Page #1
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
આપણો દુશ્મન આપણાં સુખનો દુશ્મન હોય એ તો સમજાય છે પણ આપણાં ખુદનાં મા-બાપ જ જ્યારે આપણાં સુખની આડે આવીને ઊભા રહી જતા હોંચ, આપણાં સુખમાં પ્રતિબંધક બનતા હોય, આપણાં સુખમાં પથરો
નાખતા હોય ત્યારે એ મા-બાપ પ્રત્યે મનમાં કડવાશનો જે ભાવ ઊભો થઈ જાા છે એ ભાવ ક્યાંય રહેતથી બેસવા દેતો નથી.
મારી જ વાત આપને જણાવું ? મને જે કપડાં પસંદ છે, એ કપડાં પહેરવાની મમ્મી મને ના પાડી રહી છે. રાતના સમયે બહેનપણીઓ સાથે ફરવા જવાની પપ્પા ના પાડી રહ્યા છે. યુવાન છોકરાઓ સાથે છૂટથી હળવા-મળવાપર ઘરમાં પ્રતિબંધ છે. મારા પુષ્કળ આગ્રહ પછી પપ્પાએ મને મોબાઇલ અપાવ્યો તો છે પણ અવારનવાર ‘તું કોની કોની સાથે ફોનમાં વાત કરી રહી છે ?’ એવી
હવે તારી શંકાનું સમાધાન.
મા-બાપ સંતાનના દુઃખના દુશ્મન તો હોય જ છે પરંતુ ક્યારેક સુખના દુશ્મન પણ એમને બનવું પડતું હોય છે. કારણ ? એક જ. સંતાનનું હિત એમને જો જોખમાતું હોવાનું દેખાય છે તો તેઓ એકવાર સંતાનના સુખની આડે આવીને પણ
ઊભા રહી જતા હોય છે.
હું તને જ પૂછું છું. ઘરમાં તારો નાનો ભાઈ સમકિત છે ને ? સ્કૂલમાં એ ભણી રહ્યો છે ને ? એને ક્રિકેટ રમવામાં જેટલી મજા આવે છે એટલી મજા ભણવામાં નથી આવતી. બોલ, મમ્મી એને ક્રિકેટ રમવાની છૂટ આપી દે છે કે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દઈને અને પરાણે ભણવામાં જોડે છે ?
ટૂંકમાં, મમ્મી-પપ્પા સંતાનને દુઃખથી દૂર રાખવા સુખમાં જરૂર જોડે પણ એના હિતને અકબંધ રાખવા ચારેક એના સુખ પર પણ પ્રતિબંધ મૂકી જ દે. તારા પર અત્યારે જે-જે બંધનો કે પ્રતિબંધો મુકાયા છે એ તને ભલે કદાચ
પૂછપરછ મમ્મી પપ્પા બંને તરફથી થયા જ કરે છે.
વીસ વરસની મારી વચ છે અને છતાં સ્વતંત્રતાના નામે મારી પાસે કશું
જ ની. મરજી પડે ત્યાં જઈ નથી શકાતું. મરજી પડે એને મળી નથી શકાતું. મરજી પડે એની સાથે વાતો નથી કરી શકાતી. મહારાજ સાહેબ, આપ જ મને સમજાવો, આ સ્થિતિમાં મારે કરવું શું ?
શ્રા,
સૌથી પહેલાં તો હું તને ધન્યવાદ આપું છું કે મમ્મી પપ્પા તરફથી તારાપર મુકાયેલ બંધનો અને પ્રતિબંધો તને ન ગમતા હોવાછતાં -કમને પણ તે સ્વીકાર્યા છે. બાકી, એવી અલ્લડ યુવતીઓનો અત્યારે તોટો નથી કે જેઓ મમ્મી-પપ્પા તરફથી મુકાયેલાં બંધનોને ફગાવી દઈને નફ્ફટ બનીને જગતના બજારમાં ઘૂમી રહી છે. એવી યુવતીઓમાં હજી સુધી તો તે નંબર લગાવ્યો નથી એ બદલ મારા તને ખૂબ ખૂબ અભિનંદન..
‘સુખ-પ્રતિબંધક’ લાગી રહ્યા હોય પણ હકીકતમાં એ બંધનો પ્રતિબંધનો ‘હિત રક્ષક' જ છે એ નિશ્ચિત સમજી રાખજે.
તારી વય વીસ વરસની છે ને ? આ વર્ષને સુખ [k] જેટલું ગમતું હોય છે એટલું હિત નથી ગમતું હોતું. આ વય સુખને જેટલું સમજી શકે છે એટલું હિતને નથી સમજી શકતી.
કબૂતરને જમીન પર વેરાયેલા દાણા જ દેખાતા હોય છે, પારધીએ બિછાવેલી જાળ દેખાતી નથી હોતી, બસ, એ જ ન્યારો યુવાનીને જલસા જ દેખાતા હોચ છે, એ જલસાઓ પાછળ થઈ જતી જીવનની બરબાદી દેખાતી નથી હોતી.
શ્રદ્ધા, મમ્મી-પપ્પાને સુખ-પ્રતિબંધક' માની લેતા પહેલાં લાખ વાર વિચાર કરજે, જે મમ્મી-પપ્પાએ વીસ વરસની તારી વય સુધી તને સુખમાં રમતી રાખી છે એ મમ્મી-પપ્પા તારા સુખના દુશ્મન હોઈ શકેજનહી. ક્યારેય નહીં!
Page #2
--------------------------------------------------------------------------
________________
| મહારાજ સાહેબ,
સ્ત્રી સ્વાતંત્ર્યના આ જમાનામાં સમાજમાં થાવત્ ઘરમાં પણ સ્ત્રીઓ પર અને ખાસ કરીને તો યુવતીઓ પર જે જાતનાં કડક અને કઠોર નિયંત્રણો છે એ જતાં એમ લાગે છે કે આ સમાજ ક્યારેય સ્ત્રીઓનો મિત્ર બની જ નહીં શકે. યુવતીઓને ક્યારેય આગળ આવવાજ નહીં છે.
| મારી પોતાની વાત કરું આપને? ઘરમાં નામ તો મને ઠીકઠીક પ્રમાણમાં કહી શકાય તેવી સ્વતંત્રતા મળી છે, પરંતુ વસ્ત્ર પરિધાનની બાબતમાં મારી સ્વતંત્રતા પર મમ્મીએ જણે કે તરાપ જ મારી છે. મારી પાસે જ છે અને યુવાની છે, તે બનીઠનીને બહાર નીકળે એ મમ્મીને પસંદ નથી. રસ્તા પર અનેકનાં આકર્ષણનું કેન્દ્ર બને એ પાપાને પસંદ નથી. આમાં કમાલનું આર્ય એ છે કે મારો ભાઈ પણ યુવાન છે પણ એને બનીઠનીને બહાર જવાની ક્ટ છે, મારાં એકલી પર જ ના કઠોર નિયંત્રણ છે.
હું મમ્મી સામે બળવો કરી લેવાના મૂડમાં છું. આપ શું કરો છો? વંદન,
એક વાસ્તવિકતાની તને જાણ કરું ? કપનું આકર્ષણ ની ઇચ્છા જગાડીને જ રહે છે. તે પોતે જ તારા પત્રમાં લખે છે ને કે “મારી પાસે રૂપ છે અને યુવાની પણ છે” હું તને જ પૂછું છું, હું પોતે ઇચ્છે છે ખરી કે બનીઠનીને બહાર ની કથા બાદ તારા રૂપ પ્રત્યે જેઓ પણ આકર્ષિત થાય એ બધાય તારા શરીર સાથે અડપલાં કરવા લાગે ? અને એવું તો નથી ને કે તારા શરીરને તું બજારુ બનાવવા માગે છે એટલે જતું બનીઠનીને બહાર નીકળવા માગે છે?
કદાચ મારા આ આક્ષેપથી બની શકે કે તું આવેશમાં આવી જાય પણ તારાએ આક્ષેપ પ્રત્યે બેપરવા બનીને યહું તને સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માગું છું કે ખુલ્લું દહીં જે કાગડાઓ માટે આમંત્રણનું કારણ બનીને જ રહે છે, ખુલ્લી
છે
સંપત્તિ જો ચોર-લૂંટારાઓ માટે આક્રમણનું કારણ બનીને જ રહે છે તો ખુલ્લું રપ હવસખોરો માટે આમંત્રણનું અને આ કમાણનું કારણ બનીને જ રહે છે.
| વંદના, સંપત્તિ એ જો પુરુષની તાકાત છે તો રૂપ એ સ્ત્રીની તાકાત છે. તેં એક પણ પુરુષને એવો જોયો ખરો કે જે બજારમાં હાથમાં સંપત્તિ રાખીને ફરી ૨હ્યો હોય ? ના, પુરુષ બજારમાં ફરે છે ખરો પણ પોતાની સંપત્તિને છુપાવી રાખીને ! અરે, કદાચ એ ગુંઘની ગલીમાંથી પસાર થાય છે તો ય પોતાની પાસે રહેલ સંપત્તિ પર કોઈની નજર ન પડી જાય એની ભારે તકેદારી રાખે છે.
અને તું ? તારા રૂપને ખુલ્લું કરીને બજારમાં ફરવા માગે છે અને એ ય પાછી બનીઠનીને ! કારણ શું છે આની પાછમ ? તુંને ભ્રમમાં તો નથી ને કે બજારમાં ફરી રહેલા બધા યુવાનો અને પુરૂષો સદાચારી બ્રહ્મચારી અને યોગી પુરુષો જ છે!
તું એ ભ્રમમાં પણ નથી ને કે હવસખોરોના આક્રમણને પહોંચી
વળવાની તારી પાસે જબરદસ્ત તાકાત છે ? ના, અત્યારે વિજ્ઞાાનયુગ કે વિચારયુગ નથી ચાલી રહ્યો, વિકાચુગ, વિલાસયુગ અને વાસનાયુગ ચાલી હાો છે ! બજારમાં તો શું, ઓફિસોમાં અને કૉલ સેન્ટરોમાં, શાક માર્કેટમાં અને કાપડ માર્કેટમાં, કૉલેજમાં અને સ્કૂલોમાં પણ વાસનાનાં નગ્ન નૃત્યો ચાલી રહ્યા છે. આ સ્થિતિમાં તંગ અને ઉદુભટ વસ્ત્રો પહેરીને તારા જેવી રૂપવતી યુવતીને બનીઠનીને બહાર ફરતા રહેવાનો જુગાર ખેલવા જેવો નથીજનથી.
- વરુનાંણેથાવરચે કરણ જતુંજ નથી, બિલાડીની સામે જવાની હિંમત ઉદર જો કરતો નથી, હાથીના પગથી સસલું જે દૂરનું દૂર જ રહે છે તો મારી તને ખાસ સલાહ છે કે પુરુષ જે રીતે સંપત્તિને ગોપવીને જ બજારમાં ફરે છે, તું પણ એ જ રીતે તારા રૂપને ઢાંકીને બહાર નીકળ. તારી સલામતી એમાં જ છે!
Page #3
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
કોંલેજના પ્રથમ વરસમાં હું છું. શ્રીમંત પપ્પાની એકની એક પુત્રી છું હું. કૉલેજમાં ગાડીમાં આવું છું. શ્રીમંતાઈની જાહેરાત કરતાં વસ્ત્રો મારા શરીર પર હોય છે. રૂપ મારું કદાચ આકર્ષક નથી તોય મોહક તો છે જ. એના જ કારણે ચાર
પાંચ છોકરાઓ મારી નજીક આવી ગયા છે. અલક મલકની વાતો કરીને તેઓ મને પોતાની તરફ ખેંચવા માગતા હોય એવું લાગે છે. મને ય તેઓની દોસ્તી ગમી રહી છે. ક્યારેક તો કોલેજમાંથી છૂટીને તેઓ સાથે હું બગીચામાં ય પહોંચી જાઉં છું. જાણવું તો મારે એ છે કે હું કોઈ ગલત માર્ગ તરફ કદમ તોનથી માંડીરહીને?
રુચિ, એક કઠોર વાસ્તવિકતા તારા ધ્યાન પર હું લાવવા માગું છું. એક અપેક્ષાએ વન કરતાં ચ ચીવન ભયંકર છે. વનની ભુલ- ભુલામણીમાં માણસ રસ્તો ભૂલી જાય છે તો એને રસ્તો ચીઘનાર કોઈ મળી જાય એવી અપેક્ષા પણ હોય
લાગતું પાણી જેમ એ જોતું નથી કે હું ગટર તરફ જઈ રહ્યું છું કે નદી તરફ? બસ, એ જ રીતે સ્ત્રી એ વિચારવા તૈયાર થતી નથી કે લાગણી આપનાર જે પાત્ર તરફ હું ખેંચાઈ રહી છું એ પાત્ર સાચે જ સજ્જન છે કે દુર્જન ? મારા તરફ લાગણી દર્શાવવાપાછળ એનો સદ્ આશય છે કે બદ્ આશય છે ? શું કહું તને ?
કવર આકર્ષક, કાગળ સરસ, એ કાગળ પર લખેલ વિગત બરાબર પણ એ કવર પર લખેલ સરનામું ખોટું ! કયાં પહોંચી જાય એ કાગળ
સ્ત્રીની લાગણી બરાબર, હૃદય પવિત્ર, મન નિર્દોષ, શબ્દો મધુર પણ લાગણી ઢોળવા માટે એણે પસંદ કરેલ પાત્ર જ જો ગલત તો એ સ્ત્રીની હાલત ચાચ શી ?
રુચિ, હજારોની સંખ્યામાં નહી પણ લાખોની સંખ્યામાં આજે યુવતીઓ પોતાની લાગણી ગલત પાત્ર પર ઢોળી દેવા બદલ પોકે પોકે રડી રહી છે. ગલત સરનામે પહોંચી ગયેલ કાગળ કદાચ પાછો નથી પણ
10
છે અને રસ્તો ચીંધનાર કોઈ મળી પણ જાય છે તો એને એ ગમી પણ જાય છે જ્યારે યૌવન એક એવું વન છે કે એમાં પ્રવેશનારને ‘હું ભૂલો પડી ગયો છું” એવું ભૂલા પડી ગયા પછી ય લાગતું નથી અને ભૂલેચૂકે અને કોઈ માર્ગ ચીઘનાર મળી પણ જાય છે તો ય એના પ્રત્યે એને સદ્ભાવ જાગતો નથી. તને માટે ઘન્યવાદ આપવા છે કે કમ સે કમ જે માર્ગ પર તું કંદમ માંડવા તૈયાર થઈ ગઈ છે એ માર્ગ ગલત તો નથી ને ? જોખમોથી ભરેલો તો
નથી ને ? એ જાણવા તે મને પત્ર લખ્યો છે. બાકી, તું આ અંગે બીજા કોઈને પણ પૂછી શકી હોત ! ખેર, જ્યારે તે મારી પાસે જ એ અંગે માર્ગદર્શન માગ્યું છે ત્યારે મારે તને એટલું જ જણાવવાનું છે કે --
પાણી જેમ ઢાળ મળતાં જ એ તરફ વહેવા માંડે છે તેમ સ્ત્રી લાગણી મળતાં જ એ તરફ ખેંચાવા લાગે છે. ઢાળ પરથી નીચે ઊતરવા
આવતો તો ય એમાં કાગળ લખનારની જિંદગી કાંઈ બરબાદ નથી થઈ જતી પણ સ્ત્રીને જ્યારે ખ્યાલ આવી જાય છે કે મેં ગલત પાત્ર પર મારી લાગણી ઢોળી દીધી હતી ત્યારે એ જે નુકસાનીમાં ઊતરી ગઈ હોય છે એ નુકસાનીની ભરપાઈ આંસુનો મહાસાગર સર્જી દીધા પછી ય એ
કરી શકતી નથી.
એક મહત્ત્વની વાત કરું તને ?
પત્રમાં તે લખ્યું છે કે 'મનેય એ યુવકોની દોસ્તી ગમી રહી છે'
આ વાસ્તવિક્તાને મામૂલી ન માનીશ. તું કાંઈ નાની કીકલી નથી કે આ વિજાતીય આકર્ષણ પાછળનાં કારણને સમજી ન શકે. જો તને પોતાને એમ લાગતું હોય કે આ આકર્ષણના કેન્દ્રમાં માત્ર શરીર જ છે તો તને એટલું જ કહીશ કે એ માર્ગે કદમ મૂકવાથી તું તારી જાતને દૂર જ રાખી દેજે, કારણ કે ભાખરીની કોર ખાઈ લીધા પછી આખી ભાખરી ખાઈ લેવા લાલાચિત બની જતા મન પર નિયંત્રણ મૂકવું મુશ્કેલ બની જાય છે. હું શું કહેવા માગું છું એ તું સમજી ગઈ હોઈશ.
11
Page #4
--------------------------------------------------------------------------
________________
" મહારાજ સાહેબ,
મારા સહિત મારી ચાર-પાંચ બહેનપણીઓને યુવાનો તરફથી થયેલ છેતરપીંડી પછી મારે જાણવું તો એ છે કે પુરુષોને સમજવાની બાબતમાં કે ઓળખવાની બાબતમાં સ્ત્રીઓ થાપ કેમ ખાઈ જતી હશે?
ધૃતિ, પુરુષનું જીવનવિચારપ્રઘાન હોય છે અને જ્યાં વિચારોનું પ્રાધાન્ય હોય છે ત્યાં લગભગ દંભ આવી જતો જ હોય છે જયારે સ્ત્રીનું જીવન લાગણીપ્રધાન હોય છે અને જયાં લાગણીનું પ્રાધાન્ય હોય છે ત્યાં સરળતાસમર્પિતતાલીભગ આવી જતી જ હોયછે.
- હવે તે જે પુછાયું છે એનો જવાબ આપું તો પુરષ, રસ્ત્રીનું શરીર પામવા એને પ્રેમ આપતો હોચ છે જ્યારે સ્ત્રી, પુરવનો પ્રેમ પામવા એને શરીર સોંપી દેતી હોય છે. પુરુષને સ્ત્રીનું શરીર એકવાર મળી જાય છે, બર, એનું લક્ષ્ય સિદ્ધ
થઈ જાય છે, પછી એનો એની સાથેનો વ્યવહાર રુક્ષ થઈ જાય છે. સ્ત્રી આ રુક્ષ, વ્યવહારથી એ હદે હેબતાઈ જાય છે કે એને સમગ્ર પુરુષજાત પ્રત્યે નફરત પેદા થઈ જાય છે. એ માની જ નથી શકતી કે મારી લાગણીઓ સાથે આવી પણ છેડછાડ થઈ શકે! - વૃતિ, એક ખુલાસો કરી દઉં કે જેમ બધાજપુરૂષો દંભી નથી હોતા તેમ બધી જ સ્ત્રીઓ સરળ નથી હોતી. બધાજ પુરુષો જેમ પ્રેમનું નાટક નથી કરતા હોતા તેમ બધી જ સ્ત્રીઓ સાચો પ્રેમ કરતી નથી હોતી છતાં અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે સ્ત્રીચી છેતરાચેલા પુરુષોની સંખ્યા જેટલી હશે. એના કરતાં પુરપોચી છેતરાયેલ સ્ત્રીઓની સંખ્યા કંઈ ગણી વધુ હશે.
આ હકીકતને આંખ સામે રાખીને જ તારે પુરુષ સાથેના પરિચયમાં આગળ વધવા જેવું છે. અને સાચું કહું તો મીણની સલામતી જે આગથી સલામત અંતર રાખવામાં જ છે તો શીલ-સદાચાર અને પવિત્રતાની સલામતી
વિજાતીય પાત્રોએ એકબીજાવચ્ચે સલામત અંતર રાખવામાં જ છે.
મને બરાબર ખ્યાલ છે કે વિકાસની બોલબાલાવાળા આ યુગમાં, સ્વતંત્રતાના ના હેઠળ સ્વછંદતાનાં બેવારમ નૃત્યો ચાલી રહેલ આ યુગમાં, મૂક્યોની સતત મશ્કરી કરવામાં આવી રહી છે એવા આ યુગમાં ‘યુવક-યુવતીએ એક બીજા વચ્ચે સલામત અંતર રાખવું જોઈએ’ એવી વાત કરનાર હું મશકરીને પાત્ર બન્યો રહું તો એમાં કોઈ આશ્ચર્ય નથી. “આ વિકાસયુગમાં આ બાવાઓ પ્રેમ ?િ નો વિરોધ જ કરી રહી છે માટે આ બાવાઓની વાત કાને ઘરવી જ નહીં' એવું સર્ટિફિકેટ મારા ઉપરોકત કંથનને મળતું રહે તો એમાં ય કોઈ આશ્ચર્ય નથી.
અને એ છતાં ય મારે તને ચેતવવી જ છે. જો તું શૌલ-સદાચારપવિત્રતા-માદા વગેરેને સંપત્તિ માનતી હોં, એની સાચે કઈ પણ સંજોગમાં બાંધછોડ ન જ કરી શકાય એવું તારા હૈયામાં બેઠું હોય તો મારી તમને સ્પષ્ટ
સલાહ છે કે કારણ વિના, માત્ર મન બહેલાવવા કે સમય પસાર કચ્છા પુરુષો સાર્ચ - યુવાનો સાચી ગાઢ પરિચચ કૅળવીશ નહીં.
અને હા. પત્રમાં તે પોતે લખ્યું જ છે ને કે “મને ખુદને ય યુવાનો તરફથી કટુ અનુભવ થયો જ છે !' બસ, તો એ અનુભવ પરથી બોધપાઠ લઈનપુરૂષ-યુવાનપરિચયને બને ત્યાં સુધી તું ટાળતી જ રહેજે.
2 અરબરતાનની આ કહેવત તો તારા ખ્યાલમાં છે જ ને? ‘માણસ જ એક એવો ગધેડો છે કે જે એકના એક ખાડામાં બે વાર પડે છે' ના. આ કહેવત કમસે કમ તારા માટે તો ખોટીપડવી જ જોઈએ. એક વાર કટુ અનુભવ થઈ ચૂક્યો છે ને? બસ, એ દિશાને હવે તું કાયમ માટે રામ રામ કરી દે.
અને છેલ્લી વાત. પ્રલોભનની હાજરીમાં મન ગલગલિયાં અનુભવવા લાગે ત્યારે ત્યાંથી ભાગી છૂટવું એ જ પતનચી ઊગરી જવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
" મહારાજ સાહેબ,
એક પ્રશ્ન મનમાં હોંડાની જેમ ડોકાયા કરે છે. બધાં જ નિયંત્રણો શા માટે સ્ત્રીઓ પર જ હોકી દેવામાં આવ્યા છે ? પુરષો પર એવા નિયંત્રણોનો કેમ આરહ રાખવામાં આવતો નચી ? શું રાતના એકલી યુવતીએ જ બહ્મર નહીં નીકળવાનું? શું યુવતીએ એકલી જ મચદાસાભર વસ્ત્રો પહેરવાનાં ? શું એકલી યુવતીએ જ મર્યાદામાં રહેવાનું ? પુરુષો માટે - યુવાનો માટે આમાંના એકૅચનો આરાહ નહીં? શા માટે ?
દર્શના,
તારો આક્રોશ હું સમજી શકું છું છતાં એક વાત તરફ હું તારું ધ્યાન ખાસ દોરવા માગું છું. ક્યારેય તારા સાંભળવામાં એવું આવ્યું ખરું કે “રસ્તા પરથી પસાર
થઈ રહેલ એક ગરીબ યુવક લૂંટાઈ ગયો !” ના, આવા સમાચાર તારો કાને ક્યારેય નહીં આવ્યા હોય પણ ‘ત્રિના અંધકારમાં એકલી જઈ રહેલ યુવતી બળાત્કારનો શિકાર બની ગઈ" આવા સમાચાર તો તારા કાને અનેકવાર આવ્યા જ હશે. આનો અર્થ? આ જ કે સંપત્તિ વિનાનો યુવક ભલે લુંટાતો નથી પણ રૂપ વિનાની યુવતી પણ ચુંગાઈ તો શકે જ છે.
વાસ્તવિકતા આ હોવાના કારણે જ યુવતી પર વધુ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. અલબત્ત, આનો અર્થ તું એવો ન સમજી બેસતી કે યુવકોને માતેલા સાંઢની જેમ બધે જ રખડવાની છૂટ છે. ના. એમને ય નિયંત્રણમાં રહેવાનું છે છતાં યુવતીને જે જોખમ શરીર પર છે એ જોખમ યુવકોપર ન હોવાના કારણે એનાપર યુવતીનો જેટલાં નિયંત્રણ નથી.
બાકી દર્શના,
એક વાત તને પૂછું ? નિયંત્રણોની તને આટલી બધી એલર્જી કેમ છે ? શું નિયંત્રણો કાયમ માટે ખરાબ જ હોય છે ? હેરાન કરનારાજ
હોયછે? નુકસાનકારક જ હોય છે? ત્રાસદાયક જ હોય છે?
એમ તો નદી પણ કિનારાના નિયંત્રણમાં હોય જ છે ને ? એમ તો ઝવેરાત પણ તિજોરીના નિયંત્રણમાં હોય જ છે ને ? એમ તો બગીચો પણ માળના નિયંત્રણમાં અને ખેતર પણ વાકના નિયંત્રણમાં હોંચ છે ને ? ચોર પણ પોલીસના નિયંત્રણમાં અને વકીલો પણ ચારચાધીશના નિચંગણામાં હોય છે ને? અરે, દેશ આખો બંધારણના નિયંત્રણમાં છે જ ને?
શું આ નિયંત્રણો નુકસાનકારક પુરવાર થયા છે ? ના, કિનારાના નિયંત્રણે નદીને વિનાશ વેરતી રોકી છે તો તિજોરીના નિયંત્રણે ઝવેરાતને સલામતી બક્ષી દીધી છે. માળીના નિયંત્રણ હેઠળ બગીચો પોતાનું ગૌરવ જાળવી શક્યો છે તો વાડના નિયંત્રણે ખેતરના પાકને સુરક્ષિત રાખી દીધો છે. પોલીસના નિયંત્રણમાં ચોર કાબૂમાં રહ્યો છે તો ન્યાયાધીશના નિયંત્રણમાં કોર્ટરૂમ સલામત રહી ગઈ છે. અને બંધારણના નિયંત્રણમાં દેશમાં અરાજકતા ફેલાતી અટકી ગઈ છે, અટકી રહી છે.
(
દેશના,
આનો અર્થ તું એવો ન સમજી બેસતી કે હું તમામ પ્રકારનાં નિયંત્રણોનો હિમાયતી છું. ના, જે નિયંત્રણો વ્યક્તિના વિકાસને જ રૂંધી નાખે છે, જે નિયંત્રણો વ્યકિતની અંદર રહેલ શુમિ'ને પ્રગટ થતા જ રોકે છે, જે નિયંત્રણો વ્યકિતમાં પડેલ અનંત સંભાવનાઓ પર પૂર્ણવિરામ જુ મૂકી દે છે, જેનિયંત્રણો વ્યક્તિને જીવન જીવવા નહીં પણ ઢસડવા મજબૂર કરી દે છે એવાં નિયંત્રણોનો હું હિમાયતી નથી જ. ટૂંકમાં, હું અસમ્યકુ નિયંત્રણોનો વિરોધી જરુર છું પણ સમ્પનિયંત્રણોનો પક્ષપાતીપણ મૈટલો જ છું.
તને શીરાની જેમ ગળે ઊતરી જાય એવા શબ્દોમાં કહું તો જે વાડ છોકને વિકસવા જ ન દે એવાં નિયંત્રણોનો જો હું વિરોધી છું તો જે છૂટછાટ છોકને ઉખેડી નાખવામાં પશુઓને સફળતા અપાવી દે એવી છૂટછાટોનો ચહું વિરોધી છું, સંદેશ સ્પષ્ટ છે. વ્યક્તિત્વને મૂઝાવી દે એવાં નિયંત્રણો નહીં, મૂલ્યોની રમશાનયાત્રા કાઢી નાખે એવી છૂટછાટ નહીં!
Page #6
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
કૉલેજના બીજા વર્ષમાં છું હું. એક બાજુ ઉંમર છે મારી ૧૮ આસપાસની તો બીજી બાજુ કૉલેજનું વાતાવરણ ન સમજી શકાય એ હદે ભભકાદાર છે. મન એમ કહે છે કે આ વાતાવરણમાં ભળી જઈને જલસા કરી લેવા જોઈએ. અંતઃકરણ એમ કહે છે કે સંસ્કારોની માવજત થવી જોઈએ. હું પોતે નિર્ણય નથી કરી શકતી કે કરવું શું ? સાવધગીરી શી રાખવી ? આ અંગે આપના તરફથી નક્કર માર્ગદર્શનની અપેક્ષા છે.
વિરતિ,
ચિનગારી તો તે જોઈ છે ને ? પવનની એક નાનકડી લહેરખી આવે છે અને એ બુઝાઈ જાય છે પણ એ જ ચિનગારી લાકડા રૂ કે પેટ્રોલના સહારે જો દાવાનળમાં
૨૦
પુરવાર થાય એવી પૂરી શક્યતા છે અને યુવાન વિજાતીય પાત્ર સાથેનો અતિ પરિચય પતનની ગર્તામાં ધકેલી દે એવી પૂરી શક્યતા છે.
હું કૉલેજમાં ગચો ભલે નથી પણ કૉલેજના વાતાવરણની જાણકારી મારી પાસે પૂરેપૂરી છે. ત્યાં પવિત્રતા માટે જોખમી બની રહેતા એકાંત, અંધકાર અને અતિ પરિચય, આ ત્રણેય પરિબળોનો પુરવઠો હંમેશાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય જ છે. જો સાવધગીરી રાખવામાં ન આવે તો કોઈ પણ પળે તું જે શીલ-સદાચાર અને સંસ્કારને મૂડી માની રહી છે એનો સફાયો બોલાઈને જ રહે એ શંકા વિનાની વાત છે.
વિરતી,
એક વાત તરફ હું તારું ધ્યાન દોરું ? રસ્તા પર જે પણ અકસ્માતો થાય છે એ અકસ્માતોમાં બંને ડ્રાઇવરોની જ ભૂલ હોય છે એવું નથી. ભૂલ એક ડ્રાઇવર કરે છે અને બીજા ડ્રાઇવરને એના શિકાર બનવું પડે છે અને કદાચ જાનથી પણ હાથ ધોઈ નાખવા પડે છે.
૩
રૂપાંતરિત થઈ જાય છે તો પછી વાવાઝોડાનો પવન પણ એને બુઝવી શકતો તો નથી પરંતુ એ પવનના સહારે એ વધુ પ્રજ્જવલિત બનીને ચારેકોર ફેલાઈ જાય છે.
૧૮ વરસની તારી વય એ જો ચિનગારીનું પ્રતિનિધિત્વ ધરાવે છે તો કૉલેજનું ઘમાકેદાર વાતાવરણ એ પવનની લહેરખીનું નહીં પણ વાવાઝોડાના પવનનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જો એના સકંજામાં તું આવી ગઈ તો સંસ્કારોનો તારો વારસો જાળવી રાખવાની બાબતમાં તારે નાહી નાખવાનું જ રહે છે. એ અંગે તેં જ્યારે નક્કર માર્ગદર્શન માગ્યું જ છે ત્યારે હું અહીં તને કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો જણાવવા માગું છું. વિરતી.
શરીર માટે વાત-પિત્ત-કફની વિષમતા જો જોખમી છે, મન માટે જો બેકાબૂ કામ-ક્રોધ-લોભ ખતરનાક છે તો શીલ-સદાચાર અને સંસ્કારોની સુરક્ષા માટે એકાંત-અંધકાર અને અતિપરિયા ભયંકર છે.
એકાંત અને એથ યુવાન વિજાતીય પાત્ર સાથેનું-વિસ્ફોટક પુરવાર થાય એવી
પૂરી શક્યતા છે. અંધકાર અને એમાં યુવાન વિજાતીય પાત્રનો સહવાસ, બૉમ્બરૂપ
આ વાત હું તને એટલા માટે જણાવી રહ્યો છું કે બની શકે કે તારું હૃદય એકદમ પવિત્ર હોય અથવા તો તું જે વિજાતીય યુવક સાથે એકાંત અંધકાર કે અતિ પરિચયમાં આવતી હોય એનું હૃદય એકદમ પવિત્ર હોય; અરે, બંનેનું હૃદય એકદમ પવિત્ર અને નિર્દોષ હોય પણ એકાંત-અંધકાર અને અતિ પરિચય એ એવાં પરિબળો છે કે જે કોઈ પણ પળે અંદરમાં બેઠલા પશુનેબહાર લાવી દે અને કહ્યું ન હોય એવું પતન સર્જીને જ રહે.
ઝાકળના ટીપાંએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો સૂર્યના તડકા સાથે દોરતી કરી લેવાની પોતાની ઝંખના પર પૂર્ણવિરામ મૂકી જ દેવું જોઈએ. કૉલેજના વિલાસપ્રચુર વાતાવરણમાં તું જો તારાં શીલ-સદાચાર-સંસ્કારનો વારસો જાળવી રાખવા માગે જ છે તો મનને
ગમતું હોય તો એકાંત-અંધકાર અને અતિ પરિચય – આ પરિબળોચી જાતને દૂર જ રાખજે. ફાવી જઈશ.
Page #7
--------------------------------------------------------------------------
________________
나
મહારાજ સાહેબ,
મમ્મી-પપ્પા માટે આમ તો મારા મનમાં ખૂબ બહુમાનભાવ છે. નાનપણથી જ એમણે મારામાં સંસ્કારોનું જે ઘડતર કર્યું છે એ સંસ્કારોના પ્રતાપે જ આજે ૨૨ વરસની ભર યુવાનવયે પણ મારા અંતઃકરણની અદાલતમાં હું પ્રસન્નચિત્તે ઊભી રહી શકું છું. પણ, કોણ જાણે કેમ, છેલ્લા કેટલાક સમયથી એમના તરફથી મારા જીવનમાં જે હસ્તક્ષેપ કરવાનું શરૂ થયું છે એણે મારા મનમાં એમના પ્રત્યે એક જાતની કડવાશ ઊભી કરી દીધી છે. હું સમજી જ નથી શકતી કે એમને મારા જીવન અંગે ચિંતા છે કે મારા સંસ્કારોમાં એમને શંકા છે ? આપ આ અંગે કાંઈ પ્રકાશ પાડી શકો ?
આસ્થા,
તારી અત્યારે જે વય છે એ વય ચિંતાને યોગ્ય પણ છે અને શંકાને
*
પ્રત્યે વાસનાલોલુપ નજરે નિહાળનારાઓની સંખ્યા તારી કલ્પના બહારની હોય, લલચામણા બૉલને રમી લેવાની બૅટ્સમેનની નબળી કડીની જેવી જ પ્રલોભન સામે ઝૂકી જવાની મનની નબળી કડીની મા-બાપોને ખબર હોય ત્યાં મા-બાપોને ઘરની બહાર જતાં પોતાનાં સંતાનો અંગે શંકા રહ્યા કરતી હોય તો
એમાં સંતાનોએ દુઃખ લગાડવાની કે ખોટું લગાડવાની કોઈ જ જરૂર નથી.
આસ્થા, સાચું કહું ?
મારી દૃષ્ટિએ તો તું નસીબદાર યુવતી છે કે તને તારી ચિંતા કરનાર અને તારા પ્રત્યે શંકા રાખનારાં મા-બાપ મળ્યા છે. બાકી સંખ્યાબંધ મા-બાપો આજે એવા છે કે જેઓએ પોતાનાં સંતાનોના જીવનની ચિંતા કરવાનું ચ છોડી દીધું છે અને એમના સંસ્કારોની ચિંતા કરવાનું ચ છોડી દીધું છે.
દીકરો કૉલેજમાં જાય છે કે ક્લબમાં જાય છે ? દૂધ પીએ છે કે દારૂ ઢીંચે છે? ક્રિકેટ રમે છે કે જુગાર રમે છે ? દીકરી મંદિરે જાય છે કે છોકરાઓ
*
યોગ્ય પણ છે. કાળ બહુ વિષમ છે, વાતાવરણમાં પ્રચુર વિલાસિતા છે, શું સાપ્તાહિકો કે શું મેગેઝીનો, શું વર્તમાનપત્રો કે શું ચોપાનિયાંઓ, શું બજાર કે શું માર્કેટ, શું ઑફિસ કે શું મેદાન, સર્વત્ર જાણે કે વાસનાને બહેલાવે એવાં નિમિત્તોની જ બોલબાલા છે. અધૂરામાં પૂરું, ટી.વી. ચેનલો, ઇન્ટરનેટ, વેબસાઇટ વગેરેએ વાસનાની આગને પ્રજ્જવલિત કરવા માટે જાણે કે પેટ્રોલ પમ્પો ખોલી દીધા છે.
આ સ્થિતિમાં કોઈ પણ સંસ્કારપ્રેમી મા-બાપને પોતાની યુવાન પુત્રીની પવિત્રતા અંગે ચિંતા રહ્યા કરતી હોય તો એમાં જરાય નવાઈ પામવા જેવું નથી. વાત રહી હવે શંકાની
વહી રહેલ પાણીની ચારેય બાજુ ઢાળ જ ઢાળ હોય ત્યારે માળીને "એ પાણી નીચે તરફ વહીને ગટરમાં પહોંચી તો નહીં ગયું હોય ને ? પાણીએ એ ઢાળ સાથે દોસ્તી તો નહીં જમાવી દીધી હોય ને ?' આવી શંકા રહ્યા કરતી હોય તો એમાં પાણીએ દુ:ખ લગાડવાની જરૂર નથી જ ને ?
આસ્થા, જ્યાં તારા જેવી યુવાવયે પહોંચેલી યુવતીના શરીર
૨૫
સાથે ભટકી રહી છે ? બહાર દૂધ પી રહી છે કે સિગરેટ પી રહી છે ? ઇન્ટરનેટ
પર એ સમાચારો સાંભળી રહી છે અશ્લીલ હરકતો નિહાળી રહી છે ? આમાંની એક પણ પ્રકારની ચિંતા એ મા-બાપો પોતાનાં દીકરા-દીકરી માટે કરતા નથી તો વ્યભિચારના કે વ્યસનોના રવાડે ચડી જઈને દીકરા-દીકરી પોતાના જીવનને બરબાદ તો નહીં કરી નાખે ને ? એવી શંકા ય તેઓ કરતા નથી.
તું લખે છે કે ‘મારા જીવનમાં મા-બાપના થઈ રહેલ હસ્તક્ષેપથી મારા મનમાં એમના પ્રત્યે એક પ્રકારની કડવાશની લાગણી ઊભી થઈ રહી છે” હું તને લખું છું કે મા-બાપના આ હસ્તક્ષેપને પામવાના સદ્ભાગ્ય બદલ તું તારા હૈયામાં એમના પ્રત્યેના બહુમાનભાવને પરાકાષ્ઠાએ લઈ જા.'
ઉપવનની માવજત કરવાનું માળી છોડી દે છે પછી એ ઉપવન જો કોઈપણ પળે જંગલમાં રૂપાંતરિત થઈ જાય છે તો સંતાનોની ચિંતા અને શંકા કરવાનું મા-બાપો છોડી દે છે, પછી કોઈ પણ પળે એ સંતાનો જંગલી બની જવાની શક્યતા ઊભી થઈ જાય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
" મહારાજ સાહેબ, રે
ખૂબ પ્રતિષ્ઠિત કરી શકાય એવી કંપનીમાં મને હમણું બ” મળી છે. પગાર પાંચ માંકબ્રનો છે. કંપનીમાં લગભગ ૨૫૦ જેટલા માણસો કામ કરી રહ્યા છે, જેમાં મોટા ભાગનાં યુવાન-યુવતીઓ છે. સમસ્યા મારી એ છે કે ઘરમાં મારા લગ્નની વાત શરૂ થઈ ગઈ છે. મારી અંતરની કા એ છે કે લગ્ન પછી પણ ખેંબ ચાલુ જ રહે. મમ્મી-પપ્પાની છા એવી છે કે લગ્ન પછી તું ર જ સંભાળે. હું દ્વિધામાં હું કોઈ પણ નિર્ણય લઈ શકતી નથી, બાપના સંયમ જીવનની મર્યાદામાં રહીને આપ આ અંગે કોઈ માર્ગદર્શન માપી શકો ખરા?
શ્રુતિ, આ દ્રિષા માત્ર તારા મનની જ નથી, તારા જેવી અનેક યુવતીઓ પણ
અત્યારે આ જ દિધા અનુભવી રહી છે. તું તો નસીબદાર છે કે લગ્નજીવનમાં પ્રવેશ થતાં પહેલાં જ તારા મનમાં આ ક્રિયા ઉત્પન્ન થઈ ગઈ છે અને એક્રિયામાંથી મુક્ત થવાનું માર્ગદર્શનઝંખી રહી છે. એક વાત તને જણાવું?
વહુ બનીને તું જે ઘરમાં જાય એ ઘર જો આર્થિક રીતે સંપન્ન હોય, કુટુંબ સંયુક્ત હોય તો બ” કરવાના વિકલ્પ પર તું પૂર્ણવિરામ મૂકી દે એ કુટુંબ માટે તો હિતાવહ છે જ પણ તારા માટે તો હિતાવહ હોવાની સાથે લાભપ્રદ ૫ણ છે.
એક વાત યાદ રાખજે કે સફળ સ્ત્રી બનવા માટે પારદાર બુદ્ધિ જોઈએ છે જ્યારે સફળ પુત્રવધુ પતની કે માતા બનવા માટે લાગણીસભર હૈયું જોઈએ છે. તારા જીવનનું તારે એક લય નક્કી કર્યું પદો, તારે શું બન્યા રહેવું છે? સફળ સ્ત્રી કે પછી સફળ પુત્રવધૂ, પની અને માતા
બની શકે કે તારું મન તને એમ સમજાવે કે હું સફળ સ્ત્રી પણ બની રહીશ અને સફળ ગૃહિણી પણ બની રહીશ. હું એમ તો નહીં જ કહ્યું કે તારી માં પારણા સો ટકા ખોટી જ પડશે પણ તોય એટલું તો ચોક્કસ કહીશ કે ના પારણાસફળ બનવાની સો ટકા શક્યતા પણ નથી. ૪. તારું મન કાંઈ એવું પ્રવાહી નથી કે બજારના માહોલમાંચી ઘરના માહોલમાં એકદમ સહજ રીતે જ ગોઠવાઈ જાય તાજારમાં બુદ્ધિથી જ કામ કર્યા બાદ ઘરમાં તું સીધી હદયથી જ વ્યવહાર સ્વા લાગે
મેં એવી કેટલીય યુવતીઓ એ હદે મૂંઝવણગ્રસ્ત જોઈ છે કે જેમના પારિવારિક સંબંધોમાં સિવાય સંઘર્ષ, સમસ્યા અને તનાવ કશું જ રહ્યું નથી.
ઑફિસમાં ક્રમનો તનાવ, પુરૂષ સ્ટાફની હવસખોર નજરનો ત્રાસ, અમિત શરીર, સાચી ભૂખ નહીં, સાચી ઊંઘ નહીં અને માનસિક શાંતિ નદી. આ સ્થિતિમાં ઘરે આવ્યા પછી સ્ત્રી પરિવારના સભ્યો સાથે લાગણીસભર વ્યવહાર કરવામાં કેટલી સરાબનીરહે એ પ્રશ્ન છે.
90 0 0 0[,
શ્રુતિ, એક વાત ખાસ સમજી રાખજે કે કેટલાક સંબંધો એવા હોય છે કે જે નિભાવવાના હોય છે જયારે કેટલાક સંબંધો એવા હોય છે કે જે ટકાવવાના હોય છે. જે સંબધો નિભાવવાના હોય છેએમાં તું માત્ર મન માપી દે તો યે સફળતા મળી જાય છે, એમાં હદય આપવાની કોઈ જરૂર હોતી નથી પણ જે સંબંધો ટકાવવાના હોય છે એમાં હદય આપ્યા વિના, લાગણી આપ્યા વિના, આત્મીયતા દર્શાવ્યા વિના સફળતા નથી જ મળતી.
| તને લાગે છે ખરું કે આ સમતુલા તું લગ્નજીવનમાં પ્રવેશ કયાં પછી ય બ ચાલુ રાખ્યા બાદ જાળવી જ શકીશ? તારી સાસુને તું રસોડામાંથી મુક્ત કરી શકીશ ખરી ? તારા પતિની રસોઈની થાળી તું સાચવી શકીશ ખરી? ઘરે આવનારા મહેમાનોની ઉચિત સરભરા માટે તું સમય ફાળવી શકીશ ખરી ? ભવિષ્યમાં તું કદાચ મા બને તો તારા બાળકને પ્રેમ-વાત્સલ્ય-હૂંફ વગેરે માપવા માટે સમય તારી પાસે રશે ખરો?
એટલું જ કહીશ તને કે લગ્ન કરીને તું જે મકાનમાં રહેવા જાવ એ મકાનને તારે “ઘર”માં રૂપાંતરિત કરવું હોય તો એમાં સફળતા તને તો જ મળશે કે જો તે તારું હદય એમાં કાલવી દીધું
Page #9
--------------------------------------------------------------------------
________________
કે મહારાજ સાહેબ, ટી
સંપત્તિના પ્રદર્શન દ્વારા વટ પાડતા રહેવાની પુરુષવૃત્તિને જો આપ સાહજ જ માનતા હો તો રૂપ પ્રદર્શન દ્વારા વટ પાડતા રહેવાની સ્ત્રીવૃત્તિને પણ સહજ માની લેવામાં કોઈ પણ વ્યક્તિને વાંધો શા માટે હોવો જોઈએ? પુરુષને સંપત્તિ મેળવવા તો હજી ધમપછાડા કરવા પડતા હશે પણ સ્ત્રીને તો રૂપ જન્મજાત જ મળેલું હોય છે. શા માટે એણે પોતાના આ રૂપ વારસાને ગોપનીય જ રાખવો જંઈ એ?
આંગી,
સંપત્તિ જે રીતે અનેક પાસે ફરતી રહેવા જ સર્જાશૈલી છે, રૂપ એ રીતે અનેક પાસે ફરતું રહેવા સાચું નથી. અરે, હું તો ત્યાં સુધી કહીશ કે સંપત્તિ ફરતી રહે છે તો જ બજાર જીવતો રહે છે પણ રૂપ જો એ રીતે જ ફરતું રહે છે તો સમાજ ગંધાઈ ઊઠે છે.
એક બીજી વાત, સંપત્તિ શરીરથી અલગ છે જ્યારે રૂપ તો શરીર સાથે એકરૂપ છે. માણસની સંપત્તિ કદાચ લૂંટાઈ પણ જાય છે તો ય એ સુરક્ષિત રહી શકે છે અને પોતે પોતાના મનને વિષાદમુક્ત રાખી શકે છે, પરંતુ સ્ત્રીનું શરીર જો ચૂંથાઈ જાય છે તો કયારેક એને જનથી હાથ ધોઈ નાખવાપણ પડે છે અને કદાચ જાન એનો બચી પણ જાય છે તો ય એનું મન વિષાદનું શિકાર બની ગયા વિના રહેતું નથી.
આગ, એક અતિ મહત્વની વાત કરું ? પુરુષ સંપત્તિનું જે પણ પ્રદર્શન કરે છે એમાં એક તકૅદારી એ ખાસ રાખે છે કે પોતાની સંપત્તિ લૂંટાઈ ન જાય. તેં એક પણ પુરયો એવો જોયો ખરો કે જૈણે બાર વરચે પૌતાની સંપત્તિ ખુલ્લી કરી હોય ? ના. એ બરાબર સમજે છે કે મારી પાસે સંપત્તિ સુરક્ષિત છે તો જ હું તમકાતવાન છું. બાકી, મારી સંપત્તિ લૂંટાઈ ગયા પછી તો હું કમજોર જ છું.
જો પુરુષની સંપત્તિ ક્ષેત્રે આ તકેદારી અને આ માન્યતા બિલકુલ સ્પષ્ટ છે તો રૂપના ક્ષેત્રે રત્રીની પણ આ તકેદારી અને આ માન્યતા સ્પષ્ટ હોવી જ જોઈએ, એવું તને નથી લાગતું? હું તને પૂછું છું.રૂપને ખુલ્લું કરવા દ્વારા આખરે તું ઇચ્છે છે શું? આ જ ને કે હું પણ કાંઈ કમ નથી !' આવી, કેઈ યુવતીઓએ રૂપના ના નરામાં પોતાના જીવનને બરબાદીની ગર્તામાં ધકેલી દીધું છે. સ્ત્રી પાસે જે શરીર છે એ શરીર પુરપને આકર્ષી શકે છે જરૂર પણ એ શરીરને ભોગવી લેવાના નશામાં જ્યારે પુરુષ એ શરીર પર આકમણ કરે છે ત્યારે એ શરીરની રક્ષા કરવાનું સામરર્ય સ્ત્રી પાસે નચ જ હોતું એ હકીકત તું પળભર પણ ભૂલીશ નહીં.
રાખવાનું લેશ સામર્થ્ય હોતું નથી. એનું સૌદર્ય એના મોતનું કારણ બનીને જ રહે છે. આ જ વાત સમજી લેજે તું તારા રૂપની બાબતમાં. બની શકે, તારા મનમાં રૂપપ્રદર્શન ધરા માત્ર વટ પાડી દેવાનો જ ભાવ હોય પણ તું જે પુરુષવર્ગ સામે રૂપ પ્રદર્શન કરી રહી છે અથવા તો કરવા જઈ રહી છે એ પુરુષવર્ગ માત્ર રૂપદર્શન કરીને જ સંતુષ્ટ થઈ જાય એવો નથી, એ તો રૂપને પામવા અને એ રૂપ જે શરીર પર શોભી રહ્યું છે એને ભોગવી લેવા છેલ્લામાં છેલ્લી ઈદની સૂરતા ખાચરવાતૈયાર થઈ જાય ખેવો છે.
આંગી,
પુપ જંગલમાં જેટલું સુરક્ષિત છે, બગીચામાં એટલું સુરક્ષિત નથી. સંપત્તિ બંધ પાકીટમાં જેટલી સુરક્ષિત છે, ખુલ્લા હાચમાં એટલી સુરક્ષિત નથી. શેરડી કોઠારમાં જેટલી સુરક્ષિત છે, ખુલ્લી લારીમાં એટલી સુરક્ષિત નથી. બસ એ જ ચાચે, રૂપ મર્યાદાસભર વસ્ત્રોમાં જેટલું સુરક્ષિત છે, ઉદ્ભુત વસ્ત્રોમાં એટલું સુરક્ષિત નચી જ નથી.
પુષ્પ પાસે રહેલ સૌદર્ય, સહુને પોતાની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા મજબુર તો જરૂર કરે છે પણ પુષ્પની નજીક આવી ગયેલ સૌદર્યચાહક વ્યક્તિ એ સૌદર્યને પોતાની માલિકીનું બનાવીને જયારે ચૂંથી નાખે છે ત્યારે પુષ્યની પાસે પોતાના અસ્તિત્વને ટકાવી
ઉ૫
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
મહારાજ સાહેબ,
સંયમજીવન એ જ આ સંસારમાં સારભૂત છે એ માન્યતા હૃદયમાં સ્થિર હોવા છતાં એ જીવન અંગીકાર કરવા જેટલું મારામાં સત્ત્વ પણ નથી અને એ જીવન પામવા માટે મનની જે નિર્મળતા હોવી જોઈએ એય મારી પાસે નથી. જીવન સંયમિત રહે, સુરક્ષિત રહે અને મન સમાધિમાં રહે એ ખ્યાલે લગ્નજીવનમાં પ્રવેશવાનો મેં નિર્ણય લઈ જલીધો છે.
મારાં મમ્મી-પપ્પા મને પૂછી રહ્યા છે કે તારા માટે છોકરો જે પસંદ કરીએ એ સંયુક્ત કુટુંબમાં રહેતો હોય એવો પસંદ કરીએ કે વિભક્ત કુટુંબ જેની પસંદગી હોચ એવો પસંદ કરીએ ? આ બાબતમાં હું કોઈ સ્પષ્ટ નિર્ણય કરી નથી શકતી.
હું સમજું છું કે અમારા સંસારના વ્યવહારોમાં આપને કોઈ જ રસ ન હોય છતાં મારા હિતને આંખ સામે રાખીને આ બાબતમાં આપ જો કંઈક માર્ગદર્શન આપી શકતા હો તો આપના તરફથી એ માર્ગદર્શન હું ઝંખું છું.
ગોચરી અનુકૂળ નથી મળી, પ્રતિકૂળ જગા પર બેસવું પડ્યું છે. ઊંઘમાં ખલેલ પણ પહોંચી છે. અરે ! સ્વાધ્યાયયોગમાં પણ ક્યારેક રુકાવટ ઊભી થઈ છે અને એ છતાં ય મને વિશાળ સમુદાયમાં રહેવાનું જ ગમ્યું છે કારણ કે એ સમુદાયે જ મારી યુવાન વયને નિષ્કલંક રાખી છે, એ સમુદાયે જ મારી આંખના શરમના જળની સુરક્ષા કરી છે, એ સમુદાયે જ મારા મનના ભાવોની માવજત કરી છે અને એ સમુદાયે જ કટોકટીની પળોમાં હૂંફ અને વાત્સલ્ય આપવા દ્વારા મને સંયમજીવનમાં ટકાવી રાખ્યો છે.
પ્રિયંકા,
સંયુક્ત કુટુંબમાં વેઠવી પડતી અગવડોને તું જો ગીણ કરી શકે તો એમાં રહેવાના કારણે મળતા આ બધા લાભોની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી. સંયુક્ત કુટુંબમાં સાસુની કચકચ જ સાંભળવી નથી પડતી, સાસુ તરફથી હૂંફ પણ મળે છે, સસરાનું સુરક્ષાછત્ર પણ મળે છે, માંદગીમાં અને મૂંઝવણમાં પરિવારજનોની હૂંફ અને માર્ગદર્શન પણ મળે છે અને સૌથી મુખ્ય લાભ તો યુવાનીજન્ય સ્વેચ્છાચાર પર સહજ જ મુકાઈ જતાં નિયંત્રણો મળી રહે છે.
*
Ae
પ્રિયંકા,
બે વાત છે. સંયુક્ત કુટુંબમાં અગવડ જરૂર છે પણ સંચમિત જીવન અને સુરક્ષિત જીવનની ત્યાં બાંહેધરી છે જ્યારે વિભક્ત કુટુંબમાં સગવડો પાર વિનાની છે પણ સંયમને બદલે ત્યાં સ્વેચ્છાચાર વધુ વકરે અને સુરક્ષા પર કાચમ ખતરો તોળાતો રહે એવી ઘણી મોટી સંભાવના છે.
:
તારા સંસારનો તો મને એવો કોઈ અનુભવ નથી પરંતુ મારા સંયમજીવનના અનુભવની તને વાત કરું તો મેં વિશાળ મુનિઓની ઉપસ્થિતિમાં જે સુરક્ષા અનુભવી છે, પ્રસન્નતા અનુભવી છે અને પવિત્રતા અનુભવી છે એ સુરક્ષા, પ્રસન્નતા અને પવિત્રતા નાનકડા સમુદાય વચ્ચે નથી જ અનુભવી.
અલબત્ત, વિશાળ સમુદાયમાં રહેવામાં અગવડો ઘણી બધી વેઠવી પડી છે.
30
સંયુક્ત કુટુંબમાં તારા પતિનો યુવાન મિત્ર ઘરમાં આવીને તારી સાથે અણછાજતી મરતી-મજાક નહીં જ કરી શકે. તું પોતે ખુદ તારા પતિની અનુપસ્થિતિમાં ટી.વી. પર ગમે તેવા ઉત્તેજક પ્રોગ્રામ નહીં જ જોઈ શકે. તારી સખીઓ સાથે કલાકો સુધી તું મોબાઇલ ફોનમાં વાતો નહીં જ કરી શકે. હલકી કોટિનું અશ્લીલ સાહિત્ય તું વાંચી તો નહીં શકે પણ તારા ઘરમાં એવું સાહિત્ય પ્રવેશ પણ નહીં શકે, અરે, ખુદ તારા પતિ સાથે તારો વ્યવહાર તારે સંયમિત રાખવો પડશે.
પ્રિયંકા,
હું તને ઓળખું છું. શીલ-સદાચાર અને સંસ્કારો તને પ્રિય છે. મર્યાદા તને ગમે છે. મનની વૃત્તિ તારી ઉદાત્ત છે. સદ્ગુણો તારી પસંદગી છે અને એટલે જ મને વિશ્વાસ છે કે વરની અને ઘરની પસંદગીની બાબતમાં તું જરાય ચાપ નહીં જ ખાય.
Je
Page #11
--------------------------------------------------------------------------
________________
" મહારાજ સાહેબ, રે
આમ તો માદામાં રહેવું મને ગમે છે. અંત કણમાં પવિત્રતા પ્રતો આકર્ષણ પણ છે. મારું શરીર વિજતીય પાત્રોના મનમાં વાસનાની માગ પ્રગટાવનારું ના લખ્યું તેવું જોઈએ એવો સતત મારો અભિગમ રહે છે પણ મુશ્કેલી એ કોલેજમાં મારી માં જે ગુવતીઓ ભણી રહી છે એ સહુએ ભેગા મળીને મને ‘મતીબહેન”ની પદવીવી વિભૂષિત કરીdધી છે, એ સહુને એમ કહ્યું કે
‘જલસા કરી લેવાની આ જ તો ઉંમર છે. રૂપ મળ્યું છે તો યુવકોને આપણી માંગની પર નાચતા શા માટે ન કરી દેવા કે મળ્યો છે તો સમ ને નશામાં ગમતા થા માટે ન કરી દેવા? એક બાજુ સ્વતંત્રતા મળી છે અને બીજી બાજુ કોંલેજનું માદક વાતાવરણ મળ્યું છે તો એનો લાભ શા માટે ન ઉઠાવી લેવો ? આ અને આના જેવી
અન્ય દલીલો પર નું નિરુત્તર તો થઈ જ જાઉં છું પણ સાથોસાથ હું લધુતાગ્રંથિની શિકાર પણ બની રહું છું. ઇચ્છું છું કે આ અંગે આપના તરફથી મને કંઈક નક્કર અને સમ્યક માર્ગદર્શન મ.
સુધા ,
"દૂધમાંથી શું મળે ? એ પ્રશ્વનો જવાબ "દૂધમાં શું ભાળે ?' એ કાચા પછી જ આપી શકાય છે તેને દૂધમાં જે લીંબુ અને છે તો દૂધ ફાટી જાય છે. દૂધમાં જે સાકર ભળે છે તો હવાદિષ્ટ બની જાય છે. દૂધમાં જો બદામ મળે છે તો દૂધ પૌષ્ટિક બની જાય છે અને દૂધમાં જો મેળવણ પદ્ધ છે તો દૂધનું દહીમાં પાંતરણ ચઈ જાય છે,
મારે તને આ જ જણાવવું છે. તારી બહેનપણીઓ જે-જે પ્રવૃત્તિઓમાં સામેલ થવા તને પ્રોત્સાહિત કરી રહી છે એ તમામેતમામ પ્રવૃત્તિઓનું પોત તને શેના જેવું લાગે છે ? લીબુ જેવું? સાકર જેવું? બદામ જેવું? કે પછી દહીં જેવું ?
ની
છે તને ખાવા જલસાનોમાં રસ ? એવા જલમાં સામેલ થઈ જઈને તારા માટે પડી ગયેલ ‘મણીબહેન’ની છાપને ભૂંસી નાખવા તું ઉત્સાહિત છે ખરી ? કૉલેજના માદક વાતાવરણનો લાભ ઉઠાવતા રહીને તારો નંબર રખડેલ’માં કે “ચાલુ’ માં લગાવી દેવા તું તૈયાર છે ખરી? યુવકોને આંગળી પર નચાવતા સતીને એમના હાથમાં રમી જવા નું તૈયાર છે ખરી?
જો તને એમ લાગતું હોય કે એ તમામ પ્રવૃત્તિઓનું પોત લીબુ જેવું તો નથી જ તો એ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ચૂકેલા તે-તે યુવકોનાં અને યુવતીઓનાં જીવન પર તું નજર નાખી જો. તને પોતાને સમજાઈ જશે કે તેઓના જીવનરૂપી દૂધમાં માત્ર બીંબું જ નથી ભણવું, એસિડ ભળી ગયો છે અને ભળી ગયેલા એ ઍસિડે એ સહુના ભવનરૂપી દૂધને ઉકરડે નાખી દેવા લાયક બનાવી દીધું છે.
આ પત્ર હું તને દિલીમાંથી - આ દેશની રાજધાનીમાંથી લખી રહ્યો છું. અહીં ચાલી રહેલ સ્કૂલોમાં [કૉલેજોમાં નાની] શું શું બની રહ્યું છે એના અહીના વર્તમાનપત્રોમાં આવી ગયેલ છે ચાર સેમ્પલ જણાવું?
*ટકા છોકરીઓ એવી છે કે જે સ્કૂલના કંમ્પસમાં જ મજેથી સિગરેટ પી રહી છે, ૫ ટકા છોકરીઓd છોકરાઓ સાચે બેસીને દારૂ પીવામાં કોઈ શક નથી અને ચહવે સંગાપ છોકરાઓ વેકયા પાસે પહોંચી ને જલસા કરી રહયા છે !'
તો હું તને એટલું જ કહીશ હે કૌજ તું કદાચ ન છોડી શકતી હો તોય ને ફાગણ બનાવી દેવાના માર્ગ પર કદમ રાખવા પ્રોત્સાહિત કરી રહેલ એ નિર્લજજ અને નફટ યુવતીઓની સોબત તો છોડી જ દેજે.
ગંગાનું નિર્મળ પણ જળ ગટર માં ભળી જઈને ગંદુ બની જાય છે. તારા જેવી સંરકારી યુવતી ગટર બની જવા તરફ આગળ ધપતી રહી એ ચાલે?
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
મહારાજ સાહેબ,
ક્રિકેટની દુનિયામાં જેમ મૅચમાં રમતા પહેલાં ખેલાડી નેટ-પ્રેક્ટિસ કરતો જ હોય છે તેમ વર્તમાન યુવા જગતમાં આ એક માન્યતા દઢ થઈ ગઈ છે કે લગ્નજીવનમાં પ્રવેશતા પહેલાં લગ્નજીવનનું સુખ માણી લેવું જ જોઈએ. આપને કદાચ ખ્યાલ ન હોય તો હું જણાવું કે અત્યારે હું કાયદાનું ભણી રહી છું અને હમણાં એક કાયદો બન્યો છે કે યુવતીની લગ્નની કાયદેસર વય ભલે ૧૮ વરસની હોય, ૧૬ વરસની વયે કાયદેસર રીતે એ કોઈ પણ યુવક સાથે શરીરસંબંધ બાંધી શકે છે. આ અંગે આપ શું કહો છો ?
પુજા, એક નાનકડી વાત તને જણાવું ? સમગ્ર પહેલાં માણસના જીવનમાં દુઃખ આવી જાય છે તો એ વધુ મજબૂત ચઈને બહાર આવે છે પરંતુ સમગ્ર પહેલાં માણસને જો સુખ મળી જાય છે તો એ શેતાન બની જાય છે.
४४
શારીરિક સંબંધ બાંધી ચૂકી છે એવો તને ખ્યાલ આવી ગયા પછી ય તું એ યુવતીને ભાભી બનાવવા તૈયાર થઈ શકે ખરી ?
પૂજા,
જીવનમાં એક સૂત્ર ચાદ રાખજે કે કાયદો હા પાડતો હોય, સમાજ સંમત ચતો હોચ, પરિવાર ખુદ સંમત થતો હોય પણ અંતઃકરણ ના પાડતું હોય એવી કોઈ પણ છૂટ લેવા તું તારી જાતને આગળ વધવા દઈશ નહીં. ભૂલેચૂકે જો એમાં આગળ વધી ગઈ તો જિંદગીભર લીધેલી એ ગલત છૂટ તારા અંતઃકરણને ચેન પડવા નહીં દે.
લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવાની છૂટ આપતો કાયદો જેણે પણ ઘડ્યો છે, એ કાયદો જેણે પણ પસાર કર્યો છે એ સહુને પૂછવાનું મન થાય છે કે ‘તમારી પોતાની ૧૬ વરસની વયે પહોંચેલી પુત્રી તમને પૂછે કે પપ્પા ! કાયદેસર રીતે મને કોઈ પણ યુવક સાથે સબંધ બાંધવાની છૂટ છે. હવેથી હું રાતના મોડી આવું તો તમે ચિંતા ન કરતા. કોક ને કોક મારા મનગમતા યુવકના ઘરે જ હું સૂતી હોઈશ' તો તમો સહુ તમારી આ લાડકવાયી દીકરીને હોશે હોશે એ અંગે સંમતિ આપી જ દેશો ને?
water los
બીજા સુખની બાબતમાં તો હું તને અહીં કાંઈ લખવા નથી માગતો પણ વાસનાજન્ય સુખની બાબતમાં તો આજે આ જ સ્થિતિ સર્જાઈ ગઈ છે. એક કૂતરા જેવો કૂતરો પણ ચોવીસ કલાક તૂતરીની પાછળ ભટક્યા કરતો નથી અને કૂતરી સામે ટીકીટીકીને જોચા કરતો નથી પણ આજની બે-લગામ બની ગરોલ યુવા પેઢીને કોણ જાણે, વાસનાનો શું હકવા લાગ્યો છે, સતત ચુવતી પાછળ ભટક્યા કરે છે યુવક અને સતત યુવકને પોતાના તરફ આકર્ષિત કરતા રહેવા તડપ્યા કરે છે યુવતી !
તું એમ લખે છે કે ‘લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવાની કાયદો છૂટ આપે છે ‘હું તને પૂછું છું.’ ‘તારું અંતઃકરણ તને છૂટ આપે છે ખરું? લગ્નજીવનમાં પ્રવેશ્યા પહેલાં તું પોતે આ વ્યભિચારલીલા આચરવા તૈયાર છે ખરી ? તારા પોતાના ઘરમાં ભાભી બનીને આવનાર યુવતી લગ્ન પહેલાં ૫/૭ યુવકો સાથે
૫
શું કહું તને ?
સદાચાર નિયંત્રિત 'કામ'ને આ દેશના સદાચારપ્રિય પુરુષોએ
'કામદેવ'ની ઉપમા આપી છે પણ જે કામ સદાચારથી નિયંત્રિત નથી એ કામ 'કામદેવ' નથી પણ ‘કામરાક્ષસ' છે. અને તું સમજી જ શકે છે કે રક્ષા કરે અને દેવ કહેવાચા છે અને સંહાર કરે અને રાક્ષસ કહેવાય છે.
પૂજા
કાયદાનું ભણી રહી છે ને તું ! જો એમાં ખૂબ આગળ વધીને તું આવતી કાલે વકીલ બની જાય તો લાખો યુવતીઓને વ્યભિચાર માટે પ્રોત્સાહિત કરતા, પૂર્વજો તરફથી મળેલા પવિત્રતાના વારસાની ક્રૂર મશ્કરી કરતા આ કાળા અને કલંકિત
કાયદાને રદબાતલ કરી દેવા તારી તમામ તાકાત કામે લગાડી દેજે.
મૅચ પહેલાં નેટ-પ્રેક્ટિસ બરાબર છે પણ સદાચાર નિયંત્રિત કામ પહેલાં વ્યભિચારવર્ધક કામ કોઈ પણ સંયોગમાં સ્વીકાર્ય કરી શકાય તેમ નથી.
|
Page #13
--------------------------------------------------------------------------
________________
જ મહારાજ સાહેબ, ઇ
‘સ્ત્રી-સ્વાતંત્ર્ય'નો આ યુગ છે. ક્ષેત્ર ચાહે બજારનું છે કે વેપારનું છે, શિક્ષાનું છે કે રમતગમતનું છે, નોકરીનું છે કે કૉલેજનું છે, હવાઈ સફરનું છે કે જમીન સફરનું છે, એક ક્ષેત્ર એવું નથી કે જયાં સ્ત્રીએ પગપેસારો ન કર્યો હોય અને સફળતાના શિખરો સર કર્યા ન હોય અને એ છતાં ય પુરુષવર્ગ આજેય સ્ત્રીઓનું શોષણ કરવાનું જાણે કે મિશન લઈને બેઠો હોય એવું સતત દેખાઈ રહ્યું છે. શું ક્યારેય પુરુષવર્ગના આ વિકૃત માનસમાં પરિવર્તન જોવા નહીં મળે?
કૃપા,
‘સ્ત્રી-સવાતંત્ર્ય'ને બદલે જડ્યાં સુધી ‘સ્ત્રી-સભાવ' નો યુગ શરૂ નહીં ચાય ત્યાં સુધી સ્ત્રી ચાહે એવરેરના શિખર પર પહોંચી જાય કે ચન્દ્ર (3] પર પહોંચી જારા, લશ્કરના સેનાધિપતિપદે પહોંચી
જાય કે આ દેશના વડાપ્રધાન પદે બિરાજિત થઈ જાય, એના પુરષવર્ગ તરફથી રાતાં શોષણામાં કોઈ જ ફરક પડવાનો નચી.
એકવાત તને કરું?
જેઓએ પણ ‘સ્ત્રી-સ્વાતંગ'નો નારો ગજવ્યો છે એમને કદાચ આ હકીકતની ખબર નહીં હોય કે અહીં સ્ત્રીને વ્યકિત માનવામાં નથી આવતી, વસ્તુ જ માનવામાં આવે છે. વસ્તુનો માણસ ઉપભોગ કરે છે, ઉપચોંગ કરે છે પણ ઉપાસના તો નથી જ કરતો ને ? બસ, એ જ ન્યાયે આૌ આજે ઉપયોગની અને ઉપભોગની વસ્તુ બની ગઈ છે.
જાહેરાત ચાહે ગાડીની કરવી છે કે ઘડિયાળની કરવી છે, ફ્રિજની કરવી છે કે ટૂથપેસ્ટની કરવી છે, સાબૂની કરવી છે કે દંતમંજનની કરવી છે, પેન્સિલની કરવી છે કે પેનની કરવી છે, બસ, બધે જ સ્ત્રીને હાજર કરી દો અને સ્ત્રી પણ આધેડ નહીં, પ્રૌઢા કે વૃદ્ધ નહીં, યુવાન જ ! એ યુવાન સ્ત્રી પણ મર્યાદાસભર વસ્ત્રોમાં નહીં પણ ઉદ્ભટ વસ્ત્રોમાં જ ! શું દર્શાવે છે આ ? આ જ કે સ્ત્રી એ
ઉપયોગની વસ્તુ છે. જ્યાં પણ તમારા સ્વાર્થને પુષ્ટ કરવાનો ઉપયોગ થઈ શકતો હોય ત્યાં એનો ઉપયોગ કરી લો. એમ કરવા જતાં એક વાર હારો, લાખો નહીં પણ કરોડો રૂપિયા વેરવા પડતા હોય તો વેરી દો, એને બજારમાં ફરતી કરવી હોય તો કરી દો, એને કૂટુંબથી વિખૂટી પાડવી હોય તો પાડી દો, એના બાળકથી એને દૂર રાખી દેવી પડતી હોય તો રાખી દોપણ એનો- એના શરીરનો - એના રૂપનો પૂરેપૂરો ઉપયોગ કરી જ લો.
- કૃપા, વાત અહીં જ પૂરી થઈ જતી નથી. ઉપયોગ કરી લીધા પછી તક મળે તો એનો ઉપભોગ પણ કરી લેવા સુધી પુરુષવર્ગ આગળ વધી ચૂક્યો છે. કંપનીઓમાં નોકરી કરી રહેલ સ્ત્રી પણ પુરૂષની વાસનાની શિકાર બની રહી છે તો સ્કૂલોમાં ભણી રહેલ કિશોરીખો પણ હવસખોર શિક્ષકોની હવસનો શિકાર બની રહી છે. પિશ્ચરોમાં અંગોપાંગ પ્રદર્શિત કરી રહેલ અભિનેત્રીઓ તો લંપટ અને લબાડ
અભિનેતાઓ દ્વારા ભગવાઈ રહી છે પણ મજૂરી કામ કરી રહેલ ગરીબ યુવતીઓ પણ એના ‘બૉસ”ની હવસનો શિકાર બનવાથી મુક્ત રહી શકતી નથી.
અને આમાં સૌથી વધુ દુઃખદ આશ્ચર્ય એ છે કે સ્ત્રી ખુદ પતનની કહો તો પતનનઅને વિનાશની કો તો વિનાશન આ નતામાં કૂદી પડવા જાણે કે શણગાર સજીને ઊભી રહી ગઈ છે. જે પરિબળો એના સંસ્કારો માટે 'હોળી'નું પ્રતિનિધિત્વ ઘરાવી રહ્યા છે એ પરિબળોમાં એ દિવાળી'નાં દર્શન કરી રહી છે.
શું કહું તને?
કોકનું ખૂન કરાતું હોચ તો એને તો ઉગારી શકાય પણ જેને આપઘાત જ કરવ છે એને તો કોઈ જ ઉગારી ન શકે. સ્ત્રીઓનું શૌષણ કરી રહેલ પુરુષવર્ગને તો પકારી શકાય પણ સામે જ ચડીને પુષવર્ગના શોષણની શિકાર બનવા તૈચાર ચઈ ચૂકેલ ઓને તો ન જ બચાવી શકાય !
હું શું કહેવા માગું છું એ તું સમજી જ ગઈ હોઈશ.
Page #14
--------------------------------------------------------------------------
________________
1 મહારાજ સાહેબ,
સંપૂર્ણ સમાજમાં સ્ત્રીને પુરુષ કરતાં નીચું સ્થાને જ આપવામાં આવતું હોય એવું આપને નથી લાગતું ? શું સત્તામાં કે શું બજારમાં, શું સેનામાં કે શું શિક્ષામાં, શું કંપનીમાં કે શું ઑફિસમાં, સર્વત્ર આધિપત્ય પુરુષનું જ ! શા માટે આવો ભેદભાવ ? શા માટે આવો પક્ષપાત ? મને પૉતાને એમ લાગે છે કે સ્ત્રીઓએ પોતે જ આગળ આવીને પુરૂષોના આ આધિપત્યને પડકારવાની જરૂર છે. આપ આ અંગે શું કહો છો ?
નિધિ,
એક વાતનો તું જવાબ આપીશ ? શરીરમાં મતનું સ્થાન જે ઉપર છે અને પગનું સ્થાન જો નીચે છે તો એનો અર્થ તું શું એમ કહીશ કે કુદરતે શરીરની આવી રચના કરીને પગને અન્યાય કર્યો છે ? ના..મસ્તક્યું કાર્ય જો અલગ છે તો
પગનું કાર્ય અલગ છે. મસ્તકનું કાર્ય જો આયોજન બનાવવાનું છે તો પગનું કાર્ય એ આયોજનને અમલી બનાવવાનું છે. મસ્તક જે વિચારી શકે છે તો પગ ચાલી શકે છે. મસ્તક જે શરીરને સુરક્ષિત રાખી શકે છે તો પગ શરીરને સક્રિય રાખી શકે છે. આનો અર્થ? આજ કે મસ્તકે પગના સ્થાને આવી જવાની જરૂર નથી તો પગેમરતકનું સ્થાનપેડાવી લેવાની બેવકૂફી કરવાની જરૂર નથી.
તે જે પૂછાવ્યું છે એનો આ જ જવાબ છે. સમાજમાં પુરુષનું સ્થાન તને કદાચ “મસ્તક’ નું પ્રતિનિધિત્વ ધરાવતું હોવાનું લાગી રહ્યું હોય અને સ્ત્રીનું સ્થાન તને ‘પગ’નું પ્રતિનિધિત્વ ઘરાવતું હોવાનું લાગી રહ્યું હોય તો એમાં નથી તો તારે કોઈ અકળામણ અનુભવવાની જરૂર નથી તો તારે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર
સંપત્તિ આર્જિત કરવાની જવાબદારી ભલે રહીં પુરપ પાસે. એ જવાબદારી પોતાના શિરે લઈ લઈને, સંબંધને ટકાવી રાખવાની પોતાના શિરે રહેલ જવાબદારીમાંથી સીએ ફારગતિ લઈ લેવાની કોઈ જ જરૂર નચી.
વાંચી તો છે ને તેં આ પંક્તિ? “કાગડો જ્યારે પોતાની સ્વાભાવિક ચાલ
છોડીને હંસની ચાલ ચાલવા જાય છે ત્યારે હંરાની ચાલને તો એ પોતાની બનાવી શકતો નથી પણ પોતાની સ્વાભાવિક ચાલુપણ ગુમાવી બેસે છે.'
નિધિ, આજે આ જ તો બની રહ્યું છે. પુરુષની સમોવડી બનવા ઘરની બહાર નીકળી ગયૅલ સ્ત્રી બજારમાં તો પોતાનું આધિપત્ય જમાવી શકી ની પરંતુ વરસૌથી ઘરમાં રક્ષ પોતાનું આધિપત્ય પણ ગુમાવી બેઠી છે. બાળકને એ સમય અને સંસ્કારો આપી શકતી નથી, પતિને પોતાના હાચની બનાવેલ રસોઈ એ જમાડી શકતી નથી, પરિવારના સભ્યો વરસે ઊભા ચતા સંઘર્ષોનું લાગણીના માધ્યમે એ સમાધાન કરી શકતી નથી, પોતાની ઉપસ્થિતિ માત્રચી ઘરમાં પ્રસગનતાનું વાતાવરણ એ સર્જી શકતી નથી.
શું હું તને?
ગુલાબ એ ગુલાબ છે અને મોગરો એ મોગરો છે. બસ, એ જ ન્યાયે પુરૂષ એ પુરુષ છે અને સ્ત્રીએ સ્ત્ર છે. નથી તો પુરુષ સ્ત્રીના અધિકારોમાં હસ્તક્ષેપ કરવા
જેવો કે નથી તો સ્ત્રીએ પુરુષોનાં ક્ષેત્રોમાં ચંચુપાત કરવા જેવો. પુરુષ લગ્ન કરીને સાસરે રહેવાન ચાલ્યો જાય એમાં છે એનું ગૌરવ છે તો લગ્ન કરીને સ્ત્રી પિયરમાં ન રહી જાય એમાં એનું ગૌરવ છે. રસોડામાં દાખલ થઈ જઈને પુરુષ રસોઈ કરવા ન બેસી જાય એ જો એના માટે ઉચિત છે તો બજારમાં જઈને સ્ત્રી સોદામો કરવામાં વ્યસ્ત ન બની જાય એ એના માટે ઉચિત છે,
નિધિ,
શું શરીરમાં કે શું સમાજમાં, શું સંચામાં કે શું બજારમાં, વિષમતા ક્યારેય સંઘર્ષનું કારણ બનતી નથી. સંઘર્ષ તો ત્યારે જ ઊભો ચઈ જાય છે કે જ્યારે વિરોધિતા ઊભી થઈ જચ છે. પરવાના શરીર અને સ્ત્રીના શરીર વરચે વિષમતા છે ને? ચિંતા ન કરીશ. વિરોધિતા ઊભી ન થઈ જાય એનું દયાન રાખજે. સંવાદિતા જળવાઈને જ રહેશો.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫
મહારાજ સાહેબ,
ઘણી મૂંઝવણ અનુભવ્યા બાદ હિંમત કરીને એક પ્રશ્નના સંતોષજનક સમાધાન માટે હું અત્યારે આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું. મને શ્રદ્ધા છે કે આપ મને સમાધાન આપીને સંતુષ્ટ કરશો જ.
અમારા સંસારમાં જેને “સારા દિવસ જઈ રહ્યા છે' એવું કહેવામાં આવે છે એ સ્થિતિમાંથી હું અત્યારે પસાર થઈ તો રહી છું પરંતુ મારું મન એમ કહે છે કે “લગ્નને હજી એક જ વરસ તો થયું છે. આ સ્થિતિમાં જ જો હું બાળકની મમ્મી બની જઈશ તો મારા શિરે એના પાલન-પોષણની બહુ મોટી જવાબદારી આવી જશે કે જે જવાબદારી નિભાવવા જતાં મારે મારા બધી જ
જાતના મોજ-શોખોનું બલિદાન આપી જ દેવું પડશે. નહીં તો હૉટલમાં જઈ શકાય કે નહીં તો પિક્ચર જોવા કે ફરવા જઈ શકાય. આના કરતાં ગર્ભપાત જ
સ્તબ્ધ તો હું એ હકીકતે છું કે તારા જેવી યુવતીનામનનો કબજો આવો કાતિલ વિચાર લઈ જ શી રીતે શક્યો ? હું તને જ પૂછું છું, બાળકને જન્મ આપ્યાના બીજા જ દિવસે એ બાળકનું ગળું દબાવી દેવા કોઈ તૈયાર થઈ જાય તો માતા એ માટે સંમત થઈ જાય ખરી ? અરે, એ બાળકને કોઈ લાફો મારી જાય તો ય માતા એના પ્રત્યે આંખમીચામણા કરે ખરી? જો, ના તો મને તો એ જ
નથી સમજાતું કે માત્ર મોઢું હજી સુધી જોયું નથી જેનું, એ બાળકને પોતાના જ
સર્જનને - માતા ક્રૂરતમ શસ્ત્રોથી ખતમ કરી નાખવા ડૉક્ટરને સંમતિ આપવા તૈયાર થઈ શકે જ શી રીતે ?
સંગીતા,
સ્ત્રીની કુક્ષિને આ દેશમાં રત્નકુ’િનું ગૌરવ જેણે પણ આપ્યું
હશે એણે કલ્પના ચ નહીં કરી હોય કે સ્ત્રી પોતે પોતાની કુાિને હોંશે હોંશે ‘તલકુક્ષિ’ બનાવી દેવા તૈયાર થઈ જશે ! શું કહું ? ચન્દ્ર આગ ઓકવા લાગે એ ઘટના એટલી વિચિત્ર નથી, પુષ્પ દુર્ગંધ પ્રસરાવવા લાગે એ ઘટના એટલી વિકૃત નથી, સાગર મર્યાદા મૂકી દે એ ઘટના એટલી વિષમ નથી
પટ
કરાવી દઉં તો વાંધો શું છે ? મમ્મી તો બે-પાંચ વરસે ય બની શકાશે પણ અત્યારની આ વયમાં મોજશોખો ભોગવી લેવાની તકો તો ઝડપી શકાશે ને? અલબત્ત, મનના
આ વિચારના વિરોધમાં અંતઃકરણ ઊભું થઈ ગયું છે. એ ગર્ભપાત કરાવવાની ના જ પાડી રહ્યું છે. હું સ્પષ્ટ નિર્ણય નથી લઈ શકતી. આપ આ અંગે કંઈક સલાહ આપી શકો ખરા?
સંગીતા, તું જેને તારા “મનનો વિચાર' કહી રહી છે હું એને 'ડાકણનો અવાજ' કહી રહ્યો છું, જે સ્ત્રીએ પોતાના પગચી જાણી જોઈને કોઈ કીડીને ચ
ના મારી નાખી હોય એ સ્ત્રી જ્યારે જાણી જોઈને પોતાના જ બાળકની - અને એ
રા માત્ર મોજશોખો ભોગવવા - હત્યા કરવા તૈયાર ાઈ જાય ત્યારે માનવું જ પડે કે એ અવાજ કોમળ હૃદા ધરાવતી કોઈ માતાનો તો ન જ હોઈ શકે, ક્રૂરકઠોર અને કનિષ્ઠતમ હૈચું ધરાવતી કોઈ ડાકણનો જ હોઈ શકે !
પણ માતા બનવા સજ્જ થઈ ચૂકેલી એક સ્ત્રી જ્યારે પોતાના જ બાળકની હત્યા કરવા તૈયાર થઈ જાય ત્યારે એ ઘટના વિષમ, વિચિત્ર અને વિકૃત તો છે જ પણ સાથોસાથ ત્રાસદાયક, આઘાતજનક અને વ્યથાકારક પણ છે.
સંગીતા,
પતિ પત્નીને કદાચ છૂટાછેડા આપી પણ દે છે તો ચ પત્નીને એ મારી તો નથી જ નાખતો ને ? દીકરો પોતાનાં મા-બાપને કદાચ વૃદ્ધાશ્રમમાં મૂકી પણ આવે છે તો ચ મા-બાપને એ જીવતા રહેવા તો દે જ છે ને ? જ્યારે તું? ન જોઈતા બાળકને ખતમ કરી નાખવા તૈચાર થઈ ગઈ છે ! કોઈ લાજ-શરમ તને છે કે નહીં
?
શું કહું તને ?
તારા પેટમાં આવી ગયેલ બાળકને જો ખબર હોત કે જગત મારી મમ્મી માટે જેને ‘સારા દિવસો’ કહેવાનું હતું એ દિવસો મારા માટે “ખરાબ’ પુરવાર થવાના છે તો એ બાળક તારા પેટમાં આવવાની ભૂલ કરત જ નહીં. સંગીતા ! સાવધાન! જલસા ચાલુ
રાખવા માટે તારા જ પોતાના બાળકની હત્યા કરવાના તારા ઘાતક વિચારોને તું
че
Page #16
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
ઉંદરોએ જેમ સતત બિલાડીનોથી ડરતા જ રહેવું પડે છે, સસલાએ જેમ સતત કૂતરાથી ડરતા જ રહેવું પડે છે, ગાયોએ જેમ સતત સિંહથી કરતા જ રહેવું પડે છે તેમાં સ્ત્રીઓને શું પુરુષોથી સતત કરતા જ રહેવું ? ડરના માર્યા શું સતત તેઓથી દૂર જ રહેવું? શું એ સંભવિત છે ખરું?
રીનલબત્ત,
સ્ત્રીનોમાં જેમ માતા પણ છે, બોન પણ છે અને પુત્રી પણ છે તેમ પુરુષોમાં પિતા પણ છે. ભાઈ પણ છે અને પુત્ર પણ છે અને એટલે એમ તો હું નહી જ નું કે સ્ત્રી-પુરૂષના દરેક પ્રકારના નકક્ષમાં ગંદવાડ જ હોય છે, પરંતુ તો ય એટલું તો જરૂર કહીશ કે થાંભલા જેમ સલામત અંતરે જ મકાનને સાચવી શકે છે તેમ પ્રી-પુરુષ વચ્ચેનું સલામત અંતર જ બંને વચ્ચેની પવિત્રતાને અકબંધ રાખી શકે છે.
શું કહું તને?
તું તો યુવાન છે ને ? જેની પણ સાથે તારે લોહીના સંઘો નથી એવા કોઈ પણ યુવાન તો નું પ્રૌઢ પુરયો સાથે પણ વધુ સૈકટય કેળવતા પહેd વન વાર વિચાર કરે. એ શકે એ તૈકટય શકતમાં
તારો કાકોશ હું સમજી શકું છું. સ્ત્રી એ સતત પુરષચી દૂર જ રહેવું એ સંમતિ નથી એ હું સમજુ પણ તો ય એટલું તો જરૂર કહીશ કે સ્ત્રીએ પુરપી સાધ તો જરૂર રહેવું કારણ સંપત્તિના બીન સામે અડગ મા
હેનરા પાપો ના જગતમાં ઘણા પણ મીશૌર સામે પોતાની અન પર સંયમ રાખનારા અને મનને પવિત્ર રાખનારા પરષો આ જગતમાં કદાચ આંગળીના વેઢે ગણાય એટલા જ છે.
*પ્રેમકે નિયત' હોય પરંતુ આગળ જતા “વાસના કેન્દ્રિત’ બની જાય એ સંભાવના જરાય ઓકી નથી,
એ બીદ્ધિકોને તો હું કાંઈ કહેવા નથી માગતો પણ મારે તને તો જણાવવું જ છે કે સંબંધના જે ગર્ભમાં માત્ર શરીરનું જ આકર્ષણ હોય, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવાની જ વાત હોય, પશુસુલભ સુખને જ ભોગવી લેવાની વાત હોય એ સબંધને “પવિત્ર સંબંધ’ માનવાની ભૂલતું તો ન જ કરીશ પણ એ સંબંધને કોઈ પવિત્ર સંબંધ"નું નામ આપી દે તો એને સાચું માની લેવાની ભ્રમણાયનસેવીશ.
આદર્શમાં વાત આસમાનની હોય અને પગ જેના ધરતી પર તો નહીં પણ ખાડામાં હોય એવા માણસની વાત પર ને જવાદી ભરોસો મૂકવાનું મન થતું નથી તો જેની બ્રાનમાં વાતો પ્રેમની હોય પણ આખો વાસનાચી બાધ્ય હોય એવા પુરપ પણ તુલદી ભરોસો મૂકી દેતા નહીં
નેક અગત્યની વાત તરફ તારું ધ્યાન દોર્યું?
સ્ત્રીને પુરુષની વાસનાની શિક્ષર બનતા અટકાવવાની વાતો આજે કોઈ સંત કરે છે, સજન કરે છે કે કોક ગ્રંથની પંક્તિ કરે છે, એ જ પળે તથાકથિત બૌદ્ધિકો ને સંતને, સજનને કે શાસ્ત્રને પોતાની સુધરે લી ભાષામાં ચોપડી ચોપડીને ગાળો આપવા લાગે છે, ‘આ બાવાઓ | પ્રેમના દુશમન છે. એમની ષ્ટિ જ એવી ઝેરીલી છે કે એમને યુવક યુવતીના દરેક પ્રકારના સંઘમાં મંદવાડ જ દેખાયા કરે છે... વગેરે વગેરે.
દૂધને છાશ માનીને પી જવામાં એવું કોઈ લાંબું નુકસાન નથી થઈ જવાનું પરંતુ ઍસિડને દૂધ માનીને પી જવામાં તો આંતરä ફાઈ નાં છે. તૈક્ત પ્રેમ માનીને સંબંધમાં આગળ લાવમાં એવું કોઈ નુકસન ની થવાનું પણ મને પ્રેમ માનીને જો સંબંધમાં આગળ વધવાનું થશે તો તો જીવનમાં કઈ હોનારત નહીં સર્જાય એ પ્રા છે, સાવધાન !
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૭
મહારાજ સાહેબ,
શહેરમાં ‘સૌદર્ય સ્પર્ધા'નું આયોજન થઈ રહ્યું છે. મને તો મારા રૂપ પર ગૌરવ છે જ પરંતુ મારું જે મિત્રવર્તુળ છે - કે જેમાં યુવકો પણ છે અને યુવતીઓ પણ છે - એમનું પણ આ જ માનવું છે કે રૂપના ક્ષેત્રે હું ભલભલી યુવતીઓને પાછળ રાખી શકું છું. મનમાં મને એમ થાય છે કે આ સૌંદર્યસ્પર્ધા પ્રતિયોગિતામાં હું પણ ઝુકાવી દઉં. જો નંબર આવી જાય તો આખા શહેરમાં મારું નામ થઈ જાય. આપ આ અંગે શું કહો છો ?
વિધિ,
તારી આંખોમાં શરમના જળનું એક બુંદ પણ જો ન બચ્યું હોરા, હજારો-લાખો યુવકોનાં ઉંચામાં સુષુપ્ત પડેલ વાસનાની ચિનગારીને દાવાનળમાં રૂપાંતરિત કરી દેવા પેટ્રોલનું પ્રતિનિધિત્વ ધરાવવાની જો તને
r
હોય છે કે છોડ પરથી ચૂંટાઈ જવામાં મને હવે વધુ વાર લાગવાની નથી. બસ, એ જ ન્યાયે તારી જેવી યુવાવયની યુવતીના રૂપની ભરપૂર પ્રશંસા, જેમની આંખોમાં વાસનાનાં સાપોલિયોઓ રમતા હોય એવા યુવકોને મુખે થતી હોય ત્યારે તારે સમજી જ લેવાની જરૂર છે કે તારા એ રૂપને પીંખી નાખવાની ભૂમિકા સાઈ જ ચૂકી છે. તક મળી નથી અને તારું રૂપ એ યુવકો દ્વારા પીખાયું નથી !
વિધિ,
પાણીને ઢાળ આપીને નીચે તરફ વહી જવા મજબૂર કરી દેવું એમાં કોઈ જ પરાક્રમ નથી, પરાક્રમ તો એ પાણીને આગ આપીને વરાળમાં રૂપાંતરિત કરીને ઊર્ધારોહણ કરાવવામાં છે. જે યુવકોનાં હૈયામાં વાસનાના સુષુપ્ત સંસ્કારો પડ્યા જ છે, એ યુવકો સમક્ષ રૂપ પ્રદર્શન કરીને, અર્ધનગ્ન અવસ્થામાં હાજર થઈને એ યુવકોની વાસનાને બહાર લાવી દઈને એમને પશુતાની ભૂમિકાએ લઈ જવા એમાં કાંઈ પરાક્રમ નથી, પરાક્રમ તો એ યુવકોને સુંદર નિમિત્તો અને સદ્ આલંબનો આપીને એમનાં હૈયાંને ઉદાત્ત પરિબળોથી ભાવિત કરી દેવામાં છે.
**
અદમ્ય લાલસા હોય, ભાવિમાં ચનારું તારું બાળક, સૌંદર્યપર્ધા દરમ્યાન તારા શરીર પર તેં ધારણ કરેલી નગ્નતાને નિહાળીને તને ખુદને પૂછી વાંસે કે "મમ્મી, તું કૉલગર્લ તો નહોતી ને ?' તો એ પ્રશ્નનો સંતોષજનક પ્રત્યુત્તર આપવાની જો તારી તૈયારી હોય, આયોજકોની ફરમાઈશ મુજબ લાખો દર્શકો સમક્ષ શરીર પરનાં વસ્ત્રો ઉતારતા રહેવાની જજે તારામાં
બહાદુરી [?] હોય અને તારાં મા-બાપે તને આપેલા સંસ્કારોને ચાર ચાંદ [2] લગાડી દેવામાં જો તારે સફળતા મેળવવી હોય તો સૌંદર્યસ્પર્ધા પ્રતિયોગિતામાં ભાગ લેવામાં તારે પળનો ચ વિલંબ કરવા જેવો નથી !
એક વાત તને કરું ?
શેરડીના બહુ વખાણ જ્યારે થતા હોય છે ત્યારે શેરડીએ સમજી જ લેવાનું હોય છે કે કયામતનો મારો દિવસ હવે એકદમ નજીક આવી ગયો છે. પુષ્પના સૌંદર્યની બહુ પ્રશંસા જયારે થતી હોય છે ત્યારે પુષ્પ સમજી જ લેવાનું
"
129
સીદચરસ્પર્ધાનું પોત કેવું છે, એની તને ખવાર ન હોય એ હું નથી માનતો. ત્યાં શરીર પરનાં વધુ ને વધુ વસ્ત્રો ઉતારી શકે, વાસનાને બહેલાવે એવા ગંદામાં ગંદા ચેનચાળાઓ જે વધુમાં વધુ કરી શકે, દર્શકોને અશ્લીલ હરકતો માટે વધુ ને વધુ ઉત્તેજિત કરી શકે એ જ યુવતી વિજેતા બને છે, બની શકે છે.
તું આ સ્પર્ધામાં ભાગ લેવા માગે છે ? તું આસ્પર્ધામાં વિજેતા બનવા માગે છે ? તું આ સ્પર્ધામાં વિજેતા બનીને તારા શહે૨માં મશહૂર બની જવા માગે છે ? તારા રૂપને બજારુ ચીજ બનાવવા દ્વારા તું તારા જીવનને સાર્થક []
બનાવી દેવા માગે છે ?
વિધિ,
સર્પના રાફડા તરફ કદમ માંડવાનો વિચાર પણ તું જેમ નથી કરતી તેમ જીવનમાં સૌંદર્યસ્પર્ધા-પ્રતિયોગિતામાં ભાગ લેવાનાવિચારને પણતારા મનમાં તું સ્થાનન આપીશ. તું બચી જઈશ. અનેક બચી જશે.
Page #18
--------------------------------------------------------------------------
________________
બરાબર છે ખરો? વીસ વરસની તો મારી વય છે અને છતાં મારા પર કોઈ ભરોસો
| મહારાજ સાહેબ,
આપની પાસે જે સંયમજીવન છે એ સંયમજીવનમાં મનોરંજનનું કોઈ સ્થાન ન હોય એ તો સમજી શકાય છે પરંતુ અમે તો સંસારમાં છીએ. મનોરંજન વિના અમારાં જીવન તો નીરસ થઈ જાય તેમ છે. આવા મનોરંજનને માણવા અમે જાતજીતનાં સ્થળોએ જતા રહીએ છીએ. બન્યું છે એવું કે આ વખતે હું નવરાત્રાના ગરબા રમવા તૈચાર ચઈ તો ગઈ છું પરંતુ મમ્મી-પપ્પા બંનેનું એમ કહેવું છે કે “કાં તો તું તારા ભાઈને યા તારી સાથે લઈ જા અને કાં તો તું મોડામાં મોડી રાતના અગિચાર વાગ્યા સુધીમાં ઘરે આવી જા.”
મારે આપને એટલું જ પૂછવું છે કે મમ્મી-પપ્પાનો આ આગ્રહ શું
વીસ વરસની તારી વય છે એટલે જ મમ્મી-પપ્પા આ આઠ કરી શકાય હશે એમ મને લાગે છે. મારે તને એટલું જ કહેવાનું છે કે મમ્મી-પપ્પાના આ આગ્રહને ‘તારા ચારિત્ર્ય પર એ બંનેને શા છે' એ રીતે ખતવવાની ભૂલ તું ન કરીશ.
મારાજ પોતાના અનુભવની એક વાત તને કરું ? એ દિવસોમાં મુંબઈના પરાવિસ્તાર-મલાડ-માં એક હોસ્પિટલના ડૉક્ટર મને મળવા આવેલા. એમણે મને જે વાત કરી હતી એ એમનાજ શબ્દોમાં તને જણાવું?આહતી એ વાત.
*મહારાજ સાહેબ, સાંભળ્યું છે કે આપ યુવાશિબિરના માધ્યમે હજારો યુવાનોને જીવનની સમાફ દિશા બતાવો છો પણ એક વિનંતિ કરું છું આપને કે જો સંરામજીવનની આપની મર્યાદામાં બાધ ન આવતો હોય તો યુવતીઓને આપ સમજાવો કે આજના છેલબટાઉ યુવાનોની લોભામણી
આમજ ચાલ્યા કરશે તો ભાવિમાં આ ગભરુ યુવતીઓનું થશે શું?
વાતોમાં આવી જઈને એ યુવાનોને પોતાનું શરીર સોંપી ન દે.
હું પોતે હોસ્પિટલ ચલાવું છું. કદાચ બાર મહિનામાં મારી હૉસ્પિટલમાં ગર્ભપાતના એટલા કેસ નથી આવતા જેટલા કેસ નવરાત્રીના ગરબાપછીના ચારેક મહિના બાદ આવે છે. લગભગ તમામ યુવતીઓ કુંવારી, એમનાં ભોળપણનો કહો તો ભોળપણનો, મજબૂરીનો કહો તો મજબૂરીનો અને મૂર્ખાઈનો કહો તો મૂર્નાઈનો યુવાનો ભરપૂર લાભ [2] ઉઠાવે છે. - હોંરિપટલમાં ગર્ભપાત કરાવવા યુવતીઓની સાયે તેઓ આવે છે. સ્કમ ચૂકવીને યુવતીઓને ભગવાન ભરોસે છોડીને તેઓ ચાલતા થઈ જાય છે. બિરારી યુવતીઓ ! કુંવારી અવસ્થામાં શીલભષ્ટ બને છે. ભલે આબરૂ સાચવવાની લ્હાયમાં તેઓ ગર્ભપાત કરાવી તો લે છે પણ જિંદગભર માટે એની વૈદના એમના અંતરને કોરી ખાતી જ રહેતી હોય
ડૉક્ટરે મને કહેલી આ વાત પર તું ખુદ ગંભીરતાથી વિચારીશ તો તને ખ્યાલ આવી જશે કે તારા મમ્મી-પપ્પાએ નવરાત્રીના ગરબામાં જવા અંગે તારી સમક્ષ જે બે વિકલ્પો મૂક્યો છે - કાં તો ભાઈને લઈને જ અથવા તો રાતના ૧૧ વાગ્યા પહેલાં ઘરે આવી જા એ તને યથાર્થ જ લાગશે.
સાચું કહું તો મને તો એ જ સમજાતું નથી કે વીસ વરસનીપુખ્તવયે પહોંચી ચૂકેલી તું ખુદ તારા ભાવિની સલામતી અંગે વિચારી શકતી કેમ નથી ? સાંભળ્યું તો મેં એ છે કે સ્ત્રી આગળ રહેલ કી ઇન્દ્રિય એટલી બધી સરોત હોય છે કે પોતાની સમક્ષ કહીં ડાહી [3] વાતો કરી રહેલ પુરષના મનમાં શું રમતું હોચ છે એની એને તુર્ત જ ખબર પડી જતી હોય છે ! ઇચ્છું છું હું કે તારી આ સુવાવસમાં તું એ છZ ઇન્દ્રિયને એક પળ
મહારાજ સાહેબ ! નવરાત્રીના ગરબા હેઠળ ચાલતો વ્યભિચાર છે
Page #19
--------------------------------------------------------------------------
________________
0 0 0 0 0 0 0 0 0 0 1 1 0
= મહારાજ સાહેબ, ઈ
ઉલ્મટ વેશના પરિઘાનથી મારે દૂર રહેવું જોઈએ એ વાત તો મને બરાબર સમજાઈ ગઈ છે પણ યુવકો જેવાં વસ્ત્રો પહેરે છે એવાં વસ્ત્રો પહેરીને હું બહાર ફ્રરતી રહું તો એમાં કાંઈ વાંધો ખરો? ખાસ કરીને મને જિન્સ પહેરવાનો ભારે શોખ છે. એ પહેરીને હું જ્યારે પણ બહાર નીકળું છું વાતાવરણમાં ગરમાણે આવી જાય છે, જેની પણ નજર મારા પર પડે છે, સહુ સ્તબ્ધ ચઈ જાય છે. સાચું કહું તો મને પોતાને એ વખતે એમ લાગે છે કે હું પણ કાંઈ કમ નથી.’ આપ આ અંગે શું કહો છો?
હિ, લેશ અતિશયોક્તિ વિના તને કહું તો લગભગ આઠેક વરસ પહેલાં પૂનાના
- એક યુવકે મને વાત કરી હતી કે ‘મહારાજ સાહેબ, અન્ય યુવતીઓની વાત તો હું નથી - કરતો પણ મારી જ પોતાની બહેન જિન્સ પહેરીને જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે
એના શરીરનાં અંગોપાંગોને જોઈને મને પોતાને એના પર બળાત્કાર કરવાનું મન થઈ જાય છે. મારી બહેનને જિન્સ પહેરતાં જો હું અટકાવી નથી શકતો તો મારા ખુદના વિચારોને પણ વિકારી બનજતા હું રોકી નથી શકતો. આપ જ જણાવો. મારે કરવું શું?”
પ્રતિ, જિન્સ પહેરીને તું પોતે દર્પણ સામે ઊભી રહીને તારા યુવા શરીરને બરાબર જોઈ લેજે. એ જોઈને તારા જ અંતઃ કરણને પૂછીને લેજે કે “મારા આ પ્રકારના શરીર દર્શનથી હું દર્શકોને પીરસવા શું માગું છું? લોકો વિકારી અને શિકારી નજરથી મને જોયા કરે એ જ તો? છેલબટાઉ યુવાનો મારી પાછળ ભટકતા રહે એ જ ને? મને ન પામી શકવા બદલ યુવકો નિઃસાસા નાખતા રહે એ જ ને ?'
એકદમ સ્પષ્ટ શબ્દોમાં તને કહું તો આ પ્રકારની લાલસાઓ એટલું જ સૂચવે છે. કે તું પોતે જ વાસનાના ગંદવાડથી ઘેરાયેલી છે. તારું ખુદનું મન વાસનાના કીચડમાં ખેંચી ચૂકેલું છે, પોતે હવસખોર યુવાનોના સહવાસને ઝંખી રહી છે. એ સિવાય જાણી જોઈને
શરીરનાં અંગોપાંગોને પ્રગટ કરી દેતા જિન્સના પરિઘાનપાછળ તું આટલી બધી પાગલકોઈ જ શી રીતે શકે?
એક પ્રશ્નપૂછું તને?
તે કોઈ યુવકને એવો જોયો ખરો કે જે સાડી પહેરીને ફરતો હોય ? જો ના, તો તારે પુરુષનાં વસ્ત્રો પહેરીને ફરતા રહેવાની જરૂર જ શી છે?
અલબત્ત, મને પોતાને બરાબર ખ્યાલ છે કે મારી ના સલાઈ તને કદાચ ગામવાની નથી જ કારણ કે તારા જેવી સંખ્યાબંધ સુવતીઓના મનમાં આ ધારણા ઘર કરી ગઈ છે કે “પારધિ જેમ જાળ બિછાવીને કબૂતરોને ફસાવતો હે છે તેમ આપણે ચ રૂપ પ્રદર્શન દ્વારા યુવાનોને ફસાવતા જ રહેવું જોઈએ. અભિમાનનું પૂતળું થઈને ફરતા યુવાનોને આંગળીના ટેરવે નચાવતા જ રહેવું જોઈએ, એક કૂતરી પાછળ જેમ પાંચ-સાત કૂતરાઓ ભટકતા રહે છે તેમ આપણી પાછળ પણ યુવાનોને ભટકતા કરી દેવા જોઈએ !'
સદ્ધિ,
જો આ જ ગણિત હોય જિન્સ પહેરવા દ્વારા તારું તો મારે તને કાંઈ જ કહેવાનું રહેતું નથી. કારણ કે પેટ ભરાઈ ગયા પછી સિંહ ભલે શિકારની શોધમાં નીકળતો નથી પરંતુ સંખ્યાબંધ યુવતીઓને ફસાવ્યા પછી ય નવી યુવતીને ફસાવવા શિકારની શોધમાં રસ્તા પર ફરતા રહેતા રોમિયાઓનો તો આ કાળે કૉઈ તોટો જ નથી. કમાલનું આશ્ચર્ય તો એ છે કે એ યુવકોને શિકાર જોઈએ છે અને તારા જેવી યુવતી શિકાર બનવા જાણે કે તૈયાર જ છે!
, જિસ પહેરીને ફરતી તમામ યુવતીઓ કે સ્ત્રીઓ માટે મારો આ આક્ષેપ નચી કે મારું આ નિદાન ન પણ તો ય એટલું તો હું ચોક્કસ માનું છું કે યુવતીએ બીજાની ખરાબ નજરથી જરૂર બચતા તો રહેવું જ પરંતુ સામાને નજર બગાડવાનું મના ચાચ એવાં વસ્ત્ર પરિધાનથી તો ખાસ બચતા રહેવું ! આગ પતંગિચાને આકર્ષે છે, ઉભય વૈશ વિજાતીચને આકર્ષે છે. સાવધાન !
Page #20
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
છે
નથી મને બહાર ફરવા જવાનો શોખ નથી મને પિશ્ચરો છેવાનો શોખ. નહી તો મને ગપ્પા લગાવતા રહેવાની શોખ નથી મને બહેનપણીઓ
વારતા રહેવાનો શોખ જ શોખ છે મને એક ઈન્ટરનેટ પર બેસવાનો અને બીજે, ચેનલો જોતા રહેવાનો. કદાચ એમ કહું કે જમવાનું ન મળે મને તો શાવે પણ ઇન્ટરનેટ પર હા વિના તે નૂતો જોતા રહયા વિના તો મને ન જ થાકે તો એમાં કોઈ અતિશયોકિત નથી, મારા આ બંને શોખ અંગ આપનું કોઈ માર્ગદર્શન ?
ધરા,
ક્રિકેટ જગતની એક વાત તને કરું ? જે પણ બૅટ્સમૅન ક્રિઝ છોડીને રમવા જાય છે એ બૅટ્સમૅન પોતાની વિકેટ જેમ કોઈ પણ બોલે ગુમાવી બેસે છે તેમ જે બૅટ્સમૅન કિની અંદર રહીને પણ લલચામણા બોંવ રમા જાય
છે એ બૅટ્સમૅન પણ કોઈ પણ બોંલે પોતાની વિકેટ ગુમાવી બેસે છે.
બસ, આ જ વાત જીવનના ભોગે લાગુ પડે છે. જે પણ વ્યક્તિ માદાઓને ઓળંગીને જીવન જીવતી રહે છે એ વ્યકિત જેમ કોઈ પણ પળે પૌતાની પાસે રહેલ શીલ-સદાચાર-સંસ્કારોનો વારસો ગુમાવી બેસે છે તેમ છે પણ વ્યક્તિ પહોમ-નોની સામે નતમસ્તક થતી રહે છે એ શક્તિ પણ એ ઉદાર વારસને કોઈ પણ પd ગુમાવી બૈર્સ કે
તારા બંને શોખો - ઈન્ટરનેટ પર બેસ્યા રહેવાના અને ચેનલો જોતા રહેવાના - તારા જીવન માટે ખતરનાક બન્યા રહે એવી શક્યતા જરાય ઓછી નથી. કારણ કે ઈન્ટરનેટ મને ચેનલો, બંનેય ગંદવાડના મારે વાહક બની રહ્યા છે. આજનાં કપ, સંખ્યાબંધ યુવાનો અને યુવતીઓ તો ઠીક પણ કિશોરો અને કિશોરીઓ પણ ઇન્ટરનેટ પર બેસીને શબ્દોમાં વર્ણવી ન શકાય એવા ગંઘ પ્રોગ્રામો નિહાળી રહ્યા છે.
જગતના અશ્લીલતાનો બજાર આજે જેટલો તેજી માં છે એટલો તેજીમાં તો કોઈ જ બજાર નથી, લોખંડ બજાર પણ નહીં અને શેરબજાર પણ નહીં. કાપડબજાર પણ નહીં અને હીરાબજાર પણ નહી.
પરા,
ગાડીના સ્ટીઅરિંગ બીલ પર ઘડિયાને બેસવા દેવામાં નથી આવતો. ગૅસના ચૂલા પાસે નાના બાબાને જવા દેવામાં નથી આવતો. નાના બાળકના હાથમાં છરી આપી દેવામાં નથી આવતી. અરે, લબાડ દીકરાના હાથ માં બાપ સંપત્તિ નથી આપી દેતો પણ ઈન્ટરનેટ પર બેસવા માટે કે ચેનલો જવા માટે કોઈના પર કોઈ જ પ્રતિબંધ નથી.
અને એક વાત કરું?
બેંકને જેમ વિષ્ટાનું આકર્ષણ જાલિમ હોય છે, માખીને જેમ ગંદવાડનું આકર્ષણ વધુ હોય છે તેમ તું અત્યારે જે વચમાં છે એ વચને અશ્લીલતાનું અને વાસનાનું આકર્ષણ વધુ હોચ છે. આ આકર્ષણ
કુતૂહલવૃત્તિને જન્મ આપે છે અને આ કુતૂહલવૃત્તિ સંતોષવા જતાં ક્રિશોરોકિશોરીઓ છાનું-છપનું ઘણું બધું જોવા-જાણવા પ્રયત્નો કરતા રહે છે,
ધરા,
તું તારા બંને શૌખોને ન જ છોડી શકતી હોય તો ચ એક કામ તો ખાસ કરશે. બંધ બારણે ક્રમમાં તે એકવી તો નેટ મ ન જ બેસતી ગંદવાડ નિહાળી લેવાની તો વૃત્તિ પર સહજ જરિત્રણ આવી ને અને
તો તું તી હતી હોય તો ય જે ચેનો તારાપરિવારના બધા જ સભ્યો જઈ શકે તેવી ન હોય એ પેનલો જોવાનું તો ટાળતી જ રહેજે..
શું લખું તને?
એક બાજુ મર્યાદાનો તૂટી રહી છે તો બીજી બાજુ પ્રલોભનોનો રાફડો ફાટયો છે. વૃદ્ધોને અને પ્રૌઢોને ય બચવું જ્યાં મુશ્કેલ બની રહ્યું છે ત્યાં તારી વયવાળાઓની તો વાત જ શી કરવી? સાવધાન!
Page #21
--------------------------------------------------------------------------
________________
એનાથી બચાવવું જ પડે છે. એક નાનકડું બીજ કમજોર જરૂર હોય છે પરંતુ આકર્ષક તો જરાય નથી નહોતું અને એટલે જ એ ગમે તેવા સૌદર્યપ્રેમીથી પણ અસુરક્ષિત નથી બની જતું. પરંતુ પુષ્ય ? એ કમજોર તો હોય જ છે પરંતુ સાથોસાથ આકર્ષક પણ હોય છે અને એટલે જ એ સૌદર્યપ્રેમીથી તો ઠીક પણ સૌદર્યની જેને કોઈ ગતાગમ નથી હોતી એવી વ્યક્તિથી થયુંટાઈ જતું હોય છે.
| મહારાજ સાહેબ,
તટ થઈને માપ વિચારો તો આપને ય એવું લાગશે જ કે પુરુષ પર સમાજે કે પરિવારે જેટલાં નિયંત્રણો મૂક્યા છે એના કરતાં અનેકગણાં નિયંત્રણો તો સ્ત્રીઓ પર મૂક્યા છે. યુવકો પર જેટલાં નિયંત્રણો છે એના કરતાં કંઈ ગણાં નિયંત્રણો તો યુવતીઓ પર છે, મારે આપનો પૂછવું છે કે પૂરપની વો આ વિષમતા કેમ ? શું સ્ત્રીએ જ પોતાનું શીલ સાચવવાનું છે જે સ્ત્રીએ જ પોતાના સંસ્કારોને સુરક્ષિત રાખવાના છે? શું સ્ત્રીએ જ આખી જિંદગી બંધિયાર અવસ્થામાં વિતાવવાની છે 'બેબીએ જ પોતાના શરીને બચાવતા રહેવાનું છે કે મારા મનની આ મૂંઝવણોનું માપ
સ માન માપો. ભાવના, જે કમજોર હોવાની સાથે આકર્ષક પણ હોય છે અને જે ભયંકર હોય છે
તેં જે પુકાવ્યું છે કે એનો આ જ ક્વાલ છે. સ્ત્રી શરીર માત્ર કમર જ નથી, માકાંઇ પણ છે, પણ શારીર માત્ર મજબૂત જ નથી, આક્રમક બને તો ભોકા પણ છે, પષોએ સ્ત્રીઓ પર કરેલા બળાત્કારોના કરતૂતોથી આખો ઇતિહાસ ભર્યો પકણો છે જ્યારે સ્ત્રીઓએ પુરષો પર કષા બળાકારોના સમાચાની એક વાર પણ આજ સુધી તારા વઢવામાં આવૌ નહીં હોય!
કારણ?
આ જ. સ્ત્રીના કમજોર પણ આકર્ષક શરીરનો પુરુષે ભરપૂર લાભ [2] ઉધ્યો છે જ્યારે પુરુષના મજબૂત પણ ભયંકર શરીરથી સ્ત્રી સતત બચતી જ રહી
હવેનું જ જવાબ આપ.'
પુષ્પોથી મિરાતા બગીચાની ચારેચ બાજુ વાડ ઊભી કસ્વામાં આવે એ વાક પુરોને માટે લાભકારી નીવડે નુકસાનકી એ વાડ કિમી વાવા બદલ પુષ્પોએ રાજી રહેવા જેવું કે દુઃખી થતા રહેવા જેવું? એ વાક જેણે પણ ધીમી કરી હોય એના પર પુષોએ સદ્ભાવ કેળવવા જેવો કે દુભવ કેવા જેવો ?
ભાવના, એટલું જ કહીશ કે મુદ્ર દષ્ટિની અને તુચ્છ દષ્ટિની નું શિકાર ન બનીશ.
દીર્ધદષ્ટિ અને ઉધન-દષ્ટિ તું આત્મસાત્ કરીને જ રહેજે. દીર્ધદષ્ટિ તને તત્કાલીન ભાભોથી બચાવતી રહેશે અને ઉદાત્તરિ તારા સદ્દગુણોને અને સંસ્કારોને સુરક્ષિત રાખી દેશે. સાચું કહું તો લાગણીપ્રધાન ઇવન જીવતી સ્ત્રીઓને, વિચારપ્રધાન જીવન જીવતા પુરુષોએ જાતીયતાના ક્ષેત્રે જેટલી મુરખ બનાવી છે એટલી મૂરખ બીજા કોઈ ક્ષેત્રે નથી બનાવી. અને લાગણીના માધાન પ્રાનને જ જીવનનું સર્વસ્વ માની બીજી સ્ત્રીઓ પણ જતીયતાના ક્ષેત્રે જેટલી મૂરખ બની રહી છે મેઢી મુરખ બીન ઈ વેનીલનીટી
હું જઇ પોતે આ કમજોરીની શિકાર ક્યારેય ન બને. કબૂતરોને ફસાવવા પારધીએ બિછાવેલ જળને કબૂતરો ન સમજી શકે એ તો સમજાય છે પરંતુ સ્ત્રીનો
સાવવા પ્રૌએ શરૂ કરેલ “સ્ત્રી સ્વાતંગ વગેરેના નાશને સ્ત્રીઓ જ નહીં સમજી શકે તે પતનની એવી મતમાં તેઓ પો રા ધકેલાઈ નો છે એક વાર ત્યાં પહોંચી
Page #22
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
નામ તો ૬ વરસની વય છે મારી પણ મારા કંઠમાં જે ગજબનાક માધુર્ય છે તો મારા ચહેરા પર ગજબનાક ચમક છે, જ્યાં તું ઊભી રહું છું અને જ્યાં હું મારા ગળાને ખુલ્લું મૂકી દઉં છું, વાતાવરણ ભીનું ભીનું બની જાય છે, આપને મારે એ પૂછવું છે કે મૉડેલિંગ માટે હું જો તૈયાર થઈ જાઉં તો મારે ત્યાં રૂપિયાનો ધોધમાર વરસાદ વરસે તેમ છે, એ દિશામાં હું આ વવું તો કેમ?
તું પોતે જ લખે છે ને કે કંઠ અને રૂષ, બંને તારી પાસે મરત છે ! બસ, વાસનાનું આખુંય બજાર આ બે પરિબળો પર જ તો ધમધોકાર ચાલે છે ઉતરી ગયેલ ફલજેમ પેઈના ય માથાની શોભા બની શકતું નથી તેમ ઊતરી ગયેલા રૂપ વાસનાના બાર માં એક પલ માટે ય ચાલતું નથી. બેસૂરો અવાજ કરતી વીણા જેમ ઘરના ખૂણે ધકેલાઈ જાય છે તેમ ઘોઘરા અવાજવાળી યુવતી વાસનાના બજારમાં એક ખૂણે ધકેલાઈ જાય છે.
શું લખું તને?
માણસ શાની દુકાનમાં તેમની અપેક્ષા નથી રાખતો, કાપડ બજારમાં લોખંડની અપેક્ષા નરશી રાખતો. કયૂટરના જગતમાં વર્ષની અપેક્ષા નથી તો પણ દરેક બજારમાં ત્રીદર્શનની અપેક્ષા તો એ નીને જ બૈઠો છે, અને એ સ્ત્રી પણ પાછી હેવી પોઢવાવાળી નહીં, તારા જેવી યુવાનો અને યુવાન સ્ત્રી પણ કેવી | મયદાસભર વસ્ત્રો પરિધાન કયાં
તારું સુખ શેમાં છે? તારા માટે સુખકર શું છે? અને તારા માટે સુખકારી કોણ છે એની તો તો કદાચ ખબર હશે પણ તારા માટે હિત શું છેતારા માટે હિતકર છે છે અને તારા માટે હિતકારી કોણ છે? એની ખબર તને તગમગ થી અને એટલા માટે જ તો તું મને મોડેલિંગની દુનિયામાં કદમ માંકવા માટે પુછાવી રહી છે !
હોય એવી નહીં, ઉંમર વસ્ત્રો પરિધાન કયાં હોય એવી ! અને એ પણ મીન ઊભી રહી હોય એવી શાંત સ્વભાવવાળી નહીં, ઉોજ નચાળાઓ કરી રહી હોય એવી:
આ બધું શેના માટે અંતરમાં સળગતી નદવસની આગને શાંત કરવા માટે અને એમાં નિમિત્ત બનવા તું તૈયાર થઈ ગઈ છે? ધન્યવાદ [7] આપું એટલા ઓછા છે તને અને તારીવિકૃત બુદ્ધિને !
સાધના,
વિચાર તો મને એ નાવે છે કે ૧૬ વસતી કાચી ને તારા મનમાં મેડિલિંગના અમલના થી જાગી ગયા ! એ તારું ચારિત્ર બચાવી લેવાનું કોઈ ચિંતા જ નથી ! તારી કારકિર્દી બનાવવાની અને શકય જ નથી? તું ભાવિમાં કોકના ઘરની વહુ બનવાની છે કે કેટલાંક બાળકોની મા બનવાની છે એ તારા ખ્યામાં જ નથી?
મેં વાંચ્યું હતું એક જગાએ કે “બાપે પોતાના દીકરા માટે વહુ પસંદ કરવાની હોય
ત્યારે સારી છોકરી પસંદ ન કરવી પણ સારી માતાની છોકરી પસંદ કરવી.’ હું તને પૂછું છું તારી માતા તો સારી જ છે ને ? ચારિત્વની બાબતમાં એણે તો કોઈ બાંધછોડ કરી નથી નૈ? તને સંસ્કારો આપવામાં ઊણી તો નથી ઊતરી ને? યુવાનવયમાં એના પર નજર બગાડવાનું મન થાય એવા પંપા તો એણે નથી જ કર્યાને?
જો ના, તો એની પુત્રી નું આવી પિત્તળ કયાંથી પાકી ? તારા શરીરને પ્રદર્શનની ચીજ બનાવવાના અભરખા તારા મનમાં તું ક્યાંથી પૈધ કરી બેઠી ? તારા રૂપને બહુ બનાવી દેશના નારા અંતરમાં તે શા માટે યિરા વધારે
એકદમ કડક શબ્દોમાં ને કહું તો ફળના બજારમાં પાકા ફળની જેટલી મામ હોય છે એટલી માગ કાચા ફળની નથી હોતી પણ વાનાના બજારમાં પાકી સ્ત્રીની એટલી માગ નથી હોતી જેટલી માત્ર કાચી ઝીની હોય છે. કારથી કળ છે નેતને બધા આખીને આખી ખાઈ ો, સમજીને આગળ વધજે.
t
Page #23
--------------------------------------------------------------------------
________________
મહારાજ સાહેબ,
એક બાજુ જલિમ મંદી છે, બીજી બાજુ મોંઘવારી પણ માઝા મૂકી રહી છે. પપ્પાની એકલાની આવક પર ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ સ્થિતિમાં મારે નોકરી કરવી જ પડે તેમ છે. પણ મેં સાંભળ્યું છે કે મારા જેવી યુવાનવચે પહોંચેલી સુવતીઓએ નોકરી ન કરવૌ જોઈએ એવો આપનો અભિપ્રાય છે. હું જાણવા માગું છું આપની પાસે કે મારે શું કરવું જોઈએ?
મણી,
કેટલાંક કુટુંબોને મોઘવારી “મોજશોખ'માં નડતી હોય છે. ગાડી લાવવી છે પણ પૈસા નથી. પ્લૅટમાં આકર્ષક ફર્નિચર બનાવવું છે પણ પૈસા નથી. નવો મોબાઈલ લેવો છે પણ પૈસા નથી. ફૅશનેબલ વસ્ત્રો ખરીદવા છે પણ પૈસા નથી.
જયારે કેટલાક કુટુંબો એવા છે કે જેઓને મોંઘવારી ‘સગવડ’માં નડે છે. સ્કૂટરની સગવડ હોય તો સમયસર બારમાં પહોંચી શકાય તેમ છે પણ સ્કૂટર
ખરીદવાના પૈસા નથી. ઘરમાં એ સોફાસેટ હોય તો મહેમાનોની આગતા-સ્વાગતા સારી રીતે થઈ શકે તેમ છે પણ અત્યારે સોફાસેટને ખરીદી શકાય એટલા પૈસાની વ્યવસ્થા નથી. બે રૂમને બદલે ત્રણ રૂમનો ફ્લેટ હોય તો પરિવારના સભ્યો સારી રીતે રહી શકે તેમ છે પણ અત્યારે ત્રણ રૂમનો ફૂલૅટ ખરીદી શકાય એટલા પૈસા નથી.
પણ કેટલાંક કુટુંબો તો એવાં છે કે જેઓને મોંઘવારી ‘જરૂરિયાત'માં નડી રહી છે. દૂધ એ ઘરની જરૂરિયાત છે પણ એના ૫ પૈસા નથી. ગૅસનો બાટલો એ રસોડાની જરૂરિયાત છે પણ એના પૈસા નથી. શાકભાજી અને ઘઉં, બાળકોનીલ ફી અને દવાઆતમામની જરૂરિયાત છે પણ એનાયપૈસાનથી.
મારે તને પૂછવું છે કે તારા પરિવારને મોંઘવારી નડી રહી છે એ વાત સાચી પણ કચા ઊંત્રમાં ? શોખના રોગમાં ? સગવડના ક્ષેત્રમાં ? કે જરૂરિયાતના ક્ષેત્રમાં ?
જો શોખના ક્ષેત્રમાં જ મોઘવારી નડી રહી હોય તો તારે નોકરી કરવા જવાની જરૂર નથી કારણ કે આ દેશના કરોડો માણસો એવા છે કે જેનો વગર મોજશોખે પોતાના જીવનને મસ્તીથી ચલાવી રહ્યા છે. જો સગવડના ક્ષેત્રમાં મોંઘવારી નડી રહી હોય તો એક વાત તો એ છે કે થોડીક અગવડો વેઠવી પડતી હોય તો એ વેઠી લઈને ય તારા પપ્પાની આવકમાં ઘર ચલાવતા શીખી લેવું જોઈએ અને બીજી વાત એ છે કે પરિવારમાં ચાલતા બિનજરૂરી કેટલાક ખર્ચાઓ પર જે કાપ મૂકી શકાતો હોય તો એ મુકી દેવા જેવો છે. એનાથી આપોઆપ મર્યાદિત આવકમાં ઘરખર્ચ મર્જઘી ચાલી જશે.
મયણા,
સંપત્તિના નુકસાનને તો ભરપાઈ કરી શકાય છે. શરીરના નુકસાનને ભરપાઈ કરી લેવામાં ય બહુ વાંધો નથી આવતો પણ શીલ-સદાચાર અને સંસ્કારોના નુકસાનને ભરપાઈ કરી લેવામાં તો નવનેજાં પાણી ઉતરી જાય છે.
yjcvt મા જના ઉપભોક્તાવાદના ના યુગમાં રનૌલ-સદાચાર અને સંસ્કારોની કઈ બજાર કિંમત [MARKETVALUE નાગૌ એનો મને બરાબર
વાલ છે અને ને છતાં પણ હું તને એ યાદ કરવા માગું છું કે કાર કિંમત વૈરયાની હોય છે, માતાની નથી હોંતી ! માતા ગંદી હોય, મૌવારી હોય, લઘર-વઘર કપડાંમાં હોય તો ય એ પૂજયા જ છે જ્યારે વૈરથા ફરાળી હોય, આકર્ષક હોય, સુંદર વેગૌમાં હોય તો એ જાય જ છે.
જગતના વિલાસી જીવોને આંખ સામે રાખીને તારા જીવનની વ્યવસ્થા તું નક્કી કરતી. વિવેકીવોને જ આાંખ સામે રાખજે. ફાવી જઈશ.
પણ.
જરૂરિચાતના ફોનમાં જ જે કુટુંબને મોંઘવારી નાડી રહી હૉચ અને એના કારણે તારે નોકરી કરવી પડે તેમ હોય તો ચ નોકરીનું રત્ર અને નોકરીનું સ્થળ તારે એવું જ પસંદ કરવું રહ્યું કે જ્યાં તારા સદાચાર-સંસ્કારો અને શીલ પર કોઈ જ ખતરો ન હોંચ.
Page #24
--------------------------------------------------------------------------
________________
ના થઈ જાય ને? આપ જ મને કંઈક એવું માર્ગદર્શન આપો કે જેના સહારે હું બંને બાળકોનાં જીવનને ગલત માર્ગે જતાં અટકાવી શકું?
C મહારાજ સાહેબ, એ
જે ઘરમાં હું પરણીને આવી છું એ ઘરમાં સંપત્તિ એપાપ છે, સગવડો ભરપૂર છે, સામગ્રીઓ ચિક્કાર છે, નોકર ચાકરોની સંખ્યા પણ સારા પ્રમાણમાં કMી શકાય એટલી છે અને એટલે જ સંયુક્ત કુટુંબ હોવા છતાં ઘરનાં કામો એટલા પહોંચતા નથી. સમય ખુબ સારો એવો મળી રહયો છે. અલબત્ત, ધર્મક્રિયાનો જરૂર કરતી રહું છું તો પણ મારી પાસે સમય સારો એવો બચે છે. આ બચી રહેતો સમય નું ટી.વી. જોવામાં, ઇન્ટરનેટ પર બેસવામાં અને વેબસાઇટોનોબતી રહેવામાં પસાર કરી રહી છે.
મુકેલી ખામાં એ જ છે કે મારાં બંને બાક્કો - કે જેમાં એકની ઉમર ૧૯ વરસની છે અને બીજાની ઉંમર વરસની છે. તે પણ ટી.વી. વગેરેનો નશો લાગી ગયો છે. જો છે પણ તેઓ ટી.વી.ની પાસે જ તો સૂએ છે પણ તેઓ ટી.વી. જોતાં જોતાં જ મને ડર લાગી રહ્યો છે કે તેનોનું ભાવિ આ રસ્તે બરબાદ તો
બંને બાળકોનાં જીવનને ગલત માર્ગે જતાં અટકાવવા અંગે તું માર્ગદર્શન માંગી રહી છે પણ તને નથી લાગતું કે તારું ખુદનું જીવન જ ગલતે માર્ગ પર આગળ ધપી રહ્યું છે કે દિવસનો મોટા ભાગનો સમય તું ટી.વી., ઇન્ટરનેટ અને વેબસાઇટો પર પસાર કરી રહી છે અને છતાં તને એવું નથી લાગતું કે તારે પોતે જ આ ગલતપરિબળો પર નિયંત્રણ મૂકી દેવા જેવું છે ?
એક મહત્ત્વની વાત કરું તને?
વિનાને આ જગતના ચરણે બે પ્રકારનાં સાધનોની ભેટ t] ધરી છે. સમયને બચાવનારાં સાધનોની અને સમને પસાર કરવાનાં
સાપનોતી. હીટર-ગીઝર-કુકર-ઘરઘંટી વૉશિંગ મશીન વગેરે સાધનો જો સમય બચાવી રહ્યા છે તો ટી.વી, ઈન્ટરનેટ, વિડીયો, વેબસાઈટ, મોબાઈલ વગેરે સાધનોના માધ્યમે માસ સમય પસાર કરી શકો છે.
આમાં ખરી મુશ્કેલી એ સર્જાઈ છે કે સમરાને બચાવનારાં સાધનો ઘરમાં વસાવીને માણો સમય તો ખૂબ બચાવી લીધો છે પણ બચેલા એ સમયને ટી.વી., ઇન્ટરનેટ, વિડીયો વગેરેના ચરણે મૂકી દઈને માણસ અને એમાંય ખાસ કરીને યુવાપેઢી, શેતાન બનવાના માર્ગ તરફ આગળ ધપી રહી છે.
દિશામાં તું આગળ ધપી રહી છે?
નાતરી સાથે કહું છું કે તમામ પ્રશ્રોનો નારો જવાબ “ના”માં નો હશે જ પણ તારો જવાબ આ પણ હશે કે આ બધા સાધનોના માધ્યમે “મારા બોયને મેં મલિન જ બનાળ્યો છે, મારા મનને મેં કલુષિત જ બનાવ્યું છે, મારા અંતઃકરણની પવિત્રતાને મેં ઠેબે જ ચડાવી દીધી છે.”
તૃપ્તિ
ટી.વી. પર તું શું જોઈ રહી છે જે ઇન્ટરનેટ પર બેસીને તું શું કરી રહી છે? વેબસાઈટો તું કયા વિષયની બોલી રહી છે જે અંત:કરણની સાક્ષીએ તું કરી શકે તેમ છે ખરી કે ના બધાયના ઉપયોગ દ્વારા તે નારી જાણકારીને સમ જ બનાવી છે? તારા મનની નિર્દોષતામાં વધારો જ કર્યો છે ? અંતઃ કરણને પવિત્ર રાખવાની
બાળકોને સમાર્ગ પર ટકાવી રાખવાની વાત તે પછી કરજે. પહેલાં તે સમાગ પર આવી જ. સમયને સાફના ચરણે ધરી દેવા દ્વારા તું ‘રામર બની થાય તો બહુ સારું છે પણ એ હકીકત તારી પહોંચ બહાર હોય તો ગોંદડું
ઓપદીને તે સૂઈ જઈને ‘કુંભકર્ણ બની જા પણ શેતાનના થરણે સમય પરી દઈને તું *રાવણ” બની જવાના માર્ગ પર તો કદમ માંડવના બંધ જ કરી દે..
અને છેલ્લી વાત. તારાં બંને બાળકોને તારે ઉપદેશ આપવાની જરૂર નથી, એમને માટે તારે ઉદાહરણરૂપ બની જવાની જરૂર છે. હું શું કહેવા માગું છું
Page #25
--------------------------------------------------------------------------
________________ મહારાજ સાહેબ, એક નાનકડું સમાધાન મારે આપની પાસે જોઈએ છે. મમ્મી-પપ્પા બંને તરફથી મને સુંદર સંસ્કારો મળ્યા છે. રિમત આપતા રહીને એમણે મારું જીવન કાયમ માટે ઉત્સાહસભર રાખ્યું છે. પર્યાપ્ત સમય આપવા દ્વારા એમણે મને જીવનમાં ક્યારેય ખાલીપો અનુભવવા નથી દીધો અને ક્યાં જ્યારે જેટલી સંપત્તિની મને જરૂર પડી છે, એમણે એ આપીને મારી તમામ અગવડો દૂર કરી છે. ટૂંકમાં, એક ઉત્તમ મા-બાપ તરફચી પોતાની દીકરીને જે મળવું જોઈએ - સંસ્કાર, સ્મિત, સમય અને સંપત્તિ - એ બધું જ મને મળવું છે અને એ છતાં મને ‘આડા માર્ગે જવાનું મન થયા જ કરે છે. ‘ઉદ્ભટ વરસો પહેરું, ચુવકો સાથે રખડું, હૉટલોમાં ફરું અને યુવાની સુલાભ જેટલા જલસા ચાચ એટલા કરી લઉં !' પ્રશ્ન મારો એ છે કે મનમાં આવી વૃત્તિઓ જાગૌ રહેવા પાછળ કારણ શું હશે ? ROLL એક જ કારણ. વાતાવરણ ! એક હકીકત તારા ધ્યાન પર લાવું? આપણા આચાર પર આપણા વિચારની અસર હોય છે એ વાત સાચી પણ આપણા વિચાર પર આપણને મળતા વાતાવરણની અસર હોય છે. જેવું વાતાવરણ એવો વિચાર અને જૈવો વિચાર એવું આચરણ. તે જે સમસ્યા જણાવી છે ને, એનું મૂળ કારણ આ છે. તું અત્યારે કૉલેજના બીજા વરસમાં છે ને? કયું વાતાવરણ છે કૉલેજમાં આજે, એની હું ભલે કૉલેજમાં ગયો નથી પણ મને પૂરેપૂરી જાણકારી છે. ચારિત્ર્યની વાત તો ત્યાં લગભગ નથી પણ કારકિર્દી બનાવવાની વાત પણ લગભગ નથી. ત્યાં એક જ ( ' ' વાત છે. ખોળિયું ભલે માણસનું મળ્યું છે પણ મને એટલી પશુતા બહાર લાવતા રહો. ભટકતા રહો હૉટલોમાં. પીતા રહો દારૂ. ટૂંકતા રહી સિગરેટ, નાચતા રહો માદક સંગીતના તાલે અને કરતાં રહો વ્યભિચાર. નચિંતા કરો ગર્ભ રહી જાય એની કારણ કે માત્ર એકાદ-બે કલાકમાં જ પેટમાં રહેલ ગર્ભનો નિકાલ કરી આપતા પરોપકારી [2] ડૉક્ટરો ચારે બાજુ હાજર છે. મસ્ત રહો એકબીજાની મશ્કરી કરતા રહેવામાં. શરમ નામના જૂળના એક બુંદનયનરહેવા દો આંખમાં. કારણ કે અહીં તમને રોકનાર કે ટોકનાર કોઈ છે જ નહીં. ભણવાનું તો ખાલી નામ છે. બાકી રખડતા રહેવાસિવાય અહીં તમારે બીજું કાંઈ જ કરવાનું નથી અલબત્ત, કલેજમાં ભણી રહેલા તમામ યુવાનો કે યુવતીનો દાવાં જ છે એવું મારું કહેવું નથી. ઍવાં કેટલાક સારિક યુવાનો અને યુવતીનો છે કે જેઓ પૌલાના શારિથને સલામત રાખીને પૌતાની કારકિર્દી ઘડવામાં વ્યસ્ત છે. vK ytu g fnuJt 'u blu fu ftpjusle nJtbtk MaAk':t Au, rjtrm;t Au, bt'f INtu Au. bitum bscq: Intug, m-J Atsakz Intug, ftuE VK Ctudu atrnog catjes juJtle dN I ntug tu Zte ytda vtkelu xfe hnuJwk sub yN%gs Au ;ub AjtuCitule yt JKlth Jaau gwJtituyu fu gwJ;eytuyu vtu tlwk atrhg xftJe htFJwk yN%g s Au. દિયા, હું સમજું છું કે આ વાતાવરણને બદલવું ય તારા હાથમાં નથી તો આ વાતાવરણમાંથી છૂટી જવું એ તારા હાથમાં નથી. છતાં એક સલાહ તને આપું છું. કૉલેજમાં જે પણ સ્થાનને “ખરાબ”નું કલંક લાગ્યું હોચ એ સ્થાનમાં જવાનું તું ટાળતી જ રહે. તારી જે પણ બહેનપણીઓ હોય એમાં જેને પણ “ખરાબ” માં રસ હોય એની સોબત તું ટાળતી જ રહે અને જે સાહિત્યનો સમાવૈશ *ખરાલ'માં ચત હોય એ સાહિત્યને હારમાં લેવાની પણ તું ના જ પાડતી રહે. હું ધારું છું કે આ બાબતની તારી ચોકસાઈ તારા મનમાં અત્યારે આડા માર્ગે જવાના ચાલી રહેલા વિચારોને રવાના કરીને જ રહેશે. 1-1ii