Book Title: Bhagwan Parshwanath
Author(s): Sunandaben Vohra
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/034767/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મેન પરિચય શ્રેણી - ૨-૩ A S S S 1 2 lahllek ik 5 જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ૧૧ ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ नसरोवर ૧૦ क्षारसमुद्र-विमान रत्नराशि ૧૩ १२ ભ.ગ.વા.61, પાર્થ,60ા,થ, સુનંદાબેન હીરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandan.com Page #2 -------------------------------------------------------------------------- ________________ મહેતા અને શ્રીમતી શારદાબહેન યુ. મહેતા જૈનદર્શન-પરિચયશ્રેણી શ્રેણી ૨ : પુસ્તક ૩ ભગવાન પાર્શ્વનાથ લેખક સુનંદાબહેન હેરા nova શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ ઉદવા-સ(ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ: એપ્રિલ ૧૯૮૭ | સર્વ હકક લેખકના પુસ્તકની કિંમત ૫ રૂ., ચાર પુસ્તકના સેટની કિંમત ૨૦ રૂ. પ્રકાશક: શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩ /બી, ચંદનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુદ્રક : શિવલાલ જેસલપુરા, ગિરીશ જેસલપુરા સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસ ૧૩, તેજપાલ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્રેતાઃ આદર્શ પ્રકાશન, જુમ્મા મસ્જિદ સામે, ગાંધી રોડ અમદાવાદ-૩૮૦ ૦૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ પ્રભુ! હું છું કે, પારસ તમે છે, વિભુ! તમને સ્પર્શીને, પારસ થવા માગું છું.' પરમાત્માને પવિત્ર જીવનને સ્પર્શીને સ્મરણ કરી માનવ જીવ માત્ર પાવન થાય છે. પરમાત્મા પાર્શ્વનાથને જન્મ ભગવાન મહાવીરથી ૨૫૦ વર્ષ પૂર્વે જૈન પરંપરા પ્રમાણે ચેથા આરાના અંતમાં થયે હતે. પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ જ એવું છે કે તેમના મરણ માત્રથી – અપૂર્વ ભક્તિથી જીવે દુઃખથી મુક્ત થાય છે. જેમ પોરસમણિના સ્પર્શથી લેતું એનું બને છે તેમ પરમાત્માની ભક્તિથી દાનવ માનવ અને પામર પરમ બને છે. તે કાળે ભારતભૂમિ પર અનેક પ્રકારના કિયાકાંડે અને યજ્ઞયાગાદિને પ્રચાર અને પ્રસાર સવિશેષ હતું. યમનિયમના સાચા સ્વરૂપની સમજ ઓસરતી જતી હતી અને લોકે લૌકિક માન્યતા અને ક્રિયાને જ ધર્મ માનતા થયા હતા. વળી યજ્ઞો તે કથંચિત્ હિંસાત્મક રૂપ લેતા થયા હતા, અને મૂક રષ્ટિનાં પશુઓના ભાગ લેવાતા હતા. લોકોમાં એક પ્રકારની અંધશ્રદ્ધા વ્યાપી ગઈ હતી. ધર્મ ક્ષેત્રે અંધકારમય પરિસ્થિતિને નિવારવા ભારતભૂમિ પર એક દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ પાર્શ્વનાથનું દેવલોકથી ધરતી પર આગમન આ ભરતક્ષેત્રમાં ગંગાનદીને કિનારે વારાણસી નામે એક ભવ્ય નગરી હતી. ધર્મવત્સલ રાજા-પ્રજાની એ નગરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ 4: જેનદર્શન-શ્રેણી: ૨-૩ સુશોભિત મંદિરે હતાં. વળી અનેક કળાપૂર્ણ પ્રાસાદોથી નગરી શેભતી હતી. ચારે બાજુ વન-ઉપવનની શોભા એ. નગરીની રમણીયતામાં વૃદ્ધિ કરતી હતી. આ મહાનગરીમાં અવસેન રાજા રાજ્ય કરતું હતું. તેને વામાદેવી નામે પટરાણ હતી. રાજારાણી બંને શીલવાન હતાં. રાજા સંતેલી. તથા સદાચારી હતા, અને રાણે પતિના માર્ગને અનુસરનારા હતાં. પાર્શ્વનાથને જીવ દેવાયુ પૂર્ણ થતાં વામાદેવીન.. - ઉદરમાં આવ્યું. તે વખતે અર્ધરાત્રિને સમય હતું ત્યારે, વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારા ચૌદ દિવ્ય સ્વપ્ન પિતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. મંગળસૂચક સ્વપ્ન જોઈને વામદેવી સઉલ્લાસ જાગ્રત થઈ પિતાના. શયનખંડમાંથી નીકળીને રાજાની પાસે તેમના શયનખંડમાં ગયાં અને જોયેલા સ્વપ્નનું સવિસ્તર વર્ણન કર્યું. સ્વપ્નવર્ણનનું શ્રવણ કરીને રાજા અતિ પ્રસન્ન થયા અને સ્વપ્ન પાઠકને આમંત્રણ આપીને લાવ્યા. તે સ્વપ્ન પાઠકેએ આશ્ચર્ય સાથે તે તે સ્વપ્નનું ફળ જણાવ્યું. સ્વપ્નપાઠકએ કહેલું સ્વપ્નનું ફળ સ્વપ્ન પાઠકેએ પરસ્પર વિનિમય કરીને કહ્યું કે, “હે રાજન! આ સ્વપ્નનું ફળ અતિશય મહાન છે. તે તમે સાંભળોઃ (૧) સુંદર હાથીના દર્શનથી તમારે પુત્ર મહા દાનવીર થશે. (૨) બળવાન વૃષભના દર્શનથી તમારો પુત્ર મહાશક્તિવાન થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 5 (૩) પરાક્રમી સિંહના દર્શનથી શૂરવીર અને નિર્ભય થશે. (૪) કમલપત્ર સહિત લક્ષ્મીને જેવાથી તે સંસારથી નિર્લેપ થશે. (૫) પુષ્પની માળા જેવાથી તેની પવિત્ર સુવાસ ભવ્ય પ્રાણીઓને આકર્ષી લેશે. (૬) ચંદ્ર જેવાથી શીતળ સ્વભાવવાળે અને આનંદ આપવાવાળે થશે. (૭) સૂર્યદેવના દર્શન સૂચવે છે કે અંધકારને નાશ કરી જ્ઞાનને પ્રગટ કરશે. (૮) ધ્વજાને જેવાથી તે કુળને માટે ગૌરવરૂપ થશે. (૯) કળશના દર્શનથી મેક્ષમાર્ગને માટે મંગળરૂપ થશે. (૧૦) પાસવર જેવાથી પરમ પવિત્રતા પામશે. (૧૧) સમુદ્રના દર્શનથી ગંભીર સ્વભાવવાળે થશે. (૧૨) વિમાનના દર્શનથી તે સ્વર્ગથી અવતરવાવાળો હશે. (૧૩) રનના સમૂહના દર્શનથી ગુણને ભંડાર થશે. (૧૪) અગ્નિના દર્શનથી સર્વ કર્મોને નાશ કરી મોક્ષમાં જશે. આવા ગુણને ધારણ કરનારે તમારે પુત્ર ત્રણે લેકને પૂજનીય તીર્થકર થશે.” સ્વપ્ન પાઠકેએ કરેલા સ્વપ્નફળનું વણ નશ્રવણ કરી રાજા-રાણી અતિ પ્રસન્ન થયાં અને તે સર્વને ખૂબ ભેટ આપી ખુશ કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ 6 : જેનદર્શન શ્રેણું : ૨-૩ દેવ-દેવીઓનું પૃથ્વી પ્રત્યે આકર્ષણ પૃથ્વી પર જ્યારે તીર્થકરને જીવ અવતરવાનાં ચિહ્નો પ્રગટ થાય છે ત્યારે એ પવિત્ર આત્માઓના પુણ્યબળે સ્વર્ગમાં રહેલાં દેવદેવીઓને પૃથ્વી પ્રત્યે આકર્ષણ થાય છે. વામાદેવીના ઉદરમાં પાર્શ્વનાથનું આગમન થયાના સમાચાર જાણું. દેવદેવીઓ ભગવાનનાં માતાની સેવામાં હાજર થઈ ગયાં. તેઓ માતાની સાથે આનંદકારી ધર્મવાર્તા કરતાં હતાં. એક વાર માતાએ પૂછ્યું: “દેવી! આ જગતમાં ઉત્તમ રન કયાં હોય ?” દેવી : “માતા ! તે તે તમારા ઉદરમાં છે.” માતા : “દેવીએ! પૃથ્વી આટલી પ્રકાશિત કેમ જણાય. દેવી : “માતા ! એ પ્રકાશ આપના ઉદરમાં રહેલા પુણ્યાત્માના જ્ઞાનને છે.” માતા : “દેવીએ ! સૃષ્ટિ કેવી મનહર નવપલ્લવિત જણાય છે?” દેવીઓ : “માતા ! આપના ઉદરમાં રહેલા ગર્ભના આગમનનું એ મંગળકારી સૂચક છે.” દેવી માતાને પૂછતી કે, “માતા ! આપને કેવી ભાવનાઓ થાય છે ?” ત્યારે માતા જવાબ આપતાં કે “જગતના સૌ જીવો ધર્મ પામે. ધર્મ દ્વારા સુખી થાઓ, કઈ જીવ જગતમાં દુઃખ ન પામે, સર્વત્ર શાંતિ વક્ત એવી ભાવના થયા કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 7 દેવીઓ કહેતી, “માતા ! અમને સ્વર્ગલેક કરતાં આપની સમીપે રહેવાનું ગમે છે, અને બાળરાજાને રમડવાનું મળશે એવા વિચારો અતિ આનંદ આપે છે.” રાજા અશ્વસેન પણ રાણુ વામાદેવીની મનોકામના સર્વ પ્રકારે પૂરી કરતા હતા. સ્વપ્રપાઠકએ કહેલું કે, “તમે ભાવિ તીર્થકરનાં માતા-પિતા થશે.” એ મંગળકારી સ્વમના ફળને જાણીને રાજા-રાણી બંને પ્રસન્ન રહેતાં હતાં અને સંયમી જીવન જીવતાં હતાં. ભગવાન પાર્શ્વનાથને જન્મ અને ઉત્સવ માતા વામાદેવીએ માગશર વદ ૧૦ ના દિવસે સપના લાંછનવાળા નીલવર્ણા પુત્રને જન્મ આપે. તત્ક્ષણ સૌધર્મ નામના દેવને અવધિજ્ઞાન દ્વારા સંદેશે મળી ગયે, અને હજારે દેવદેવીઓ સાથે ઇન્દ્ર ભગવાનની માતા પાસે પ્રભુની પ્રતિકૃતિ મૂકીને ભગવાનના અસલ સ્વરૂપને ઉત્સાહ પૂર્વક ધારણ કરી મેરુપર્વત પર જન્મ-ઉત્સવ માટે પહોંચી ગયાં. પિતાની વિવિધ શક્તિ વડે તેમણે મેરુપર્વત પર સુવર્ણસિંહાસનની સ્થાપના કરી. બાળ ભગવાનને પિતાના ઉસંગમાં ધારણ કરી અનેક દેવ-દેવીઓને શ્રેણીબદ્ધ ગોઠવી ભગવાનને જન્માભિષેક કર્યો અને અતિ ઉમંગમાં પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા કે હે નીલવર્ણવાળા, જગપ્રિય, જગવત્સલ પ્રભુ ! આપને મારા કટિ વંદન છે. જ્ઞાનના ભંડારરૂપ, આનંદના કંદ હે વિભુ ! આપને હું નમસ્કાર કરું છું. આ જગતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ 8 : જેનદર્શન-શ્રેણી : ૨-૩ ના અંધકારને નાશ કરવાવાળા, હજારે સૂર્યના પ્રકાશ સમાન, આપને મારા નમસ્કાર હો. ચંદ્રની શીતળતાથી પણ અધિક શીતળ સ્વભાવયુક્ત પ્રભુ! આપને મારા વંદન હો. લેશથી સર્વથા મુક્ત નિરામય ચિત્તવાળા પ્રભુ! આપને મારા વંદન હો. હે પ્રભુ ! તમને વંદન કરીને જગતના છ ભય અને દુઃખમુક્ત થાય છે.” ભગવાનની સ્તુતિ કરતા ઈન્દ્રનું ચિત્ત હજી સંતોષ પામતું ન હતું. છતાં સમયોચિત તેણે પ્રભુની વારંવાર સેવાયાચના મળે તેવી પ્રાર્થના કરી પ્રભુને તેમની માતાના પડખામાં મૂકી દીધા. અને મને મન ઉદ્ગાર નીકળી પડ્યા કે, પુત્ર તમારે સ્વામી અમારે, અમ સેવક આધાર. માતા! જતન કરી જાણ એને તુમ સુત અમ આધાર પ્રાતઃકાળ થતાં પ્રિયંકર દાસીએ ભગવાનના જન્મના સમાચાર રાજા અશ્વસેનને આપ્યા. રાજાએ દાસીને આ જન્મનું દારિદ્રય ફાટી જાય તેટલી ભેટ આપી પ્રસન્ન કરી, અને રાજ્યમાં જન્મોત્સવ જાહેર કર્યો. ભગવાન જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે વામાદેવીએ કૃષ્ણપક્ષની રાત્રિએ એક સર્પને પિતાના પડખામાં નિર્ભયપણે જે હતે. રાણીએ આ સ્વપ્નની વાત રાજાને જણાવી હતી. તેનું સ્મરણ થતાં રાજાએ કુમારનું નામ પાન્ધ રાખ્યું. દેવ-દેવીઓ અને ધાત્રીઓના લાલન પાલન વચ્ચે પાW. કુમારની બાળકીડા સૌને આનંદ આપતી હતી. જો કે ભગવાન તે જ્ઞાન સહિત જમ્યા હતા. તેથી તેમની બાળકીડા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 9 સૌને સુખદાતા હતી. અતીન્દ્રિય જ્ઞાનસહિત જન્મેલા ભગવાનને શાળાના શિક્ષણની આવશ્યક્તા ન હતી. પણ માતા-પિતાને મન ગમે તેવાં ઐશ્વર્યવાન સંતાને બાળરૂપે જણાય છે. લૌકિક આચાર પ્રમાણે ભગવાન શાળાએ ગયા અને રાજ્યને યેગ્ય શિક્ષણ-કળાઓ પ્રાપ્ત કરી. કાળક્રમે વૃદ્ધિ પામતા પાર્શ્વકુમાર યુવાન વયને પામ્યા. પાકુમારે એક આપદ્ ધર્મ બજાવ્યું એક વાર રાજા અથવસેન રાજ્યસભામાં બિરાજમાન હતા. નિકટમાં પાર્વકુમારની બેઠક હતી. તે સમયે એક રાજપુરુષે પ્રવેશ કરીને નિવેદન કર્યું કે, “હે રાજાધિરાજ ! કુશસ્થળ નગરમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરે છે. તેને રૂપવાન અને ગુણવાન એવી પ્રભાવતી નામની સુકન્યા છે. તેણે એક વાર પિતાની સખીઓ પાસેથી પાર્વકુમારના અપ્રતિમ રૂપ અને શીલસંપન્નતાની પ્રશંસા સાંભળીને તે કુમાર પ્રત્યે અનુરાગવાળી થઈ છે. દાસીઓ દ્વારા આ વાત રાજારાણીના સાંભળવામાં આવી. પાર્વકુમારની ગુણપ્રશંસાથી તેઓ પરિચિત હતા. તેથી પ્રસન્ન થઈ તેમણે પિતાની કન્યા પાર્વકુમારને આપવાને નિર્ણય કર્યો. આ હકીકત કલિંગ દેશના રાજા યવનના સાંભળવામાં આવી. તે કેટલાય સમયથી પ્રભાવતીને પ્રાપ્ત કરવાનાં સ્વપ્નાં સેવ હતું, તેથી આ ખબર સાંભળીને તેના રેમેરમે કેપ વ્યાપી ગયે કે “હું છતાં પ્રસેનજિત તેની કન્યા પાવકુમારને આપી જ કેમ શકે ?” અને તરત જ તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 : જેનદર્શન-શ્રેણી : ૨-૩ શિશું કુંકાવ્યું. યવન રાજા અતિ બળવાન અને વિકરાળ લશ્કરવાળે હતો. તેણે કુશસ્થળ નગરને ચારે બાજુથી ઘેરી લીધું. પ્રજા ત્રાસી ઊઠી. રાજા પ્રસેનજિત પરાક્રમી હતે. પણ યવનને જીતી શકાય તેવી શક્યતા ન હતી. આ સમાચાર જાણી હું, તેને મિત્ર પુરુષવર્મા, આપને સમાચાર આપવા આવ્યો છું. આપ આપના મિત્રને માટે ઘટતું કરે તેવી વિનંતી છે.” રાજા અશ્વસેને પુરુષવમ પાસેથી હકીક્ત સાંભળી તરત જ લશ્કરને તૈયાર કરવાની સૂચના આપી. નિકટમાં બેઠેલા પાર્શ્વ કુમારે પિતાજીને કહ્યું કે, “પિતાજી! આપે આ કાર્ય માટે તક્લીફ લેવાની જરૂર નથી, જોકે આપ યુદ્ધ માટે નીકળ્યા છે તે સંભળતાં જ યવન રાજા શરણે આવશે તેની મને ખાતરી છે. છતાં આપ મને આજ્ઞા આપિ તે કાર્ય હું પાર પાડીશ. આપ સર્વ વાતે નિશ્ચિત રહેજો.” રાજાની આજ્ઞા લઈ, પ્રણામ કરી પાવકુમારે પ્રયાણ કર્યું. ત્યાં તે સ્વયં ઈંદ્રને સારથિ તેમની સેવામાં હાજર રહી તેમને કહેવા લાગ્યું કે, “પ્રભુ ! આપને આવી કીડાથી આપદ્ ધર્મ બજાવવાની વૃત્તિવાળા જાણી ઇંદ્રએ આ રથ સાથે મને મોકલે છે. પાર્વકુમાર એ દિવ્ય રથમ. આરૂઢ થઈ શીવ્રતાથી યવન રાજાની છાવણીમાં પહોંચી ગયા. કે જન્મથી મૈત્રીભાવવાળા પાર્વકુમાર વાસ્તવમાં યુદ્ધ ઈચ્છતા જ ન હતા. તેથી તેમણે સૌ પ્રથમ એક દૂતને રાજા યવન પાસે મેકલી શાંતિ માટે સંદેશે કહેવરાવ્યું. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 11 યવન રાજા પાર્વકુમારને હજુ બાળક જાણતું હતું. તેથી સંદેશે સાંભળી ઉગ્ર થઈ ગયા અને કહેવા લાગ્યું કે, કદાચિત જે અAવસેન રાજા યુદ્ધના મેદાનમાં ઉપસ્થિત થયે હોત તે તેની સાથે યુદ્ધ કરી લેત, પણ આ બાળક સામે શું યુદ્ધ કરું ? માટે હે રાજદૂત ! એ કુમારને કહેજે કે તે મારી સામે યુદ્ધ કરવાની બાળહઠ છોડી દે.” દૂતે પાર્વકુમારના બળને તેમને ખ્યાલ આપે. છતાં યવન રાજાને કંઈ ભાન થયું નહિ. તે બિચારે શું જાણે કે આ પાર્વકુમાર તે ત્રણે લેકના ઉદ્ધારક છે....ઈદ્રો વડે પુજાય છે. દેવે તેમની સેવામાં હાજર રહે છે. તેવા પાર્વકુમારના દૂત પ્રત્યે યવનને કોપાયમાન થતા જોઈને શાણા મંત્રીઓએ રાજાને ચેતવી દીધું અને પાર્શ્વ કુમારને પરિ. ચય આપ્યું. મંત્રીની વાતનું શ્રવણ કરી યવન રાજા શાંત થયે અને સ્વયં પાર્વકુમાર પાસે જઈ પિતાની ભૂલની ક્ષમા માગી. અહિંસાધર્મના પાલનક્ત પાર્શ્વકુમારે વગરયુદ્ધ કાર્ય સિદ્ધ કર્યું. આ સર્વ હકીક્ત પ્રસેનજિત રાજાના જાણવામાં આવી. તેથી તે પણ પાર્વકુમારના બળ અને વૈર્ય પર વારી ગયા અને પાર્વકુમારની પાસે પહોંચી તેમનું યોગ્ય સ્વાગત કર્યું. ત્યાર પછી પ્રસેનજિતે પ્રસ્તાવ મૂક્યો કે, “હે રાજકુમાર ! આપે જેમ મને યવન રાજાના તાપથી મુક્ત કરવા અનJડ કર્યો છે તેમ હવે મારી કન્યાને સ્વીકાર કરી પુનઃ અનુગ્રહ કરો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 : જેનદર્શન શ્રેણું : ૨-૩ પ્રસેનજિતની વાત સાંભળી નિઃસ્પૃહ એવા પાવકુમારે કહ્યું કે, “હે રાજા ! હું તે ફક્ત પિતાની આજ્ઞાનુસાર તમારું રક્ષણ કરવા જ આવ્યું હતું. જ્યારે પ્રસેનજિતની માંગણીને પાર્શ્વકુમારે સ્વીકાર ન કર્યો ત્યારે તે નિરાશ થઈ ગયા. છતાં પુનઃ વિચાર કરીને તે અવસેન રાજા પાસે આવ્યા અને વિનયસહિત પ્રણામ કરીને ઊભા રહ્યા. અવસેન રાજાએ. પ્રસેનજિતને યોગ્ય સત્કાર કરી કુશળતા પૂછી. પિતૃઆજ્ઞાને આધીન પ્રસેનજિતે કહ્યું કે, “હે મહારાજા ! આપના પરાક્રમી. પુત્રે સર્વ કાર્ય સિદ્ધ કરી મને સંતાપમુક્ત કર્યો છે. મારે. પ્રભાવતી નામે એક કન્યારત્ન છે. તેને યોગ્ય પતિ પ્રાપ્ત થાય તેની ચિંતા મારા ચિત્તમાં સતત રહ્યા કરે છે. આપ કૃપા કરીને પાર્વકુમાર સાથે તેને વિવાહની મંજૂરી આપી. પુનઃ અનુગ્રહ કરી આ સેવકને ચિંતાથી મુક્ત કરે, તે વિનંતી કરવા આપની પાસે આવ્યો .” અવસેન રાજાએ કહ્યું કે, “હે રાજન ! પાર્શ્વકુમાર સદા સંસારથી વિરક્ત છે. અમારા મનોરથ પણ એવા જ છે કે કુમાર ગૃહસ્થાશ્રમ સ્વીકારે. પરંતુ તે તે શિશુવયથી વિરાગી રહ્યા છે. યુવાન વય થવા છતાં તે સ્ત્રીસંગ ઈચ્છતા નથી. છતાં તમારા મને ભાવ ગ્રહીને આપણે તેમને સમજાવવા પ્રયત્ન કરીએ.” આમ વિચાર કરીને બને રાજા પાર્વકુમાર પાસે આવ્યા. રાજા અથવસેન પાવકુમારને સમજાવવા લાગ્યા કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 13. હે પુત્ર! આ પ્રસેનજિતની કન્યા સર્વ પ્રકારે ગુણસંપન્ન છે, રૂપવાન અને વિનયશીલ છે. તારે માટે તે ગ્ય કન્યારત્ન છે. આ કન્યારત્નને સ્વીકાર કરી તે પ્રસેનજિત રાજાની ચિંતા દૂર કરે અને અમારા મનોરથ પૂર્ણ કર.” પાશ્વકુમારે પ્રત્યુત્તરમાં કહ્યું કે, “હે પિતાજી! અવિનય લાગે તે ક્ષમા કરે પણ સ્ત્રી આદિ સર્વ પદાર્થો અનિત્ય છે તેને ગ્રહણ કરવા હું ઈચ્છતું નથી. હું તે સર્વ પદાર્થોને ત્યાગ કરવા ચાહું છું તે પછી શા માટે પાણિગ્રહણ કરું ?” રાજા અશ્વસેને કુમારને પુનઃ પુનઃ સમજાવવા પ્રયત્ન કર્યો. છેવટે પિતાજીના આગ્રહને વશ તેમનું વચન ઉલ્લંઘન કરવાને અસમર્થ પાWકુમારે પૂર્વ પ્રારબ્ધને પછાડી દેવા પ્રભાવતી સાથે પાણિગ્રહણ કર્યું. કમઠને બોધ એક વાર પાર્શ્વકુમાર વનવિહાર માટે નીકળ્યા હતા. નગરના એક માર્ગમાં એક તાપસ યજ્ઞ કરી રહ્યો હતે. તે યજ્ઞ કરનાર તાપસ ફળાહાર કરી જંગલમાં રહેનાર તપસ્વી હતા. આ યજ્ઞથી આમલાભ નથી તેમ વિચારી પાર્શ્વકુમાર તેની પાસે જઈ અજ્ઞાનયુક્ત આ કિયાથી મુક્ત થવાને તેને ઉપદેશ આપવા લાગ્યા, અને અહિંસાધર્મનું હાર્દ સમજાવવા લાગ્યા કે, “હે તાપસ ! હિંસાથી ઉપજતાં કર્મોનું ફળ અસાધ્ય રોગે, અધોગતિ, વિકલાંગાણું છે. દયા વિનાને ધર્મ દરવાજા વગરના નગર જેવા છે.” પણ તાપસ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 : જેનદર્શન શ્રેણું : ૨-૩ અજ્ઞાનના અંધકારમાં ઘેરાયેલું હતું. તે પાશ્વકુમારની વાત સાંભળી છે છેડા અને કુમારને મારવા દેડો. સૈનિકોએ તેને રોકી લીધે. વળી કરુણાસાગર પાર્વકુમાર તેને આ પાપકર્મથી પાછો વાળવા ઉપદેશ આપવા લાગ્યા. ત્યારે તાપસે કહ્યું કે, “હે કુમાર ! અજ્ઞાની હું નથી પણ તું છે, કારણ કે આવા યજ્ઞમાં તું વિન નાખી રહ્યો છે. તું જ્ઞાની હોય તે મને તેને પ્રભાવ દેખાડ.” ત્યાં તે પાર્વકુમારે અવધિજ્ઞાનમાં જોયું કે આ યજ્ઞમાં હોમાતાં લાકડાંમાં તે સપયુગલ અગ્નિથી તપી રહ્યું છે. તેણે તાપસને કહ્યું કે, “તારા આ યજ્ઞમાં જ ઘોર હિંસા થઈ રહી છે.” સૈનિકે પાસે યજ્ઞમાં નાખેલાં લાકડાં ચિરાવી નાખ્યાં તે અંદરથી જેનું અધુ શરીર બળેલું એવું તરફડતું એક સર્પયુગલ નજરે પડયું જે કે તાપસને તેની કંઈ અસર થઈ નહી, તે તે ક્રોધાવેશમાં ચકચૂર હતે. પિતાના કાર્યમાં આવું વિધ્ધ કરનાર પર આક્રોશથી ગાળ દેતે હતે. પાકુમારે તે અનુકપિત થઈ મૃત્યુને શરણ થઈ રહેલા સર્ષ યુગલને નવકારમંત્રનું શરણ કરાવી, કંઈપણ અસદ્દભાવ ન થાય તે માટે પરમ પ્રેમથી તેની નજીક બેસી તેમને ધર્મથી શરણનું રક્ષણ આપી જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. તે સર્પયુગલ પણ જ્ઞાનીનું શરણ ગ્રહણ કરી સમાધિમરણને પામી દેવલેાકમાં સ્થાન પામ્યું, જે ધરણેન્દ્ર અને પદ્માવતી નામથી આજે પણ પ્રસિદ્ધિમાં છે. તાપસ આ સર્વ ઘટના જોઈ રતબ્ધ થઈ ગયા પરંતુ કષાયના ગે અને પ્રબળ પ્રમાદને પરિણામે પાશ્વકુમારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 15 ઓળખી ન શક્યો. જેના સ્મરણ માત્રથી કે જેના ચરણ કમળના સેવનથી પશુ મટી સર્પયુગલ દેવત પામ્યું તે જ પાર્શ્વનાથને વેગ મળવા છતાં તાપસ તે કાળમીંઢ પથ્થરની જેમ જ રહી ગયે. અરે! બેબી કપડાં ધુએ છે એ પથ્થર પણ સુંવાળાં કપડાના નિત્ય સ્પર્શથી કે ધેકાના મારથી ઘસાય છે અને સુંવાળે બને છે. પણ માનવ કે વિમૂઢ બની જાય છે ! અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તોપણ પ્રભુ ! ભિજાય નહિ મન મારું શું કરું છું તે વિભુ ! પથ્થર થકી પણ કઠણ મારું હૃદય અરે કયાંથી કવે? મર્કટ સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે. જીવઅજીવના સંગે ઉપજતા શુભાશુભ જીવના પરિ ણામથી પુણ્ય પાપને ચકરાવે માનવને ઘેરી લે છે. શુભાશુભ પરિણામનું ફળ અવશ્ય આવે છે. કમઠ તાપસે જે કંઈ શુભ કિયાએ કરી હતી તેને ગે મૃત્યુ પામી નીચેના દેવલોકમાં મેઘમાળી નામે ઉત્પન્ન થયે. જ્ઞાનરહિત મળેલું કેઈ પણ સ્થાન જીવને ઊંચેથી નીચે પછાડે છે અને વળી કર્મના ચક્કરમાં ફસાવે છે. જ્ઞાન સહિતની ક્રિયા મુક્તિ અપાવે છે. “જ્ઞાન ક્રિયાખ્યાં મુનિ ” દોરે પોવેલી સોય કચરામાં પડી જાય તે ય દોરાને આધારે મળી આવે છે તેમ પ્રગટ જ્ઞાનસહિત જીવ નરક ગતિમાં પણ જ્ઞાનને આધારે પિતાના દોષાને સ્વીકાર કરી, સહન કરી, પાવન થઈ ઉપર ઊઠે છે. તિર્યંચ ગતિમાં પણ જ્ઞાન સહિત જીવ કઈ જ્ઞાનીને વેગ પામી પશુતા ત્યજી દૈવત પામે છે. દેવલેકમાં જ્ઞાન સહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ 16 : જેનદર્શનશ્રેણું : ૨-૩ ક જીવ ભેગલે લુપતામાં ફસાઈ ન જતાં આત્માના ઐશ્વર્યાને અજવાળવા પ્રભુભક્તિના સંયોગને શોધી લે છે અને માનવજન્મ જ્ઞાનસહિત હોય તે તે સમીપમુક્તિગામી બની સંસારથી મુક્ત થાય છે પણ અજ્ઞાનથી ઘેરાયેલે માનવી કુકર્મ કરી સ્વયં દુઃખ પામે છે, પાર્વકુમારને સંસારત્યાગ જન્મથી જ વૈરાગી પાર્વકુમાર સંસારના ગૃહસ્થાશ્રમમાં, છતાં અભેગી જ હતા. સંસાર અને વન તેમને સમાન હતાં. છતાં પૂર્વકમના જડને મૂળથી જ નાશ કરવા, પાર્વકુમારે સંસારત્યાગ કરવાને નિર્ણય કર્યો. દેવોએ અનેક પ્રકારની સંપત્તિ બનારસ નગરીમાં ભરી દીધી, કે જે વડે પાર્થકુમારે એક વરસ સુધી જનકલ્યાણનું નિમિત્ત જાણી તે દ્રવ્યનું દાન દીધું. દિવસે દિવસે વૈરાગ્યની ભાવના વૃદ્ધિ પામી અને પાર્શ્વકુમારે યુવરાજપણું ત્યાગી મુનિરાજપણું ગ્રહણ કર્યું. સંસારના સર્વ પદાર્થને, રાજના ઐશ્વર્ય. ને સંપૂર્ણપણે ત્યાગ કરી તેમણે દીક્ષા ગ્રડણ કરી. હજારે મુનિઓના પરિવારસહિત પાર્શ્વમુનિ જંગલ, વન, ઉપવન, નગર ઈત્યાદિ સ્થળોએ વિહાર કરી રહ્યા હતા. અને વળી પાંચ મહાવ્રતાદિનું ઉગ્રપણે પાલન કરી રહ્યા હતા. ભગવાન જ્યાં જ્યાં વિહાર કરતા હતા, તે જંગલમાં મંગલ પ્રવર્તતું હતું. પશુ-પક્ષીઓ સૌ સુખ અનુભવતાં હતાં. પરંતુ ભગવાન તે પિતાનાં જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યમાં રહેતા હતા. મેઘમાળીએ કરેલ ઉપદ્રવ (ઉપસર્ગ) ભગવાન એક વાર જંગલમાં કાઉસ્સગ ધ્યાનમાં લીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 17. હતા. કમઠને જીવ મેઘમાળી દેવરૂપે દેવલોકમાં પણ કુતર્કો દ્વારા જીવન વેડફી રહ્યો હતે. અવધિજ્ઞાન હતું પણ મતિ મલિન હેવાથી તે કુઅવિધરૂપ હતું. એક વાર તેણે જોયું કે ભગવાન જંગલમાં એકાકી વિચરી રહ્યા છે. ઠીક લાગ મળે છે, આજ તે તેને હવે ખબર પાડી દઉં કે હું શું કરી શકું છું? દેવકની ગતિના નિયમથી દેવે પાસે કેટલીક માયાજાળ ઊભી કરવાની શક્તિ હોય છે. જ્ઞાનસહિત દેવે તેને સદ્ઉપયોગ કરે છે. કેઈ અજ્ઞાની દેવે તેને દુરુપયોગ કરી અધોગતિ પામે છે. મેઘમાળી એ કુબુદ્ધિને કારણે મિથ્યા શક્તિને પ્રગટ કરી ભગવાનને કષ્ટ આપવા પ્રેરાયા. તેણે ડાંસ તથા મચ્છરથી પ્રભુનું શરીર ઢાંકી દીધું. કાતિલ ઠંખેથી પ્રભુનું શરીર વીંધાતું રહ્યું પણ પરમ પુણ્યને બળે તેમના દેહમાં સ્વતઃ ઘા રૂઝાવાની શક્તિ હોવાથી પ્રભુનું શરીર વળી પાછું યથાવત્ થઈ જતું. તેણે વીછી અને સર્પને ઉત્પન્ન કરી પ્રભુના શરીર પર છેડ્યા, કાતિલ પીડા થાય તેવા ઉપસર્ગો થયા. છતાં પ્રભુ દેહભાવથી ઉપર ઊઠેલા હોવાથી સમભાવે તે ઉપસર્ગ તેમણે સહી લીધા. વળી હાથીઓ ઉત્પન્ન કરી, મેઘમાળીએ પ્રભુને ધકકે ચઢાવવા પ્રયત્ન કર્યો, પણ પ્રભુના ઐશ્વર્યથી શરીર અડેલ રહ્યું. છેવટે તેણે હાંફીને, થાકીને ભયંકર વર્ષા વરસાવી - જાણે ધરતી પર મહાસાગર રેલાવી દીધે. પ્રભુ ચારે બાજુ પાણીથી ઘેરાઈ ગયા. અરે, પાણીનાં પૂર તે ચઢતાં જ રહ્યાં. ઢીંચણથી ઉપર, કમરથી ઉપર, અરે ગળાથી ઉપર અને આ શું ? હેઠ સુધી પણ પાણી ફરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 : જેનદર્શનશ્રેિણી : ૨-૩ વળ્યાં. ચારે બાજુ સમુદ્ર ઘૂઘવી રહ્યો હતે. પ્રભુ તે જાણે મેરુપર્વતની જેમ નિષ્કપ છે. પ્રભુ શરીરમાં ન હતા. આત્માના આનંદના અપાર અનુભવમાં એક્તાર હતા. ત્યાં સમુદ્રનાં મેજાં તેમને શું કરી શકે? પ્રભુને આવા સાત સમુદ્રની પણ કંઈ પડી ન હતી. તેઓ તે શેષ રહેલા ચાર ઘનઘાતી કર્મના ડુંગરને જ્ઞાનધારા વડે તેડવાના કાર્યમાં એકતાન હતા. બહારમાં મહાસાગર ઊમટયો હ. અંતરંગમાં તેઓ અમૃતસાગરમાં તરતા હતા. મુનિપણના શુદ્ધ. ઉપ ગની શી બલિહારી છે કે બહારના ભયંકર તાપ-ઉત્તાપને પણ શમાવી શીતળ બનાવી દે. બહારની ભયંકર યાતનાઓ પણ આમાનુભવ આગળ પાંગળી બની પાછી પડે. અરે, એક એક શ્વાસમાં મુનિ તે અનત કર્મોના ઢગલાને હડસેલતા ઊર્વ શ્રેણીએ ચઢતા જ ગયા. જેને દેહના સ્પર્શ સ્પર્શતા નથી. વિષયરૂપી અગ્નિને તાપ તે પ્રભુ જન્મથી જ ઠારીને આવ્યા હતા. સમતાના સાગરમાં પિતાના શુદ્ધ ઉપગની નાવ વડે પ્રભુ સંસારસાગરને તરી જવાની અંતરંગની ગુણશ્રેણીમાં બિરાજમાન હતા. સવ દુ:ખની મુક્તિરૂપ પૂર્ણજ્ઞાન પ્રગટ થયું ધરતી પર આ લીલા ચાલી રહી હતી. બીજી બાજુ ધરણેન્દ્ર-પદ્માવતીને પ્રભુભક્તિનું સ્મરણ થતાં ધરતી પર જુએ છે તે અરે ! આ શું ? પ્રભુના ઉપકારને ભૂલીને આપણે તે દેવકના સુખમાં રાચી ગયા. સેવા ચૂકી ગયા, અને પ્રભુને ભયંકર ઉપસર્ગ થઈ રહ્યો છે. તરત જ ધરતી પર આવીને એ મહાસાગરના જળને પિતાની શક્તિ વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 19 ધારણ કરી, પ્રભુને છત્ર ધારીને બંને રક્ષણ આપવાને પ્રયત્ન કરી રહ્યાં હતાં, પણ પ્રભુ તે અંતરંગમાં ડૂબેલા હતા. ત્યાં તે શુદ્ધ ભાવની અખંડ દશા પ્રગટ થઈ કેવળજ્ઞાન પ્રકાશી ઊઠયું. ધરણેન્દ્ર-પદ્માવતીએ તે ભક્તિથી પિતાનું કાર્ય સિદ્ધ કર્યું. પાણીને ખાળી દીધાં, ત્યાં આ શું? દેવદુદુભિને રણકાર થયે. ચૈત્ર માસની કૃષ્ણચતુથીએ અઠ્ઠમતપમાં પ્રભુએ ચાર ઘનઘાતી કર્મને છેદ ઉડાવી અનત ચતુષ્ટય પ્રાપ્ત કરી લેકાલેક પ્રકાશક કેવળજ્ઞાન – પૂર્ણ જ્ઞાન પ્રગટ કર્યું હતું. સંસારત્યાગથી ચર્યાશી દિવસે પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થતાં અનેક દેવે ખુશી મનાવતા, દેવવિમાન સહિત દેડી આવ્યા અને પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. મેઘમાળી તે હજી કંઈ નવી યુક્તિની શોધમાં હતું કે આ ગીને કેમ કરીને ભેય ભેગું કરું? તેવા આવેગમાં હતો ત્યાં ઇંદ્રની ઉપસ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગયે. ઘડીભર ગભરાઈ ગયે પણ પ્રભુના અંતરંગ ભાવમાં તે હતું કે ___ कमठे धरणे द्रे च स्वोचित कर्म कुर्वति । प्रभु स्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रेयेस्तुवः ॥ કમઠ નવ નવ ભવ સુધી પ્રભુના દેહ પર કેર વર્તાવતે જ રહ્યો, અને પ્રભુ આત્મભાવે બધું સ્વીકારતા જ રહ્યા. બંનેએ પિતાની પ્રકૃતિને ઉચિત કર્મ કર્યું. પ્રભુને તે ધરણેન્દ્રની ભક્તિથી કંઈ રાજી થવાનું ન હતું અને કમઠના ઉપસર્ગથી નારાજ થવાનું ન હતું. બંને પ્રત્યે સમાન ભાવ હતે. એટલું જ નહિ પણ મેઘમાળી પ્રત્યે તે તેમને કરુણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 : જેનદર્શન-શ્રેણી : ૨-૩ હતી કે જેના ચરણકમળ પખાળતા દેવેનાં પાપ પલાયન થાય છે. તેવા પરમ આત્માની અશાતના આચરી મેઘમાળી અધોગતિ પામશે. પ્રભુની આ અનુકંપાએ અને દેવેની. ભક્તિના નિમિત્તથી મેઘમાળીની મદશા બદલાઈ ગઈ તે પિતાની સર્વ લીલાને સંકેલીને પ્રભુને ચરણે પડયો. પશ્ચાત્તાપથી પાવન થયે. ભગવાનની ઉપસ્થિતિ જ એવી છે કે પાપી પાવન થઈ જ જાય. આ જન્મનું તે ઠીક પણ જન્મોજન્મના પાપને પખાળીને પાત્રતા પામીને મેઘમાળી. સમક્તિને પામ્યા. ઇંદ્ર કરેલી સમવસરણની રચના સમવસરણ એટલે કેવળજ્ઞાન પ્રગટ થયા પછી તીર્થ"-- કરેને ઉપદેશ આપવા માટે ઈંદ્રો દ્વારા રચવામાં આવતી. મહાન ધર્મસભા. સમવસરણના ત્રણ ભાગ હોય છે, જેમકે પહેલે ભાગ રૂપાજડિત હોય છે, જેને ચાર દ્વાર હોય છે. તેમાં વન્ય પશુઓ અને બકરી, સસલાં જેવાં પ્રાણીઓ નિર્ભય થઈ ભગવાનના દિવ્ય ધ્વનિનું શ્રવણ કરી સુખ. અનુભવે છે. બીજો ભાગ સેના-જડિત હોય છે, જ્યાં શ્રાવક-શ્રાવિકાઓની, સાધુ-સાધ્વીઓની (સ્ત્રી-પુરુષોની) બેઠક હોય છે. ત્રીજો ભાગ રત્નજડિત હોય છે, જેમાં દેવદેવીઓનું સ્થાન હોય છે અને તેના ઉપર ભગવાનનું સુવર્ણ જડિત સિંહાસન હોય છે, જેના પર ભગવાન સ્પીને બેઠા હોય છે. તેમની આસપાસ હજાર મુનિવરે અને કેવળી ભગવંતે બિરાજમાન હોય છે. તેમના શિરછત્રરૂપે દેવે અશોકવૃક્ષની રચના કરે છે. વળી દેવે બે બાજુ ચામર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 21 ઢેળે છે. આવી અનેક પ્રકારની સમૃદ્ધિયુક્ત સમવસરણની રચને તે તીર્થકરનામનું પુણ્યબળ છે. એ સમવસરણમાં બેસીને ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રથમ ઉપદેશ શરૂ કરે છે અને સેળ પ્રહર સુધી તેની અખંડ ધારા રહે છે. તે ઉપદેશ પ્રાપ્ત કરીને સૌ છે સુખ પામે છે, અને કેટલાક જ બોધ પામી સંસારને ત્યાગ કરી ભગવાનનું શરણ સ્વીકારી શાશ્વત સુખ પામે છે. ભગવાનનું નિર્વાણ પ્રભુ પૃથ્વી પર ગામેગામ, વન-ઉપવન વિહાર કરી રહ્યા હતા અને જગતને દિવ્ય ધ્વનિયુક્ત કલ્યાણને સંદેશો આપી રહ્યા હતા. નિર્વાણને સમય નજીક જાણી સમેતશિખરના પવિત્ર પર્વત પર પહોંચી પ્રભુ માસક્ષમણનું તપ કરીને ધ્યાનાવસ્થામાં (શૈલેશીકરણને) અતિ નિષ્કપ દશાને આરંભ કરી અઘાતી એવા ચાર કર્મને આત્યંતિક ક્ષય કરી સે વર્ષનું આયુ પૂરું થયે નિર્વાણને પામ્યા. તે ક્ષણે જગતમાં એકાએક અંધકાર વ્યાપી ગયે. દેવે પણ દુઃખી થયા. છેવટે સૌ દેવેને ઇંદ્ર આશ્વાસન આપી સમજાવ્યું કે, “પ્રભુના નિર્વાણને શેક કરવા જેવા નથી. પ્રભુને આત્મા અનંતકાળના પરિભ્રમણથી મુક્ત થઈ પરમ પદને પામે છે. તે આનંદદાયક છે. તેમના નામ મરણથી પણ જગતનું કલ્યાણ થાય છે. માટે નિર્વાણ કલ્યાણક ઊજવી આપણે પાવન થવાનું છે.” નિર્વાણની અંતિમ કિયાને પતાવી સૌ દેવ-દેવીએ સ્વસ્થાને ગયાં. જો કે પ્રભુના વિયોગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 : જૈનદર્શન-શ્રેણી : ૨-૩ જગતમાં અંધકારના ઓળા પથરાઈ ગયા. ધમીજને પ્રભુવિરહથી દુઃખ પામ્યા. છતાં પુનઃ તેવા યુગને પામવા સ્તુતિ કરી વિરામ પામ્યા. ભગવાન પાર્શ્વનાથના સમયની લેકમનેદશા શાસ્ત્રકારે જણાવે છે કે વીસ તીર્થકરેના શિષ્યની મનેદશા ત્રણ પ્રકારે રહી છે : (૧) પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયના શિષ્ય વક અને સરળ હતા. ભગવાને સમજાવ્યું હતું કે સાધુથી નટને ખેલ ન જોવાય. એક વાર તેઓ નટીને ખેલ જોઈને આવ્યા. ભગવાને આ વાત જાણી ત્યારે તેમને પૂછ્યું કે “તમે કેમ ખેલ જેઈને આવ્યા?' શિષ્યએ કહ્યું કે, “આપે નટને ખેલ જોવાની ના કહી હતી તેથી અમે સમજ્યા કે નટીને ખેલ જેવાને વાંધો નથી પણ હવે અમે નટીને ખેલ પણ નહિ જોઈએ અને આપની આજ્ઞા પાળશું.” એ તેમની સરળતા હતી. (૨) બીજા તીર્થકરથી રેવીસમા તીર્થંકરના શિષ્ય સરળ અને વિચક્ષણ હતા. નટને ખેલ ન લેવાય તે ઉપદેશ સાંભળી કોઈ પણ પ્રકારને ખેલ જોતા ન હતા. એટલા ઉપદેશથી બોધ પામતા હતા. (૩) ચાવીસમા તીર્થકર ભગવાન મહાવીરના શિષ્ય વક અને જડ હતા. નટને ખેલ ન જોવાય તે બેધ મળે હતે છતાં એક વાર નટીને ખેલ જોઈને આવ્યા. ભગવાને જ્યારે ઠપકો આપે ત્યારે તેઓએ દલીલ કરી કે, “ભગવાન ! તમારે અમને એ વાત પ્રથમ જણાવવી જોઈતી હતી જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 23 અમે નટીને ખેલ જોઈને કો તે ન બાંધત.” એક તે દેષ કર્યો અને તેને ટોપલે નાખે ભગવાનને માથે! આવી વક્તા અને જડતાનું પ્રમાણ વધતું જાય છે, લેકની મદશા નીચે ઊતરતી જાય છે. અને તે જ માનવજીવનની અશાંતિનું મૂળ છે. આથી પ્રથમ અને છેલા તીર્થકરના શિવેને રેજ સવાર-સાંજ પ્રાયશ્ચિત્ત માટે પ્રતિકમણની ક્રિયા કરવાની હોય છે. અને બીજા તીર્થકરથી વીસ સુધીના બાવીસ તીર્થકરના શિષ્યને દેષ થાય ત્યારે ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત્ત લેવાથી દેષ દૂર થાય છે. સમાચિત લેકમાનસ અનુસાર વ્યવહારધર્મમાં ફેરફાર થતા રહે છે. મૂળ ધર્મની પ્રલિમાં અંતર રહેતું નથી. ભગવાન પાર્શ્વનાથને ધર્મ-ઉપદેશ દરેક તીર્થકર ભગવાનને સવિશેષ ઉપદેશ ચાર કે પાંચ મહાવ્રત માટે રહ્યો છે. શાસ્ત્રકારે જણાવે છે કે પાર્શ્વનાથ ભગવાનના સમયમાં લેકની મનોદશા સરળ હોવાથી પાંચ મહાવ્રતને બદલે ચાર મહાવ્રતની પ્રસિદ્ધિ હતી. પરિગ્રહ પરિમાણ જે ભગવાન મહાવીરના સમયમાં પાંચમા વ્રત તરીકે મનાય છે અને બ્રહ્મચર્ય ચોથું મનાય છે તેને બદલે પાર્શ્વનાથના સમયમાં (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અચૌર્ય અને (૪) અપરિગ્રહ એમ ચાર વ્રત હતાં. ચોથા અપરિગ્રહવ્રતમાં સ્ત્રીને ત્યાગ ગણી સાધકે બ્રહ્મચર્યને તેમાં જ ગ્રહણ કરી લેતા. વળી સાધુ જ્યારે સર્વસંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ 24: જૈનદર્શન-શ્રેણું : ૨-૩ જ્ઞાન થાય પરિત્યાગ કરીને નીકળે ત્યારે સ્ત્રી આદિને ત્યાગ હેવાથી અલગ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરવાની પ્રથા ન હતી. સવિશેષ તે લોકોના મનની એવી સરળ દશા હતી કે અહિંસા અને અપરિગ્રહમાં બ્રહ્મચર્યવ્રતને સમાવેશ થઈ જાત. પ્રથમ મહાવત : અહિંસા એ ધર્મનું મૂળ છે અહિંસાને ઉપદેશ આપતાં ભગવાન કહેતા કે ભાવહિંસાને ટાળે, ભાવહિંસા જ દુઃખનું કારણ છે. ભાવહિંસા એટલે રાગ-દ્વેષનાં પરિણામ. વિષયકષાયની તીવ્રતા તે ભાવહિંસા છે. રાગાદિ ભાવની અશુદ્ધિ દ્વારા માનવ પ્રથમ તે પોતાના જ આત્માને ઘાતક છે અને તેમાંથી અજ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. રાગાદિ ભાવયુક્ત ભાવહિંસાને ત્યાગ કર્યા વગર માનવ સાચું સુખ પામતા નથી. માટે અહિંસાધર્મનું સેવન કરવું, અને શુદ્ધ ભાવના કરવી. દ્રવ્ય–બાહ્ય હિંસા તેનાનામેટા અન્યને જીતીને મન, વચન, કાયા દ્વારા દુઃખ પહોંચાડવું કે ઘાત કરે તે છે. જેવું મને મારું સુખ વહાલું છે તેવું સર્વ જીવને પિતાનું સુખ વહાલું છે. વાસ્તવમાં કઈ જીવ એક જીવને દુઃખ આપી કે મારી શકતો નથી પણ તેવા ભાવ કે ક્રિયા કરીને પિતે જ પિતાને ઘાત કરે છે. માટે જગતના તમામ જી પ્રત્યે મૈત્રીભાવ રાખ. સર્વાત્મમાં સમાન ભાવ રાખવો. કઈ જીવને દુઃખ આપવાની મનવૃત્તિ કરવી નહિ તે બાહ્ય અહિંસા છે. જો તમે સુખ ઇચ્છે છે તે અન્યને પણ સુખ આપવાની મનવૃત્તિ રાખો. એક અહિંસાધર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 25 અન્ય ધર્મ સમાઈ જાય તેવું તેનું રહસ્ય છે તેથી તે ધર્મનું મૂળ કહેવાય છે. બીજુ મહાવત : સત્યાચરણ ભગવાને દરેક ધર્મને બાહ્ય અને અંતરંગ – બે પ્રકારે દર્શાવ્યા છે. ભાવહિંસા અને દ્રવ્યહિંસાની જેમ વ્યવહારસત્ય અને પરમાર્થ સત્ય એમ બે પ્રકારે સત્યને ઉપદેશ આપે છે. વ્યવહાર સત્યમાં પાણીનું સત્ય, વિચારનું સત્ય અને આચારનું સત્ય સમાય છે. વાણીનું સત્ય એટલે જૂઠું ન બોલવું. આકાશ, રસ, કોઇ, કપટ કે અહમ યુક્ત વાણું પણ અસત્ય ઠરે છે. વાણ સત્ય છતાં હિત, મિત અને શ્રેયસ્કર હેવી જોઈએ. વિચારનું સત્ય એટલે મનમાં કોઈનું બૂ શું ઇચ્છવું નહીં કે કપટકિયા ચિંતવવી નહિ. આચારનું સત્ય એટલે શીલ અને સદાચારના પાલનસહિત આચારની શુદ્ધિ રાખવી. પરમાર્થ સત્યની વ્યાખ્યા ગંભીર છે. જગતને કે ઈ પણ જડ પદાર્થ જીવને થઈ શકતા નથી છતાં આપણા વિચાર અને વાણીમાં જે મારાપણાનો ભાવ કે અહમ છે તે પરમાર્થઅસત્ય છે. જેમકે આ મારા પિતા, પતિ કે પુત્ર, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ છે. જગતમાં કોઈ કોઈનું કયારેય હતું નહિ, થતું નથી અને થશે નડે છતાં મેહવશ તેમ માનવું કે કહેવું તે પરમાર્થ-અસત્ય છે. સાધક પરમાર્થસત્યની સાધના કરે છે તે બીજુ મહાવ્રત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 : જેનદર્શન શ્રેણું : ૨-૩ ત્રીજુ મહાવત : અચૌર્ય અચૌર્ય – ચોરી ન કરવી. કેઈની વસ્તુ વગર પૂજ્ય લેવી કે વિશ્વાસઘાત કરી પિતાની કરી લેવી તે ચેરી છે. અથવા પારકાની વસ્તુને પિતાની માનવી કે ગણવી તે ચોરી છે. વ્યાપારમાં કે વ્યવહારમાં અનીતિ તે ચેરી છે. કેઈને આઘક કે ઓછું આપવું, કઈ વસ્તુ પડાવી લેવી તે હિંસા જેવું મહાપાપ છે, કારણ કે જે જીવની વસ્તુ છીનવી લેવામાં આવે છે, તે જીવ કઈ વાર તે વસ્તુ માટે ઘણું કલ્પાંત કે દુઃખ સેવે છે. કેઈ વાર તે આત્મઘાત કરી લે છે. જીવન દરમ્યાન તે વાત વિચારી શકતું નથી, તેથી તે મૃત્યુ સુધી પીડા પામે છે. એથી કેઈની વસ્તુ પડાવી લેવી. તે અન્યને મહાદુઃખકર્તા હોવાથી તે ચેરીનું કૃત્ય હિંસાથી. પણ વધી જાય છે અને તેના પરિણામે માનવ માનવ મટી. પશુતામાં પરિવર્તન પામે છે, અર્થાત્ તેની અધોગતિ થાય છે. ચેથું મહાવત : અપરિગ્રહ સંસારનો ત્યાગ કરનાર સાધક – મુનિ આંતરબાહા બે પ્રકારે પરિગ્રહને ત્યાગ કરે છે. બહારમાં સંસારનાં ઘર, વસ્તુ, પાત્ર, વસ્ત્ર, સ્ત્રી, પુત્રાદિ, ધન, સંપત્તિ, અનુચરે, જમીન ઇત્યાદિ સર્વ વસ્તુને ત્યાગ કરીને કેવળ નિગ્રંથ દશાને ગ્રહણ કરે છે, અને અંતરંગમાં ક્રોધાદિ કષાયને, વિષયાદિ વિકાર, પૂજા-સત્કારરૂપી કીતિને અને સર્વ પ્રકારની આસક્તિને ત્યાગ કરે છે. મુનિ પિતાના શિ પ્રત્યે કે જ્ઞાન પ્રત્યે પણ મમત્વ રાખે નહિ. પરિગ્રહની મૂર્છાને કારણે જીવના જ્ઞાન-દર્શન ગુણને આવરણ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 27 પરિગ્રહને મેહ ઘટે કે તેને ક્ષય થાય તે જ્ઞાન અને દર્શન નાદિ પણ પ્રગટ થાય. એટલે મુનિને એક સંય પણ રાખવાની આજ્ઞા નથી. તેથી તેને નિગ્રંથ કહેવામાં આવે છે. સાધક માટે આ પરિગ્રહની મૂછ જ સર્વ અનર્થનું મૂળ ગણાય છે. પરિગ્રડને કારણે મનુષ્ય કેટલાંય કુતર્ક અને કુકર્મ કરે છે. તેથી ભગવાને જીવ માત્રને પરિગ્રહના ત્યાગની કે અલ્પત્વની શિક્ષા આપી છે. પરિગ્રહને મેહ ઘટે તે જ માનવજીવનના કલેશ ઘટે છે અને સુખની પ્રાપ્તિ થાય છે. સાધુ મહાવ્રતધારી રહે અને શ્રાવક આ ચાર વ્રતનું આંશિક પાલન કરે. અહિંસા, સત્ય, અચૌર્ય અને પરિગ્રહ-પરિમાણના વ્રત દ્વારા શ્રાવકાચાર પામનાર સાધક આત્મદર્શનની વૃદ્ધિ કરે છે. માટે સાધુ અને સાધક – સર્વ જીને આ ચાર વ્રત પાળવાની આજ્ઞા કરી છે. ભગવાન પાર્શ્વનાથે ચતુર્વિધ સંઘ સાથે ગામેગામ વિહાર કરીને જીવને વિવિધ પ્રકારે ઉપદેશ આપ્યો હતે. તે ઉપદેશ પામીને ભવ્ય છ સંસારસાગર તરી જતા હતા. દયાસાગર પ્રભુ પાર્શ્વનાથના ઉપદેશનું દિવ્યપાન કરી જગતના જીવે સાચા સુખને સ્પર્શ પામી ધન્ય બની જતા. જે સમયે અજ્ઞાનવશ ધર્મના નામે હિંસા જેવા પ્રકારે ચાલતા હતા તેવા સમયમાં ભગવાને અહિંસાદિ ધર્મના ઉપદેશ દ્વારા લોકેને સાચી દિશા બતાવી. “આચારવિચારની શુદ્ધિ દ્વારા જ આત્મકલ્યાણ પામી શકાય, તેમ ભગવાન ઉપદેશ આપતા હતા. તે સમયે અહિંસાદિ ધર્મ કંઈ ન પ્રચાર પામ્યું હતું તેવું ન હતું. પણ જ્યારે {ke Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ 28 : જૈનદર્શનશ્રેણી ૨-૩ જ્યારે લેકમાંથી ધર્મભાવના ઓસરતી જાય ત્યારે તેમાં નવું ઓજસ પૂરવા આવા મહાપુરુષે ઉપદેશ દ્વારા તેનું ઉત્થાન કરતા હોય છે. કેઈ તીર્થકર ને ધર્મ પ્રગટાવતા નથી, કારણ કે મૂળ ધર્મ સનાતન ધર્મ છે, તેથી પૂર્વની ધર્મપ્રણાલીને તીર્થકર પિતાના પૂર્ણ જ્ઞાન દ્વારા પુનઃ નિરૂપણ કરે છે અને તે દ્વારા લેકજાગૃતિ આણે છે. સર્વજ્ઞના એ ઉપદેશ દ્વારા ભવ્ય જીવે દુઃખમુક્તિનું સાધન જાણી તેનું પાલન કરી શાશ્વત સુખની પ્રાપ્તિ કરે છે. * * ભગવાન પાર્શ્વનાથના પૂર્વ નવ ભવ (પામરમાંથી પરમ થવાની શ્રેણી) જગતવાસી જીવેએ એક વાત સમજી લેવા જેવી છે કે જીવમાત્ર સંસારમાં ભ્રમણ કરતા આવ્યે છે. ગાનુયોગ તેને એ સંગ મળી જાય છે કે તે પામર મટીને પરમ બને છે. ભગવાન પાર્શ્વનાથન જીવે પણ સંસારની ઘણી ચઢતી-ઊતરતી દશાઓમાંથી પસાર થયા પછી સત્ પુરુષાર્થ દ્વારા પરમ તત્વને પામ્યા હતા. શાસ્ત્રકારોએ તેમના આગળના આઠ ભવ દ્વારા આપણને આ રહસ્ય સમજાવ્યું છે કે દરેક આત્માને વિકાસકમ કેવા પ્રકારે દ્વારા થાય છે. પહેલે ભવ: મરુભૂતિ અને કમઠ ભગવાન મહાવીર સ્વામીના શાસનની પ્રભાવના ચેથા આરાને અંતિમ કાળમાં થઈ હતી તેવા યુગના પ્રારંભની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 29. આ કથા છે. મદનપુર નામના નગરમાં અરવિંદ રાજાના મંત્રીને કમઠ અને મરુભૂતિ નામે બે પુત્રો હતા. કમઠ મોટે પુત્ર હતું. પણ દુરાચારનાં બધાં જ લક્ષણોથી તેનું જીવન કલુષિત હતું. ગુણવાન માતાપિતાના વંશમાં જન્મીને પણ કમઠ પૂર્વજન્મની અસવૃત્તિઓને વશ આ જન્મને સર્વ પ્રકારે વેડફી રહ્યો હતેા. પિતાના ઘણા પ્રયત્ન છતાં કમઠ કઈ સંસ્કાર પામે નહિ અને લોકોમાં પણ તેનું સ્થાન નીચું ઊતરતું જતું હતું. મરુભૂતિ ના હતા, પણ શાણે હતે. સજજનતાના બધા ગુણથી તેનું જીવન વિભૂષિત હતું. સજ્જનતા અને પ્રેમળતા જેવા ગુણોને કારણે મરુભૂતિ કમઠનાં બધાં જ તેફાને નિભાવી લેતો અને તેના પ્રત્યે ખૂબ પ્રેમ રાખતે. સદ્ગુણ દ્વારા મરુભૂતિ લેાકોમાં આદર પામતે હતે. બંને પુત્રો યુવાન થતાં પિતાએ તેમનાં લગ્ન યોગ્ય કન્યા સાથે કર્યા. બંનેને યોગ્ય રીતે સર્વ વ્યવસ્થા સેંપી પોતે સંસારનો ત્યાગ કરી આત્મકલ્યાણને પંથે પ્રયાણ કર્યું. તેમના ત્યાગથી મંત્રીપદને માટે મરુભૂતિની ચતા જોઈ રાજાએ તેને મંત્રીપદે સ્થાપે. અહીંથી કમઠની મરભૂતિ પ્રત્યેની ઇર્ષાને પ્રારંભ થયે. કમઠ પિતે મેટ હોવાથી મરુભૂતિને મંત્રીપદ મળે તે હકીકત સહી. શક્યા નહિ. કઈ પણ કારણ શોધી કમઠનાના ભાઈને હેરાન કરતે હતે. પણ મરુભૂતિ કમઠને મોટા ભાઈ સમજી દરેક પ્રસંગને સહી લેતે અને માન આપતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 : જેનદર્શન શ્રેણું : ૨-૩ એક વાર મરુભૂતિ રાજા સાથે યુદ્ધમાં ગયે હતા. તેની પત્ની મનેરમા દાસીઓ સાથે ઉદ્યાન માં ફરવા નીકળી હતી. આ તકનો લાભ લઈ કમઠે મનેરમાને રીઝવવા પ્રયાસ કર્યો. મનેરમા શીલવાન હતી. પણ તે જાણતી હતી કે કમઠના હાથમાંથી છટકવું મુશ્કેલ છે તેથી મનેરમાએ સમયસૂચક્તા વાપરી. તેણે કમઠને અમુક દિવસે મહેલમાં આવવા આમં. ત્રણ આપ્યું. કમઠ તે પ્રસન્ન મનથી તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો. નિયત દિવસે તે મનરમાના મહેલમાં પહોંચી ગયે. મનેરમા જાણતી હતી કે પતિની ગેરહાજરીમાં રક્ષણ થવું કપરું છે, આથી તે છૂપી રીતે પિતાના પિતાના રાજ્યમાં પહોંચી ગઈ હતી. કમઠ મહેલમાં આવીને તપાસ કરી તે ખબર પડી કે મને રમા તે ચાલી ગઈ છે. આથી છંછેડાઈને દાસીઓ વગેરેને મારઝૂડ કરી, કેઈન પર બળાત્કાર કરી, અતિશય ગુસ્સે થઈ તે ચાલ્યા ગયે, રેજે. રેજ મનેરમાને મેળવવાના અને વિચારતો રહ્યો. યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી રાજા નગરમાં પાછા આવ્યા હતા અને મરુભૂતિ પાછળની વ્યવસ્થા સંભાળવા રોકાયા હતા. રાજાને કમઠના દુરાચારની અને પોતાના જ ભાઈની પત્નીની દુર્દશા કરવાના પ્રયત્નની જાણ થતાં ક્રોધે ભરાઈને ન્યાયની રક્ષા કરવા ખાતર મરુભૂતિના આવતા પહેલા જ તેને રાજ્યની હદપાર કર્યો. જિતેલા રાજ્યને કારભાર પતાવી મરભૂતિ પાછા આવ્યા ત્યારે તેને આ સર્વ વાત જાણવા મળી, છતાં કમઠ પ્રત્યેના પ્રેમને વશ થઈ કમઠે જાણે કંઈ ગુને કર્યો જ ન હોય તેમ તેની શોધમાં જગલમાં ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 31 કમઠ રાજ્યની હદ બહાર કઈ તાપસે સાથે ભળી જઈને તાપસ બન્યું હતું. પૂર્વનાં કુલક્ષણે તે ભાવ ભજવતાં રહ્યા, એટલું અજ્ઞાનનું સેવન કરે તે તાપસ જંગલમાં સમય પસાર કરતા હતા, પણ કંઈ આત્મહિત પ્રાપ્ત કરી શક્યો ન હતે. મરુભૂતિ કમઠને શોધતે જંગલમાં આવી પહોંચે. કમઠે દુરથી જોયું કે આવનાર મરુભૂતિ જ છે તેથી તેને જોતાં અંદરથી વેરની આગ ભભૂકી ઊઠી. અવિચારી એ કમઠ મરભૂતિને આવકારવાને બદલે તેની સામે દોડીને એક શિલા મરૂભૂતિના માથા પર ઝીંકી દીધી. મરુભૂતિ બેભાન થઈને ઢળી પડ્યો. જરાક ભાન આવતાં પિતાની આવી દુર્દશા જોઈને તથા માથાની અસહ્ય વેદનાના ઉદયથી તેની મનવૃત્તિ પલટાઈ ગઈ. તે અશુભ ધ્યાનના પરિણામસહિત મૃત્યુ પામી તે જ રાજ્યની બહાર જંગલમાં હાથી તરીકે ઉત્પન્ન થયો. બીજો ભવ: હાથી અને સર્ષ મરુભૂતિ મૃત્યુ પામી, હાથીને દેહ ધારણ કરી વનમાં ભમતું હતું. આ બાજુ કમઠનું આવું દુષ્કૃત્ય જાણું તાપસ મહંતે તેને કાઢી મૂક્યો. તેથી તે ચેરના ટોળામાં ભળીને વળી દુષ્ટ કર્મો આચરતે રહ્યો. અંતે મૃત્યુ પામી તેના પરિપાકરૂપે તે જ જંગલમાં તે વિષયુક્ત મહાસર્પ થ. બને ભાઈઓ અશુભ ભાવ દ્વારા કર્મની વિચિત્ર શંખલામાં અટવાઈને પશુનિમાં ઉત્પન્ન થયા. મરુભૂતિના મૃત્યુના સમાચાર જાણે અરવિંદ રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 : જેનદર્શન શ્રેણી : ૨-૩ ઘણે શોકાતુર થઈ ગયે. સંસારના વિચિત્ર સ્વરૂપને વિચારતો તે સમી સાંજે મહેલની અટારીમાં બેઠો હતો. વર્ષાકાળ હોવાથી આકાશમાં વાદળના અવનવા આકાર રચાતા હતા અને વિખરાતા હતા. પ્રકૃતિની આવી સર્જન-વિસર્જનની ક્ષણભંગુરતા જોઈ રાજાના મનમાં એ વિચાર જાગે કે સંસારના સુખભેગ પણ આવા નશ્વર છે! તેમાં રાચીને માનવભવ હારી જવા જેવો નથી. રાજાના આ મનેભાવને જાણે પડઘે પડતું હોય તેમ તે જ સમયે દ્વારપાળે રાજાને સમાચાર આપ્યા કે, “ઉદ્યાનમાં આચાર્ય ભગવંત પધાર્યા છે.” દ્વારપાળને ભેટશું આપી વિદાય કરી, રાજાએ ઉત્સાહસહિત તે દિશામાં વંદના કરી. આનંદિત થઈ આચાર્યશ્રીના દર્શનના સ્વપ્ન સેવત તે નિદ્રાધીન થયે. વહેલી સવારે રાજા યાચિત તૈયારી કરી ગુરુવંદના માટે ઉદ્યાનમાં પહોંચી ગયે. આચાર્યશ્રીની આત્મહિતકર અમૃતવાણું સાંભળી રાજાના મનમાં ઉત્તમ ભાવ જાગ્યા અને તેમની વૈરાગ્યભાવના દઢ થઈ. એમણે રાજદરબારમાં જઈને જાહેર કર્યું કે, “કાલે સવારે રાજકુમાર રાજ્યાભિષેક કરવામાં આવશે, અને તે પછીના મુહૂર્ત રાજા સર્વ સંગ પરિત્યાગ કરી ગુરુચરણની ઉપાસના કરી આત્મસાધનાર્થે જીવન ગાળશે.” હાથી બોધ પામે સંસાર ત્યાગ કરી અરવિંદ રાજા મુનિપણું સ્વીકારી જંગલમાં વિશાળ સંઘ સાથે વિહરી રહ્યા હતા. જ્યારે જંગલમાં એક જગાએ સંઘને પડાવ પડયો હતું ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 33. અચાનક સૌ દોડાદોડી કરવા લાગ્યા. એ જંગલમાં હાથીને પિતાની ભૂમિ પર માનવસમૂહે જમાવેલું આધિપત્ય પસંદ ન હતું. તેથી તે તેફાને ચઢયો હતે. સૂઢ વડે વૃક્ષને ઉખેડતે, માનવેને ઉછાળતે, ધસમસતે એક વૃક્ષ નીચે મુનિરાજ બેઠા હતા ત્યાં આવી પહોંચે. પણ આ શું ? એણે દૂરથી મુનિરાજની છાતી વચ્ચે એક કમળ જેવું ચિહ્ન જોયું અને ક્ષણભર તે વિચારમાં પડી ગયો. તેને થયું કે આવું કંઈક મેં જોયું છે. તેફાન શમી ગયું અને ધીમે પગલે તે મુનિરાજની નજીક આવી, સૂંઠ નમાવીને તેમના ચરણે બેસી ગયે. મુનિરાજે તેના પ્રત્યે કરુણાભરી નજર કરી તેને આવકાર્યો. | મુનિરાજે આંખ બંધ કરી ત્યારે ધ્યાનમાં જણાયું કે હાથી તે મરુભૂતિને જીવ છે. મૃત્યુસમયના અશુભ પરિ ગામથી તે તિર્યંચ ગતિને પામ્યા છે. આથી તેમના મનમાં હાથી પ્રત્યે અત્યંત અનુકંપા જાગી. તેમણે હાથીને ઉદ્દેશીને કહ્યું કે, “હે વત્સ! તને આજે સુંદર વેગ મળે છે. તારા પૂર્વભવને વિચારી જે અને બેધ પામ. આ સંસારની રચના ઘણું વિચિત્ર છે. મહામહનિદ્રાવશ જગતમાં અજ્ઞાની જે ભૂલા પડી વિષને અમૃત ગણી તેનું પાન કરી પુનઃ પુનઃ મૃત્યુ પામે છે. પુણ્યબળે કંઈક સુખ પામી વળી અતિ દુઃખને ભેગવે છે. એવા સંસારના ક્ષણિક સુખથી તું વિરામ પામ. આજે તારા મહત્વ પુણ્યને ઉદય થયું છે. આ બોધ ધારણ કરી તું સમતાને ધારણ કર. આ સંસારમાં સૌ એકાંતે દુઃખી છે. જે કંઈ સુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ 34 : જૈનદર્શન શ્રેણી : ૨-૩ જોવામાં આવે છે તે પુણ્યને વેગ છે અને તે પણ મૃગજળ જેવું છે. વળી કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે તેને વશ પડેલા માનવે અત્યંત દુઃખ ભેગવે છે અને વળી નવાં કમેં ઉપાર્જન કરી જન્મ અને મૃત્યુનું દુઃખ પામે છે. આ દુઃખનું મૂળ કારણ રાગ-દ્વેષ, મેહ અને અજ્ઞાન છે. જ્યાં સુધી જીવ તે સર્વથી નિવૃત્તિ કરતું નથી ત્યાં સુધી તે દુઃખથી મુક્ત થતું નથી. તું તારા પૂર્વભવને વિચાર કરે કે મેં માનવદેહ મળવા છતાં તે ભાવમાં સુખનું કઈ કાર્ય સિદ્ધ ન થયું, અને અશુભ ભાવના કારણે આ જંગલમાં હાથીપણે ઉત્પન્ન થઈ જંગલનાં દુઃખે તે સહન કર્યા, માટે હવે તું વિચાર કર અને સમતાપૂર્વક હારેલી બાજી સુધારી લે.” મુનિને ઉપદેશ સાંભળીને હાથીની આંખમાં અશ્રને પ્રવાહ વહી રહ્યો હતો. મૂંગું પ્રાણી સંજ્ઞા દ્વારા પશ્ચાત્તાપસહિત અશ્રુબિંદુઓ દ્વારા ઘણું કહી રહ્યો હતો કે, “હે ગુરુદેવ! હવે આ સંસારના ત્રિવિધ તાપથી તારે. એવું રહસ્ય સમજાવે કે જન્મમરણ મટી જાય.” હાથી દેશના સાંભળતે હતે. ઉત્કૃષ્ટ પરિણામની ધારામાં તે તલ્લીન થતું હતું તેવી સુભગ પળે મુનિરાજની નિશ્રામાં તેને સમ્યગદર્શન પ્રગટ થયું. જે કાર્ય તે માનવદેહમાં કરી ન શકયો કાર્ય તેણે પશુના જીવનમાં સિદ્ધ કર્યું. ધન્ય તેના પરિણામને કે તિર્યંચ હોવા છતાં તેણે મેક્ષને માર્ગ પકડી લીધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 35 સમકિત સાથે સગાઈ કીધી. સપરિવાર-શું ગાઢી; મિશ્યામતિ અપરાધણ જાણી ઘરની બહાર કાઢી.” હાથીને બોધ પમાડી મુનિરાજ આગળ વિહાર કરી ગયા. હાથીને આત્મદર્શનની પ્રાપ્તિ થવાથી હવે તેણે સમતા ધારણ કરીને ત્રણ દિવસ સુધી ત્યાં બેસી રહ્યો. હજી તેની શ્રવણેન્દ્રિયમાં દિવ્ય દેશનાને ગુંજારવ ચાલી રહ્યો હતે. હે વત્સ! તું બેધ પામ, બેધ પામ, બેધ પામ.” ત્રણ દિવસની સહજે થયેલી અટ્ટમની તપશ્ચર્યા પછી હાથી ત્યાંથી ખૂબ ધીમા પગલે નીચી નમેલી સૂંઢ દ્વારા સમતાને વ્યક્ત કરતે સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવને સેવતે સરોવરની દિશામાં જઈ રહ્યો હતે. એ જ માર્ગમાં એક સર્ષ પસાર થતા હતા. તેણે હાથીને જે અને જાણે જન્મનું વેર હેય તેમ તેણે હાથીના પગમાં જેરથી દંશ દી. તેના કાતિલ ઝેરની અસર થવાથી હાથી મૂર્ષિત થઈને ત્યાં જ ઢળી પડ્યો, પણ હવે તેની પાસે સમ્યગદર્શનરૂપી ક્ષમાભાવની ગુરુચાવી હતી. તેથી જે કાર્ય તે મરુભૂતિના મનુષ્યજન્મમાં કરી ન શક્યો તે કાર્ય તિર્યંચના ભવમાં કરી શક્યા. સર્પના કૃત્ય પ્રત્યે અનુકંપા રાખી પિતાના જીવ પ્રત્યે સમતાનાં પરિણામેને ટકાવી તિર્યંચને દેડ ત્યજી તે દેવકમાં ઉત્પન્ન થયે. - ત્રીજો ભવ: સ્વર્ગ અને નરક કમઠને જીવ માઠા પરિણામથી સનિ પાયે હતું. પૂરું જીવન વિષ વમતે રહ્યો. નવા દુ:ખજન્ય કર્મનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 : જેનદર્શન શ્રેણી : ૨-૩ ઉપાર્જન કરીને નરકગતિમાં પ્રયાણ કરી ગયા અને અનંત યાતના ભોગવવા લાગે. હાથી અને સર્પ બંનેના દેહ તે તિર્યંચના હતા. છતાં શુભાશુભ ભાવ પ્રમાણે પરિણામ નિપજ્યુ. હાથી પિતાના શુભ પરિણામના યોગે નરકગતિ પામે. ચોથો ભવ: વિદ્યાધર અને અજગર મરભૂતિને જીવ દેવલેકનું આયુષ્ય સુખપૂર્વક નિર્ગમન કરી વિદેહક્ષેત્રમાં વિદ્યગતિ વિધાધરની વિદ્યુતમાળાની કૂખે અગ્નિગ નામે પુત્ર તરીકે જન્મ પામ્યા, પરંતુ દરે પિરવેલી સોય ખોવાઈ ન જાય તેમ અગ્નિવેગ આત્મદર્શનસહિત પરિણામવાળે હોવાથી દેવલેકના કે વિદ્યાધરનાં સુખ તેને લેભાવી શક્યાં નહિ. આ અગ્નિવેગ યુવાનવયે તે પરમપદને સાધ્ય કરવા સંસારને સર્વથા પરિત્યાગ કરીને ગુરુના ચરણે સમર્પિત થઈ ગયે અને મહાતપશ્ચર્યાને સાધવા લાગે. એક વખત જંગલમાં સરોવરપાળે બાળગી ધ્યાનગની સાધનામાં લીન હતા. ત્યાં અચાનક એક માટે અજગર આવી ચઢયો અને ધ્યાનમગ્ન મુનિને એ જ દશામાં આખા ને આખા ઉદરમાં પધરાવી ગયે. અજગરે પ્રકૃતિ. ગત તેનું કાર્ય કર્યું, અને મુનિરાજે પિતાના મુનિધર્મને યોગ્ય પિતાનું કાર્ય સાંધી સમાધિમરણને સાધ્ય કર્યું. સમ્યગદર્શનની ફળશ્રુતિનું આ અપૂર્વ પરિણામ હતું કે ગમે તેવા કપરા સંગેમાં પણ જ્ઞાનની અખંડ ધારાને ટકાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 37 રાખે. તેથી સમ્યગદશન સંસારસાગર તરી જવાનું અમેઘ સાધન છે. અજગર કોણ હતા તે વાચકેના ધ્યાનમાં આવી ગયું હશે. પાંચમો ભવ : દેવ અને નારદ માયા માન મનેજ નહિ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ દીય ધૂની, છે સંતોષ, સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ કટિ કરુ વંદના.” [રાજપદ ક્ષમાના ધારક ઉત્તમ ભાવયુક્ત મુનિ સમાધિમરણને પામી દેવલેક પામ્યા અને અજગર અજ્ઞાનવશ પશુતાને આચરી અધોગતિ પામે. છઠ્ઠો ભવ : રાજકુમાર અને ભીલ બંને જ પિતાની ગતિને વેગ્ય સુખ-દુઃખયુક્ત દિર્ધાયુષ ભેગવીને વળી પાછા ધરતી પર ઉતરી આવ્યા. મરુભૂતિને જીવ જબૂદ્વીપના પશ્ચિમ વિદેહમાં અશ્વપુર નામના નગરમાં વાવીર્ય રાજાની વિજયારણની કુક્ષીએ પુત્રરત્ન તરીકે જન્મ પામ્યા. વજીનાભિ નામે તે પ્રસિદ્ધિ પાપે. તે બાળકુમાર હોવા છતાં બાળચેષ્ટાને ત્યજી જ્ઞાનયુક્ત વર્તન દ્વારા માતા-પિતાને અતિ આનંદ આપતે હતે. યુવાન વયે સર્વ શિક્ષણ પ્રાપ્ત કરી પુણ્યાગે તે છ ખંડની પૃથ્વીને સ્વામી બન્યું ને વજનાભિ ચક્રવતી પદને પ્રાપ્ત કર્યું હતું. હજાર રાણીઓ અને પુત્રપરિવારથી વિંટળાયેલા એ વાનાભિ ચક્રવતી પદ છતાં આવા ઉદાસીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ 38 : જેનદર્શન : ૨-૩ કેમ? તે શું વિચારમાં હતા? આત્મદર્શનથી પ્રગટેલી સાચી દ્રષ્ટિ તેમને સતત જાગ્રત રાખતી હતી કે – ના મારા તન રૂ૫ કાંતિ યુવતિ ના પુત્ર કે ભ્રાત ના, ના મારા ભૂત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારા ધનધામ યૌવન ધરા એ માંહે અજ્ઞવના, રે! રે! જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના.” ચકવતી વનાભિની ઉદાસીનતા વૃદ્ધિ પામતી જતી હતી અને સંસારભાવના નષ્ટ થતી જતી હતી. સતત એક વિચારધારા ચાલતી હતી કે આ સંસારને ત્યાગ કયારે કરું? કયારે મને એ વેગ પ્રાપ્ત થશે? સંસારની ત્યાગભાવના અને કેવળીભગવંતના દર્શન માટે આતુર રાજા એક વાર મહેલના ઝરુખે ઊભા હતા. તેના મનના ભાવેને જાણે વાચા મળી હોય તેમ દૂરથી તેણે જગલમાં કેવળીભગવંત. ને આવતા જોયા. ચક્રવતી પદને વીસરી ખુલ્લા પગે મહેલમાંથી નીકળીને તે ભગવંતની સમીપે પહોંચી ગયા અને તેમના ચરણે સમર્પિત થઈ ગયા. ભગવાનને બંધ હૈયે ધારણ કરી સંસારનાં બંધનેને ત્યાગી મેક્ષપંથે ચાલી નીકળ્યા. મુનિપણું ગ્રહણ કરીને વજીનાભિ સંઘ સાથે ગામેગામ વિહરતા હતા. એક સાંજે મુનિ જંગલમાં ધ્યાનમાં મગ્ન હતા. ત્યાં તે દૂરથી સનનન કરતું તીર આવ્યું અને મુનિની છાતીને આરપાર વધી ગયું. મુનિ તે દેહભાવથી ઉપર ઊઠેલા હતા. તેથી તીર અને શરીર એકેને આત્મ ભાવને સ્પર્શ પણ ક્યાંથી હોય? સમતાભાવમાં આરૂઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 39 મુનિને દેહ ત્યાં છુટી ગયો અને તેમને આત્મા સ્વર્ગના પંથે ઊપડી ગયે. આ તીર મારનાર ભીલ તીરની દિશામાં આવીને જુએ છે તે તીર તે બરાબર વાગ્યું હતું. પણ તેને તે આહાર માટે શિકાર જોઈ તે હતે. તે ન મળવાથી નિર્જીવ એવા મુનિના દેહ પ્રત્યે કેસહિત ધિક્કાર વ્યક્ત કરી ભીલ નિકાચિત કર્મબંધન કરી ત્યાંથી ચાલે ગયે. આયુષ્ય પૂર્ણ કરી, કરેલાં પાપને ભોગવવા તેના ગ્રસ્થાને પહોંચી ગયે. એક દેવલેકમાં અને બીજે નકલેકમાં. સાતમો ભવ: દેવલોક અને નરકલેક મરુભૂતિને જીવ હાથીના જન્મમાં સમ્યગદર્શન પ્રાપ્ત કરી પછીના દરેક જન્મમાં મોક્ષપંથની સીડીનાં સોપાને સર કરતે આગળ વધે છે. દેવલેકના સર્વ સુખભેગોને અને પુણ્ય યુગને પૂરે કરી લે છે. પરંતુ જ્ઞાન પ્રગટ થયું હેવાથી દેવલેકમાં પણ તે જીવની ઝંખના તે એક જ રહી કે સંસારથી મુક્ત થાઉં. આ ભાવનાને પૂર્ણ કરવા તે દેવલે કમાં સુખ હોવા છતાં મહાવિદેહ ક્ષેત્રમાં વિહરતા ભગવાન શ્રી સીમંધરસ્વામીની દેશના સાંભળી ભાવના કરે છે ને ઝંખે છે કે આ પુણ્યની કેદમાંથી ક્યારે છૂટે? મનુષ્યજન્મ પામું કે સંયમને ધારણ કરીને મુક્તિને સાધું? સંસારને દેશવટો આપી શકાય તેવા સંયમ–ચારિત્રની આરાધનાને સંગ દેવલેકમાં નથી. છતાં સમ્યગૃદૃષ્ટિ આત્માઓ પાસે જ્ઞાનધારાનું બળ હોવાથી તે જીવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ 40 : જૈનદર્શન શ્રેણી : ૨-૩ જન્મકલ્યાણક આદિ દરેક અવસરે દ્વારા આત્મસાધનાનું બળ વધારતા રહે છે અને સમકિતને શુદ્ધ કરતા રહે છે. આઠમો ભવ: રાજકુમાર અને સિંહ આવી ઉત્કૃષ્ટ ભાવનાઓ ભાવતા વળી અવધિજ્ઞાન. વડે પૂર્વના મુનિમણુની આરાધનાના સુખનું સ્મરણ કરતાં આયુષ્ય પૂર્ણ થયે મરુભૂતિ અધ્યા નગરીના વજીબાહ રાજાની પ્રભાવતી રાણીની કુક્ષીએ પુત્રપણે જન્મ પામે. માતા-પિતાએ પુત્રપ્રાપ્તિના આનન્દમાં તેનું નામ આનંદરાખ્યું. રાજ્યને યોગ્ય સર્વ કળાઓમાં નિપુણતા મેળવવા છતાં પૂર્વજન્મના દઢ સંસ્કારને કારણે આનદકુમાર આત્મકલ્યાણને અનુરૂપ ધર્મારાધનમાં પ્રવૃત્ત હતું અને સર્વ પદાર્થોથી મુક્ત થવાના ભાવે અંતરંગમાં દઢ કરતે હતે. છેલા ભવમાં મુનિપણાનું આરાધન કરેલું હતું. તેના સંસ્કારેથી આનન્દકુમારનું અંતરંગ વૈરાગ્યભાવનામાં રમતું હતું, મહદ પુણ્યના બળે એક વાર રાજ્યના ઉદ્યાનમાં વિપુલમતિ મુનિમહારાજની પધરામણી થઈ હતી. આનંદકુમાર માતાપિતા સાથે દેશના સાંભળવા બેઠે હતે. જ્ઞાની મુનિ મહારાજને ઉપદેશ પણ અપૂર્વ હતે. આચાર્ય સંસારનું સ્વરૂપ સમજાવતા હતા. ધર્મધ્યાનને પ્રેરક મૈત્રી આદિ ભાવનાઓ દ્વારા સમતાના સ્વરૂપને ઉપદેશ આપતા હતા. તેમની દિવ્ય વાણીની ધારા વહી રહી હતી. આનંદકુમારની શ્રવણુધારા પણ ભાવપૂર્ણ પણે ઉલ્લસિત હતી. મુનિમહારાજે મૈત્રી આદિ ભાવનાનું અપૂર્વ સ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 41 સમજાવતાં કહ્યું કે, “જે માનવ આ ચાર ભાવનાઓથી વિભૂષિત છે તે ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શુકલધ્યાનની પાત્રતા મેળવી સર્વ આધિ-વ્યાધિ ઉપાધિથી મુક્ત સમાધિસુખને સંચય કરે છે. પરિણામે તે જીવ આત્માના સમતાસ્વરૂપને પામીને શુદ્ધબુદ્ધ અને મુક્ત થઈ જાય છે. આ સમતાના સ્વરૂપનાં વિવિધ અંગે છે. તેમાં મૈત્રીનું સ્વરૂપ આ પ્રમાણે છે. મૈત્રી : મૈત્રી એટલે જગત પ્રત્યે નિઃસ્પૃહતા, નિઃ સ્વાર્થતા, નિભતા, નિરતા છે. સર્વાત્મા પ્રત્યે સમભાવ છે. આત્મા પ્રત્યે સન્મુખતા, પરમાત્મા પ્રત્યે લીનતા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુથી માંડીને તમામ છ પ્રત્યે અનુકંપા છે. જેના ભાવમાં કેવળ પ્રેમ, સૌખ્ય અને સમાન ભાવ રહ્યો છે, તે સાધક આત્મા મૈત્રીભાવથી ભરપૂર હોવાથી સ્વર સુખશ્રેય સાધી લે છે. મૈત્રીભાવનાના પવિત્ર ઝરણમાં સ્નાન કરી પાવન થઈ ચેતનાશુદ્ધિને પામે છે. સર્વ છે સુખી થાઓ તે મૈત્રીને જીવનમંત્ર છે. પ્રમોદ : અમેદભાવનાનું સ્વરૂપ સમજમાં આવવાથી સાધક આત્મા અન્યના ગુણ જોઈને, અનુભવીને પુલાત થાય છે. ચિત્તની આવી સરળતાથી ગુણગ્રહણ થઈ જીવન પ્રસન્ન રહે છે. અન્યના દોષે જોવાનું કૃત્ય તેનાથી છૂટી જાય છે. પિતાના ગુણોને નમ્રતાથી ધારણ કરીને અન્યના ગુણોને ગ્રહણ કરી સાધક ધર્મધ્યાનની પાત્રતાને સ્વામી બને છે. અન્યના ગુણોને લાભ વગરપરિશ્રમે મળી જતો હોય તે જીવે નમ્ર બનીને તેને સ્વીકાર કરવા જેવી મનની ના ગુણોને નાનું દુષ્કૃત્ય તેના ગુણોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ 42 : જૈનદર્શનશ્રણ : ૨-૩ ભૂમિકાને કેળવવી આવશ્યક છે. ગુણપ્રદ એ આત્મસ્મૃતિનું સરળ સાધન છે. કરુણા : કરુણાભાવનાનું સ્વરૂપ સમજવાથી આત્માની ભૂમિકા કૂણું બને છે. મૈત્રી પ્રમોદભાવનાથી રંગાયેલું જીવન આત્મસન્મુખતા પામ્યું હોય છે. તેથી જીવમાં વાસ્તવિક ધર્મ પરિણામ પામે છે અને સર્વ આત્મા પ્રત્યે દયાના ભાવ રહે છે. તેથી જગતના જીવોનું ધર્મવિમુખ આચરણ થઈને તે ઉત્તમ આત્માનું ચિત્ત કરુણાભીનું રહે છે અને અન્ય છ ધર્મ પામે તેવી ભાવનાની સહજ કુરણ થાય છે. માધ્યસ્થભાવના : ધર્મધ્યાનમાં પ્રવેશ કરનાર આત્માના ભાવે રાગ-દ્વેષ, હર્ષ શેક, લાભ-હાનિ જેવા કંકોથી. ઉપર હોય છે. જગતમાં કઈ માન આપે કે અપમાન કરે તે પણ તે આત્મા માધ્યસ્થભાવને ધારણ કરે છે અને દુશમન પ્રતિ પણ સમતા-મધ્યસ્થતા રાખે છે. આ ચાર ભાવનાઓની ચમત્કૃતિ એ છે કે જીવ મોક્ષમાર્ગના સાધનરૂપી રત્નત્રયને ધારક બને છે. આવા ધર્મધ્યાનને સ્વામી મુનિ કે જ્ઞાની છે. આવી ઉત્તમ દેશના સાંભળી આનંદકુમારના ભાવે સંસારનો ત્યાગ કરવા માટે સુદઢપણે પરિણમ્યા. માતાપિતાની રજા લઈ તેણે આત્મયના પંથે પ્રયાણ કર્યું. સંસારને સર્વથા ત્યાગ કર્યો. ગુરુ આજ્ઞાને ધારણ કરીને વિવેકપૂર્વક બાળમુનિ ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યા છે. આત્મજ્ઞાનને ઉજજવળ કરતા ધ્યાનનાં શિખરો સર કરતાં જાય છે. અનિત્યાદિ ભાવનાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 43 ચિંતનમાં લીન મુનિ એક વાર જગલમાં ધ્યાનમગ્ન દશામાં ઊભા હતા. ત્યાં તે સિંહની ભયંકર ગર્જનાથી જંગલ ધણધણું ઊડ્યું. પશુપંખીઓ પણ થીજી ગયાં. વૃક્ષપાન ધ્રુજી ઊઠયાં, હરણ-સસલાં સંતાઈ ગયાં. સિંહ ત્રાડે નખતે દોડતે ધસમસતે આવી રહ્યો હતો. ભયંકર ગર્જનાના પડઘા શમતા હતા ને નવા ઊતા હતા. મુનિએ તેની નેધ પણ ન લીધી. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાય સિંહ સંગ , અડાલ આસનને મનમાં ન મળે ક્ષોભતા. પરમ મિત્રને જાણે પામ્યા યોગ જો. અપૂર્વ અવસર એવો... મુનિ તે અપૂર્વ દયા અને કરુણાભાવથી જગતના સર્વ જીવનું કલ્યાણ ઈચ્છતા હતા કે, સવી જીવ કરું શાસન રસી ઐસી ભાવ દયા મન ઉલસી, આવા ઉત્કૃષ્ટભાવમાં મુનિએ તીર્થકર નામકર્મગોત્રની ઉપાર્જના કરી. સિંહે મુનિરાજને જોયા. અજ્ઞાનના ઓળા આવરાઈ ગયા અને વનરાજનો આવેગ આસમાને પહો. એક બાજુ ભયંકર ત્રાડના અવાજે. બીજી બાજુ અપૂર્વ શાંતિના ભાવે. મુનિને મંત્ર હતે સમતાભાવ. જન્મથી ચાલ્યું આવતું વેર સિંહને કુકર્મ પ્રત્યે લઈ ગયું. જીવ જ્યારે પાપવૃત્તિથી છવાઈ જાય છે ત્યારે તેને વિવેક રહેતું નથી. મહાપરાધીન દશામાં જીવ સપડાઈ મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ 44 : જેનદર્શન-શ્રેણી : ૨-૩ દુઃખ પામે છે. સિંહની પ્રકૃતિ હિંસક, વળી તેમાં આવેગ ભળે અને પ્રકૃતિએ ભાગ ભજવ્યું. મુનિને ફાડી ખાધા. મુનિએ તે સમ-સ્વભાવને ધારણ કરી પરિણામને સમતામાં રાખી સમાધિમરણ સાધી લીધું. દેહાધ્યાસથી મુક્ત મુનિએ દેહભાવને ત્યજી દીધું હતું. ઉત્તમ ભાવનાએ ઉત્તમ ખેળિયું અપી દીધું, મુનિ દેવકમાં સ્થાન પામ્યા. નવમે ભવ : દેવ અને નારક જેમ જૂના વસ્ત્રને સહજ રીતે ત્યજવામાં આવે છે તેમ મુનિ નશ્વર દેહ ત્યજીને સ્વર્ગારોહણ કરી ગયા. સિંહ પિતાના જ દુષ્કૃત્યના પરિણામે વળી નરકગતિમાં ઉત્પન્ન થઈ મહાદુઃખ પામ્યા. કર્મની ગતિની વિચિત્રતા જ વિચારવાનને મેહથી વિમુક્ત કરે છે. કર્મની વ્યવસ્થા જ એવી છે કે જીવ જેવા પરિણામ કરે તેવી તેની અવસ્થા થાય. શુભ-અશુભ કર્મના ચકરાવે ચઢેલો ચતુર છવ કર્મને ભગવ્યા વગર છટકી શક્ત નથી. અદ્યતન સાધન, આહારવિહારમાં લુબ્ધ જીવને ભલે આવું કંઈક વિચારવાની કુરસદ ન હોય પણ કર્મની શૃંખલા તેની કુરસદને દુઃખના ફંદમાં ફેરવી નાખે છે. ત્યાં તેને તેના પ્રિયજને મિત્રો કે વૈદ્યો પણ બચાવી શકતા નથી. અરે ! આ જમાનામાં તે સામેય જોતા નથી. આજની વિપુલ સામગ્રીના ભેગવટામાં જનતા હિંસાના મૂળ ધર્મને જ મૂકી જઈ કઠોરતા પ્રત્યે જઈ રહી છે. જે રોગ, શેક, દુઃખ કે મૃત્યુ જેવું વિદાયનું દર્દ ન હોય તે જીવો ક્યારેય પણ ..નમ્ર બની શકત નહિ. ધર્મવિમુખ જીનું જીવન કેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 45 કંગાળ થઈ ગયું છે! માનવી આકૃતિએ માનવ હોવા છતાં પ્રકૃતિએ પશુવૃત્તિથી પામરતા પામતે જાય છે, અને પછે પશુપ્રકૃતિમાં જીવનને ફેરવી નાખે છે. એક જ વંશમાં જન્મેલા માતાપિતાના સમાન વારસે અને શિક્ષણ પામેલા મરુભૂતિ અને કમઠના જીવનરાહો કેવા ફંટાઈ ગયા ? એકજીવનની શુદ્ધિની ચરમસીમાનાં શિખરે ચઢતે ગયે, બીજે ઊંડી ખીણમાં ગબડતે ગયે. એમ નવ ભવ અને દીર્ઘકાળ નીકળી ગયે. અંતમાં તેનું જે પરિણામ આવ્યું તે પાર્શ્વનાથના અંતિમ જન્મ દ્વારા આપણી સમજમાં આવે છે. પામરમાંથી. પરમ બનતા કે દીર્ઘકાળ નીકળી જાય છે. પણ જે એક વાર સાચી દિશા પકડાઈ જાય તે પરમતત્વ એ આત્માનું જ સ્વરૂપ હોવાથી કમે કમે પ્રગટ થઈ જાય છે. મરુભૂતિ અને કમઠની કથા જ્યાંથી શરૂ થાય છે તે પહેલાં પણ એ જીવે એ અનાદિકાળ સુધી સૃષ્ટિનું ભ્રમણ કર્યું હતું. જીવ જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે તેના વિકાસની કથા પ્રારંભ થાય છે તે પ્રમાણે ભગવાન પાર્શ્વનાથની કથા આ નવ ભવ દ્વારા જાણવા મળે છે. અને સાથે સાથે કમઠની અવદશાને પણ ખ્યાલ આવે છે. છતાં લેતું પારસને સ્પશીને જેમ સ્વયં પારસ–સુવર્ણમય બને છે તેમ કમઠ ભગવાનને સ્પર્શ પામીને પરમતત્વને પામવા જેટલી ભૂમિકાએ પહોંચી શક્યો. ભગવાનની એ કરુણ દ્વારા જગતમાં જે સુખ અને આનંદને માર્ગ ગ્રહણ કરી શકે છે. નમન હે ભગવાન પાર્શ્વનાથને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ 46 : જૈનદર્શન-શ્રેણી : ૨-૩ ભગવાન પાર્શ્વનાથની કેટલીક વિશેષતાઓ જૈનધર્મની પરંપરામાં દરેક ચોવીશીમાં વીશ તીર્થ કરે હોય છે. વર્તમાન ચોવીશીના ત્રેવીસમા ભગવાનશ્રી પાર્શ્વનાથને અતિશય મહિમા પ્રગટ થયે છે. લગભગ ૨૭૦૦ વર્ષ પહેલાં જન્મ પામેલા શ્રી પાર્શ્વનાથના જન્મદિવસે આજ પર્યત પોષ દશમના નામે માગશર વદ ૧૦ ના દિવસમાં સાધકે અઠ્ઠમતપની આરાધના કરે છે. સવિશેષ તે ગુજરાતમાં આવેલા મહાન તીર્થ શ્રીશંખેશ્વર પાર્શ્વને મહિમા ઘણે અભુતપણે વિસ્તરતું જાય છે. આ તીર્થની યાત્રામાં ચમત્કારિક ઘટનાઓ ઘટી છે. શાસનદેવેના સહાયના અનુભવ અસ્તિત્વમાં આવ્યા છે. આ પ્રતિમા ઘણી પ્રાચીન છે અને નદીની વેળમાંથી બનેલી છે. તેના ઉપર મેતીને લેપ કરી રક્ષવામાં આવી છે. આ તીર્થમાં ભક્તિની આરાધનાનું પ્રમાણ વિશેષપણે જણાય છે. દિવાળી જેવા પર્વમાં હજારો માનવે શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન-પૂજા માટે ઊમટે છે. જપનું અનુષ્ઠાન કરે છે. લૌકિક ચમત્કારે અનુભવે છે. જાણે છે અને માણે છે. આ ઉપરાંત ભારતભરમાં પાર્શ્વનાથ પ્રભુનાં સેંકડો તીર્થો છે. કથંચિત વધુમાં વધુ પ્રતિમાનું સ્થાપન પણ પાર્વ નાથની પ્રતિમા હશે તેમ કહી શકાય. પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ નામ પ્રસિદ્ધિ પામ્યાં છે, તે એક પ્રકારનું પુણ્યબળ છે, કારણ કે વીસ તીર્થકરની વીતરાગતા અને સર્વજ્ઞતા તે સમાન જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ : 47 વીતરાગ પ્રભુને માર્ગ તે લકત્તર રહ્યા છે. સર્વ વીતરાગ ભગવતેએ એ જ ધર્મને ઉપદેશ આપે છે. કોઈ વિરલા જીવે તેવા લોકેત્તર માર્ગને અનુસરી સાચું દર્શન પ્રાપ્ત કરે છે અને ભક્તિ દ્વારા નિર્મળ થઈ વીતરાગતાને ત્યજીને કર્મબંધનથી મુક્ત થવાની દિશામાં પગલાં ભરે છે, અને શાશ્વત સુખના સ્વામી થાય છે. ધરણેન્દ્ર-પદ્માવતીને પ્રભાવ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા વીતરાગ હોય છે. તેઓ જગતમાં કઈ પણ પ્રકારનાં સુખ કે દુઃખને આપનારા નથી કે લેનારા નથી. પરંતુ તેમની પરમ પવિત્ર અરિહંત કે સિધ્ધાવસ્થાનું પ્રેરક બળ એવું છે કે તેમના નામનું સ્મરણ કરવાથી જીવમાત્ર રવયં શુભ ભાવનાને ગ્રહણ કરે છે. તેથી સુખ પામે છે અને વળી જીવનને જેમ જેમ પવિત્ર બનાવે છે તેમ તેમ સ્વયં પિતે જ તે પરમ પદને પામવાને અધિકારી બને છે. છતાં પાર્શ્વનાથ ભગવાનના વિશેષ મહિમાનું એક કારણ એ છે કે તેમનું પુણ્યબળ ઘણું પ્રબળ હતું. તેથી સૌ તીર્થકર કરતાં તેમની પૂજાના પ્રકારે કે તીર્થો વિશેષ જોવા મળે છે. આપણે ભગવાનની જીવનકથામાં જોયું કે સર્પયુગલ ભગવાનને બેધ ગ્રહણ કરી સદ્ગતિ પામે છે તે ધરણેન્દ્ર અને પદ્માવતી તરીકે પ્રસિદ્ધ થયાં. તેઓ ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિને કારણે ભગવાનના ભક્તને સહાય કરતાં, અને ભગવાનની ભક્તિ પણ કરતાં. પરમાત્મા તે નિસ્પૃહ હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ 48 : જૈનદર્શન-શ્રેણી : ૨-૩ પણ ભક્ત ભક્તિ કર્યા વગર રહી શકતો નથી. ધરણેન્દ્ર-પદ્યાવતી ભક્તની સહાય કરવાની ભાવનાવાળાં હોઈ તેઓ ચમકારિક દેવદેવી તરીકે પ્રસિદ્ધિ પામ્યાં અને લેકે લૌકિક ભાવે તેમની પૂજા કરવા લાગ્યા. વળી કઈ સમયે શાસન પર આપત્તિ આવે ત્યારે આચાર્યો પણ તેમની સહાય વડે સંકટનિવારણ કરવાના પ્રસંગે જાણવા મળે છે. સવિશેષ તે અન્ય તીર્થકરના આવાં દેવદેવી જે યક્ષ-યક્ષિણી ગણાતાં તેમને આયુષ્યકાળ પૂરો થયો હોય છે જ્યારે આ દેવદેવીનું આજે પણ દેવલેકમાં અસ્તિત્વ છે. તેથી પણ તેમને સવિશેષ પ્રભાવ છે. એટલે જ્યાં જ્યાં પાર્શ્વનાથનું મંદિર હોય ત્યાં પદ્માવતીદેવીનું સ્થાન અવશ્ય હોય છે અને તે પુજાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પાનું લીટી શુદ્ધ ૧૮ fonweis a ono & અશુદ્ધ ઈંદ્રએ પછાડી શરણ બનારસ શ્રેયેસ્તવઃ સ્પર્શીને જીતીને આદ્યક ના જ નરકગતિ નહિ થઈને વાય ત્યજીને ખપાવી શ્રવણ વારાણસી શ્રિયેસ્તુ વઃ અસ્પર્શીને જીવોને અધિક નો જીવ દેવગતિ મોહ જોઈને વાઘ ભજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી પુસ્તક : Imહિ. alchbllo てみたりと हाथी & . [ શ્રી જયભિrly સાહિત્યસ્ટ પ્રકાશ61 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com