________________
ના થઈ જાય ને? આપ જ મને કંઈક એવું માર્ગદર્શન આપો કે જેના સહારે હું બંને બાળકોનાં જીવનને ગલત માર્ગે જતાં અટકાવી શકું?
C મહારાજ સાહેબ, એ
જે ઘરમાં હું પરણીને આવી છું એ ઘરમાં સંપત્તિ એપાપ છે, સગવડો ભરપૂર છે, સામગ્રીઓ ચિક્કાર છે, નોકર ચાકરોની સંખ્યા પણ સારા પ્રમાણમાં કMી શકાય એટલી છે અને એટલે જ સંયુક્ત કુટુંબ હોવા છતાં ઘરનાં કામો એટલા પહોંચતા નથી. સમય ખુબ સારો એવો મળી રહયો છે. અલબત્ત, ધર્મક્રિયાનો જરૂર કરતી રહું છું તો પણ મારી પાસે સમય સારો એવો બચે છે. આ બચી રહેતો સમય નું ટી.વી. જોવામાં, ઇન્ટરનેટ પર બેસવામાં અને વેબસાઇટોનોબતી રહેવામાં પસાર કરી રહી છે.
મુકેલી ખામાં એ જ છે કે મારાં બંને બાક્કો - કે જેમાં એકની ઉમર ૧૯ વરસની છે અને બીજાની ઉંમર વરસની છે. તે પણ ટી.વી. વગેરેનો નશો લાગી ગયો છે. જો છે પણ તેઓ ટી.વી.ની પાસે જ તો સૂએ છે પણ તેઓ ટી.વી. જોતાં જોતાં જ મને ડર લાગી રહ્યો છે કે તેનોનું ભાવિ આ રસ્તે બરબાદ તો
બંને બાળકોનાં જીવનને ગલત માર્ગે જતાં અટકાવવા અંગે તું માર્ગદર્શન માંગી રહી છે પણ તને નથી લાગતું કે તારું ખુદનું જીવન જ ગલતે માર્ગ પર આગળ ધપી રહ્યું છે કે દિવસનો મોટા ભાગનો સમય તું ટી.વી., ઇન્ટરનેટ અને વેબસાઇટો પર પસાર કરી રહી છે અને છતાં તને એવું નથી લાગતું કે તારે પોતે જ આ ગલતપરિબળો પર નિયંત્રણ મૂકી દેવા જેવું છે ?
એક મહત્ત્વની વાત કરું તને?
વિનાને આ જગતના ચરણે બે પ્રકારનાં સાધનોની ભેટ t] ધરી છે. સમયને બચાવનારાં સાધનોની અને સમને પસાર કરવાનાં
સાપનોતી. હીટર-ગીઝર-કુકર-ઘરઘંટી વૉશિંગ મશીન વગેરે સાધનો જો સમય બચાવી રહ્યા છે તો ટી.વી, ઈન્ટરનેટ, વિડીયો, વેબસાઈટ, મોબાઈલ વગેરે સાધનોના માધ્યમે માસ સમય પસાર કરી શકો છે.
આમાં ખરી મુશ્કેલી એ સર્જાઈ છે કે સમરાને બચાવનારાં સાધનો ઘરમાં વસાવીને માણો સમય તો ખૂબ બચાવી લીધો છે પણ બચેલા એ સમયને ટી.વી., ઇન્ટરનેટ, વિડીયો વગેરેના ચરણે મૂકી દઈને માણસ અને એમાંય ખાસ કરીને યુવાપેઢી, શેતાન બનવાના માર્ગ તરફ આગળ ધપી રહી છે.
દિશામાં તું આગળ ધપી રહી છે?
નાતરી સાથે કહું છું કે તમામ પ્રશ્રોનો નારો જવાબ “ના”માં નો હશે જ પણ તારો જવાબ આ પણ હશે કે આ બધા સાધનોના માધ્યમે “મારા બોયને મેં મલિન જ બનાળ્યો છે, મારા મનને મેં કલુષિત જ બનાવ્યું છે, મારા અંતઃકરણની પવિત્રતાને મેં ઠેબે જ ચડાવી દીધી છે.”
તૃપ્તિ
ટી.વી. પર તું શું જોઈ રહી છે જે ઇન્ટરનેટ પર બેસીને તું શું કરી રહી છે? વેબસાઈટો તું કયા વિષયની બોલી રહી છે જે અંત:કરણની સાક્ષીએ તું કરી શકે તેમ છે ખરી કે ના બધાયના ઉપયોગ દ્વારા તે નારી જાણકારીને સમ જ બનાવી છે? તારા મનની નિર્દોષતામાં વધારો જ કર્યો છે ? અંતઃ કરણને પવિત્ર રાખવાની
બાળકોને સમાર્ગ પર ટકાવી રાખવાની વાત તે પછી કરજે. પહેલાં તે સમાગ પર આવી જ. સમયને સાફના ચરણે ધરી દેવા દ્વારા તું ‘રામર બની થાય તો બહુ સારું છે પણ એ હકીકત તારી પહોંચ બહાર હોય તો ગોંદડું
ઓપદીને તે સૂઈ જઈને ‘કુંભકર્ણ બની જા પણ શેતાનના થરણે સમય પરી દઈને તું *રાવણ” બની જવાના માર્ગ પર તો કદમ માંડવના બંધ જ કરી દે..
અને છેલ્લી વાત. તારાં બંને બાળકોને તારે ઉપદેશ આપવાની જરૂર નથી, એમને માટે તારે ઉદાહરણરૂપ બની જવાની જરૂર છે. હું શું કહેવા માગું છું