SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, એક બાજુ જલિમ મંદી છે, બીજી બાજુ મોંઘવારી પણ માઝા મૂકી રહી છે. પપ્પાની એકલાની આવક પર ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ સ્થિતિમાં મારે નોકરી કરવી જ પડે તેમ છે. પણ મેં સાંભળ્યું છે કે મારા જેવી યુવાનવચે પહોંચેલી સુવતીઓએ નોકરી ન કરવૌ જોઈએ એવો આપનો અભિપ્રાય છે. હું જાણવા માગું છું આપની પાસે કે મારે શું કરવું જોઈએ? મણી, કેટલાંક કુટુંબોને મોઘવારી “મોજશોખ'માં નડતી હોય છે. ગાડી લાવવી છે પણ પૈસા નથી. પ્લૅટમાં આકર્ષક ફર્નિચર બનાવવું છે પણ પૈસા નથી. નવો મોબાઈલ લેવો છે પણ પૈસા નથી. ફૅશનેબલ વસ્ત્રો ખરીદવા છે પણ પૈસા નથી. જયારે કેટલાક કુટુંબો એવા છે કે જેઓને મોંઘવારી ‘સગવડ’માં નડે છે. સ્કૂટરની સગવડ હોય તો સમયસર બારમાં પહોંચી શકાય તેમ છે પણ સ્કૂટર ખરીદવાના પૈસા નથી. ઘરમાં એ સોફાસેટ હોય તો મહેમાનોની આગતા-સ્વાગતા સારી રીતે થઈ શકે તેમ છે પણ અત્યારે સોફાસેટને ખરીદી શકાય એટલા પૈસાની વ્યવસ્થા નથી. બે રૂમને બદલે ત્રણ રૂમનો ફ્લેટ હોય તો પરિવારના સભ્યો સારી રીતે રહી શકે તેમ છે પણ અત્યારે ત્રણ રૂમનો ફૂલૅટ ખરીદી શકાય એટલા પૈસા નથી. પણ કેટલાંક કુટુંબો તો એવાં છે કે જેઓને મોંઘવારી ‘જરૂરિયાત'માં નડી રહી છે. દૂધ એ ઘરની જરૂરિયાત છે પણ એના ૫ પૈસા નથી. ગૅસનો બાટલો એ રસોડાની જરૂરિયાત છે પણ એના પૈસા નથી. શાકભાજી અને ઘઉં, બાળકોનીલ ફી અને દવાઆતમામની જરૂરિયાત છે પણ એનાયપૈસાનથી. મારે તને પૂછવું છે કે તારા પરિવારને મોંઘવારી નડી રહી છે એ વાત સાચી પણ કચા ઊંત્રમાં ? શોખના રોગમાં ? સગવડના ક્ષેત્રમાં ? કે જરૂરિયાતના ક્ષેત્રમાં ? જો શોખના ક્ષેત્રમાં જ મોઘવારી નડી રહી હોય તો તારે નોકરી કરવા જવાની જરૂર નથી કારણ કે આ દેશના કરોડો માણસો એવા છે કે જેનો વગર મોજશોખે પોતાના જીવનને મસ્તીથી ચલાવી રહ્યા છે. જો સગવડના ક્ષેત્રમાં મોંઘવારી નડી રહી હોય તો એક વાત તો એ છે કે થોડીક અગવડો વેઠવી પડતી હોય તો એ વેઠી લઈને ય તારા પપ્પાની આવકમાં ઘર ચલાવતા શીખી લેવું જોઈએ અને બીજી વાત એ છે કે પરિવારમાં ચાલતા બિનજરૂરી કેટલાક ખર્ચાઓ પર જે કાપ મૂકી શકાતો હોય તો એ મુકી દેવા જેવો છે. એનાથી આપોઆપ મર્યાદિત આવકમાં ઘરખર્ચ મર્જઘી ચાલી જશે. મયણા, સંપત્તિના નુકસાનને તો ભરપાઈ કરી શકાય છે. શરીરના નુકસાનને ભરપાઈ કરી લેવામાં ય બહુ વાંધો નથી આવતો પણ શીલ-સદાચાર અને સંસ્કારોના નુકસાનને ભરપાઈ કરી લેવામાં તો નવનેજાં પાણી ઉતરી જાય છે. yjcvt મા જના ઉપભોક્તાવાદના ના યુગમાં રનૌલ-સદાચાર અને સંસ્કારોની કઈ બજાર કિંમત [MARKETVALUE નાગૌ એનો મને બરાબર વાલ છે અને ને છતાં પણ હું તને એ યાદ કરવા માગું છું કે કાર કિંમત વૈરયાની હોય છે, માતાની નથી હોંતી ! માતા ગંદી હોય, મૌવારી હોય, લઘર-વઘર કપડાંમાં હોય તો ય એ પૂજયા જ છે જ્યારે વૈરથા ફરાળી હોય, આકર્ષક હોય, સુંદર વેગૌમાં હોય તો એ જાય જ છે. જગતના વિલાસી જીવોને આંખ સામે રાખીને તારા જીવનની વ્યવસ્થા તું નક્કી કરતી. વિવેકીવોને જ આાંખ સામે રાખજે. ફાવી જઈશ. પણ. જરૂરિચાતના ફોનમાં જ જે કુટુંબને મોંઘવારી નાડી રહી હૉચ અને એના કારણે તારે નોકરી કરવી પડે તેમ હોય તો ચ નોકરીનું રત્ર અને નોકરીનું સ્થળ તારે એવું જ પસંદ કરવું રહ્યું કે જ્યાં તારા સદાચાર-સંસ્કારો અને શીલ પર કોઈ જ ખતરો ન હોંચ.
SR No.008920
Book TitleHaiya Ni Vat
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy