SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બરાબર છે ખરો? વીસ વરસની તો મારી વય છે અને છતાં મારા પર કોઈ ભરોસો | મહારાજ સાહેબ, આપની પાસે જે સંયમજીવન છે એ સંયમજીવનમાં મનોરંજનનું કોઈ સ્થાન ન હોય એ તો સમજી શકાય છે પરંતુ અમે તો સંસારમાં છીએ. મનોરંજન વિના અમારાં જીવન તો નીરસ થઈ જાય તેમ છે. આવા મનોરંજનને માણવા અમે જાતજીતનાં સ્થળોએ જતા રહીએ છીએ. બન્યું છે એવું કે આ વખતે હું નવરાત્રાના ગરબા રમવા તૈચાર ચઈ તો ગઈ છું પરંતુ મમ્મી-પપ્પા બંનેનું એમ કહેવું છે કે “કાં તો તું તારા ભાઈને યા તારી સાથે લઈ જા અને કાં તો તું મોડામાં મોડી રાતના અગિચાર વાગ્યા સુધીમાં ઘરે આવી જા.” મારે આપને એટલું જ પૂછવું છે કે મમ્મી-પપ્પાનો આ આગ્રહ શું વીસ વરસની તારી વય છે એટલે જ મમ્મી-પપ્પા આ આઠ કરી શકાય હશે એમ મને લાગે છે. મારે તને એટલું જ કહેવાનું છે કે મમ્મી-પપ્પાના આ આગ્રહને ‘તારા ચારિત્ર્ય પર એ બંનેને શા છે' એ રીતે ખતવવાની ભૂલ તું ન કરીશ. મારાજ પોતાના અનુભવની એક વાત તને કરું ? એ દિવસોમાં મુંબઈના પરાવિસ્તાર-મલાડ-માં એક હોસ્પિટલના ડૉક્ટર મને મળવા આવેલા. એમણે મને જે વાત કરી હતી એ એમનાજ શબ્દોમાં તને જણાવું?આહતી એ વાત. *મહારાજ સાહેબ, સાંભળ્યું છે કે આપ યુવાશિબિરના માધ્યમે હજારો યુવાનોને જીવનની સમાફ દિશા બતાવો છો પણ એક વિનંતિ કરું છું આપને કે જો સંરામજીવનની આપની મર્યાદામાં બાધ ન આવતો હોય તો યુવતીઓને આપ સમજાવો કે આજના છેલબટાઉ યુવાનોની લોભામણી આમજ ચાલ્યા કરશે તો ભાવિમાં આ ગભરુ યુવતીઓનું થશે શું? વાતોમાં આવી જઈને એ યુવાનોને પોતાનું શરીર સોંપી ન દે. હું પોતે હોસ્પિટલ ચલાવું છું. કદાચ બાર મહિનામાં મારી હૉસ્પિટલમાં ગર્ભપાતના એટલા કેસ નથી આવતા જેટલા કેસ નવરાત્રીના ગરબાપછીના ચારેક મહિના બાદ આવે છે. લગભગ તમામ યુવતીઓ કુંવારી, એમનાં ભોળપણનો કહો તો ભોળપણનો, મજબૂરીનો કહો તો મજબૂરીનો અને મૂર્ખાઈનો કહો તો મૂર્નાઈનો યુવાનો ભરપૂર લાભ [2] ઉઠાવે છે. - હોંરિપટલમાં ગર્ભપાત કરાવવા યુવતીઓની સાયે તેઓ આવે છે. સ્કમ ચૂકવીને યુવતીઓને ભગવાન ભરોસે છોડીને તેઓ ચાલતા થઈ જાય છે. બિરારી યુવતીઓ ! કુંવારી અવસ્થામાં શીલભષ્ટ બને છે. ભલે આબરૂ સાચવવાની લ્હાયમાં તેઓ ગર્ભપાત કરાવી તો લે છે પણ જિંદગભર માટે એની વૈદના એમના અંતરને કોરી ખાતી જ રહેતી હોય ડૉક્ટરે મને કહેલી આ વાત પર તું ખુદ ગંભીરતાથી વિચારીશ તો તને ખ્યાલ આવી જશે કે તારા મમ્મી-પપ્પાએ નવરાત્રીના ગરબામાં જવા અંગે તારી સમક્ષ જે બે વિકલ્પો મૂક્યો છે - કાં તો ભાઈને લઈને જ અથવા તો રાતના ૧૧ વાગ્યા પહેલાં ઘરે આવી જા એ તને યથાર્થ જ લાગશે. સાચું કહું તો મને તો એ જ સમજાતું નથી કે વીસ વરસનીપુખ્તવયે પહોંચી ચૂકેલી તું ખુદ તારા ભાવિની સલામતી અંગે વિચારી શકતી કેમ નથી ? સાંભળ્યું તો મેં એ છે કે સ્ત્રી આગળ રહેલ કી ઇન્દ્રિય એટલી બધી સરોત હોય છે કે પોતાની સમક્ષ કહીં ડાહી [3] વાતો કરી રહેલ પુરષના મનમાં શું રમતું હોચ છે એની એને તુર્ત જ ખબર પડી જતી હોય છે ! ઇચ્છું છું હું કે તારી આ સુવાવસમાં તું એ છZ ઇન્દ્રિયને એક પળ મહારાજ સાહેબ ! નવરાત્રીના ગરબા હેઠળ ચાલતો વ્યભિચાર છે
SR No.008920
Book TitleHaiya Ni Vat
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy