાથપાયીમાં બે ચાર ગાથા વધારે પણ જોવાય છે.
૨. ગઢવીનું વર્ણીન કરતાં વિવસ્તુમાં આ ભાષાને અંગે ક્રાર્મિની અને અઢવીના પક્ષમાં પણ ચરિતાર્થ થનારાં વિશેષણા વપરાયાં છે.
"सललिपपय संचारा पयडियमयणा मुवण्णस्य गेला । भासा कामिणी य अडवीय देहति ॥ - ५.४
૩. આ સંબધાં એમને પૂછાવતાં એએ કહે છે કે “ પ્રાકૃત કથાઓમાં દુગુણિયરિગ તરીકેના નિર્દેશ જોતાં મારી આ માન્યતા થયેલી છે. નિવયુકારનું વલણૢ પ્રાકૃત ભાષા તરફ્ શ્વેતાં પણ તેવુ અનુમાન થાય છે.
33