SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, ઉંદરોએ જેમ સતત બિલાડીનોથી ડરતા જ રહેવું પડે છે, સસલાએ જેમ સતત કૂતરાથી ડરતા જ રહેવું પડે છે, ગાયોએ જેમ સતત સિંહથી કરતા જ રહેવું પડે છે તેમાં સ્ત્રીઓને શું પુરુષોથી સતત કરતા જ રહેવું ? ડરના માર્યા શું સતત તેઓથી દૂર જ રહેવું? શું એ સંભવિત છે ખરું? રીનલબત્ત, સ્ત્રીનોમાં જેમ માતા પણ છે, બોન પણ છે અને પુત્રી પણ છે તેમ પુરુષોમાં પિતા પણ છે. ભાઈ પણ છે અને પુત્ર પણ છે અને એટલે એમ તો હું નહી જ નું કે સ્ત્રી-પુરૂષના દરેક પ્રકારના નકક્ષમાં ગંદવાડ જ હોય છે, પરંતુ તો ય એટલું તો જરૂર કહીશ કે થાંભલા જેમ સલામત અંતરે જ મકાનને સાચવી શકે છે તેમ પ્રી-પુરુષ વચ્ચેનું સલામત અંતર જ બંને વચ્ચેની પવિત્રતાને અકબંધ રાખી શકે છે. શું કહું તને? તું તો યુવાન છે ને ? જેની પણ સાથે તારે લોહીના સંઘો નથી એવા કોઈ પણ યુવાન તો નું પ્રૌઢ પુરયો સાથે પણ વધુ સૈકટય કેળવતા પહેd વન વાર વિચાર કરે. એ શકે એ તૈકટય શકતમાં તારો કાકોશ હું સમજી શકું છું. સ્ત્રી એ સતત પુરષચી દૂર જ રહેવું એ સંમતિ નથી એ હું સમજુ પણ તો ય એટલું તો જરૂર કહીશ કે સ્ત્રીએ પુરપી સાધ તો જરૂર રહેવું કારણ સંપત્તિના બીન સામે અડગ મા હેનરા પાપો ના જગતમાં ઘણા પણ મીશૌર સામે પોતાની અન પર સંયમ રાખનારા અને મનને પવિત્ર રાખનારા પરષો આ જગતમાં કદાચ આંગળીના વેઢે ગણાય એટલા જ છે. *પ્રેમકે નિયત' હોય પરંતુ આગળ જતા “વાસના કેન્દ્રિત’ બની જાય એ સંભાવના જરાય ઓકી નથી, એ બીદ્ધિકોને તો હું કાંઈ કહેવા નથી માગતો પણ મારે તને તો જણાવવું જ છે કે સંબંધના જે ગર્ભમાં માત્ર શરીરનું જ આકર્ષણ હોય, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવાની જ વાત હોય, પશુસુલભ સુખને જ ભોગવી લેવાની વાત હોય એ સબંધને “પવિત્ર સંબંધ’ માનવાની ભૂલતું તો ન જ કરીશ પણ એ સંબંધને કોઈ પવિત્ર સંબંધ"નું નામ આપી દે તો એને સાચું માની લેવાની ભ્રમણાયનસેવીશ. આદર્શમાં વાત આસમાનની હોય અને પગ જેના ધરતી પર તો નહીં પણ ખાડામાં હોય એવા માણસની વાત પર ને જવાદી ભરોસો મૂકવાનું મન થતું નથી તો જેની બ્રાનમાં વાતો પ્રેમની હોય પણ આખો વાસનાચી બાધ્ય હોય એવા પુરપ પણ તુલદી ભરોસો મૂકી દેતા નહીં નેક અગત્યની વાત તરફ તારું ધ્યાન દોર્યું? સ્ત્રીને પુરુષની વાસનાની શિક્ષર બનતા અટકાવવાની વાતો આજે કોઈ સંત કરે છે, સજન કરે છે કે કોક ગ્રંથની પંક્તિ કરે છે, એ જ પળે તથાકથિત બૌદ્ધિકો ને સંતને, સજનને કે શાસ્ત્રને પોતાની સુધરે લી ભાષામાં ચોપડી ચોપડીને ગાળો આપવા લાગે છે, ‘આ બાવાઓ | પ્રેમના દુશમન છે. એમની ષ્ટિ જ એવી ઝેરીલી છે કે એમને યુવક યુવતીના દરેક પ્રકારના સંઘમાં મંદવાડ જ દેખાયા કરે છે... વગેરે વગેરે. દૂધને છાશ માનીને પી જવામાં એવું કોઈ લાંબું નુકસાન નથી થઈ જવાનું પરંતુ ઍસિડને દૂધ માનીને પી જવામાં તો આંતરä ફાઈ નાં છે. તૈક્ત પ્રેમ માનીને સંબંધમાં આગળ લાવમાં એવું કોઈ નુકસન ની થવાનું પણ મને પ્રેમ માનીને જો સંબંધમાં આગળ વધવાનું થશે તો તો જીવનમાં કઈ હોનારત નહીં સર્જાય એ પ્રા છે, સાવધાન !
SR No.008920
Book TitleHaiya Ni Vat
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy