Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005108/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः __ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા | * 45 આગમીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે માન રીત પ્રકાશન અમદાવાદનો. રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ (જ) નદી સુd - પહેલી ચૂલિકા - ગુર્જરછાયા ) કમ) વિષય અહેતુ - સંઘ સાદિ સ્તુતિ જ્ઞાનના વિવિધ ભેદી બાર અંગ - સૂત્રોનો વિષય દ્વાદશાંગી આરાધના-વિરાધના ફળાદિ | બુદ્ધિના આઠગુણો - કૃતગ્રહણ અનુજ્ઞાનંદી 7i | જોગ નદી અનુજમ | પૃષ્ઠક | ૧-પ૨ | 274-273 પ૩-૧૩૮ | ર૭૭-૨૯૦ 139-15 | 290-27 ૧પ૭-૧૬o | 27-298 10-13 | 298 1-4 | 288-299 1T 299-300 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સભ્ય શ્રુતાનુરાગ શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશયામ, નવાવાડજ અમદાવાદ.. - - - -------- - ----- -- ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન ચે. મૂ, સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર એ. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ-૭ - - - - - - ભાગ 6 તથા ܬܬܪܬܝܟܕܚܬܫܪܬܚܐܘܠܫܬܕܚܚܫܘܟܬܚܟܠܣܥܢ Page #6 -------------------------------------------------------------------------- ________________ કિોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક I]]ID]bIIIIIIIIII IIIIIIIIIIIIIIItality (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણે (2) સમવાઓ ક્રિયાનુરાગી સ્વ.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા, હસ્ત મંજુલાબેન (1) જંબુદ્વિવપન્નતિ (2) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી થી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરસં:- સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ મુંબઈ (1) વિવારસુયં - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રાશ્રીજી તથા કોકીલકઠી સાકરધ્ધાશ્રીજીની પ્રેરણાથી- મેહુલજેન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 522222 [10] [11] [12] [13] - અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्यजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના -મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ * બે ચિત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં] શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ]. (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [19] R રિપ [7] [7] [28] [29] [30] [31]. [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [4] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૪ તવાથિિધગમ સૂત્ર અભિનવ કા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ચકા - અધ્યાયતવાથધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૭ તવાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 0 -x - -x -0 आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ ] ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ 1 अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोषवाइयदसाओ [आगमसुत्ताणि-९ . ] पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ उदवाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुतं [आगमसुत्ताणि-१५] सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ ] जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८] निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२. वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ ] आउरपञ्चक्खाणं आगमसुत्ताणि-२५ महापच्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ / तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचमं अंगसुतं छटुं अंगसुत्तं सत्तमं अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उयंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठें उवंगसुत्तं सातमं उवंगसुतं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ " تاراتاتا" संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुतं ववहार [आगमसुत्ताणि-३६ ) तइयं छेयसुतं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुतं ओहनिअत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिजत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x - --x -0 [81] मायारी ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [82] सूयगी - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર 61 ગુર્જર છાયા[ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [84] समवायो - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विपन्नति - ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मामी - २७ाया [भाममही५-६ ] संगसूत्र F87] GIRLसमो. - गुर्डरछाया [भागमही५-७ ] सातमु संगसूत्र [e8] संतगामी - गुरछाया [भागमही५-८ ] 18 मंगसूत्र [8] मनुत्तरोपतिसमो. - गु२७।या. [भागमही५-८ ] नव अंगसूत्र [10] પહાવાગરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवानसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64ऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [107] रायपसेशियं - गुरछाया [भागमही५-१३ ] ( 6 सूत्र [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [90] Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [106] સૂરપન્નત્તિ - [17] ચંદપનતિ - [108] જંબુદ્િવપન્નતિ[૧૦] નિરયાવલિયાણું - [117] કMવડિસિયા - [111] પુફિયાશે - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચશ્માં - . [11] મહાપચ્ચક્ષ્મણ - [117] ભરપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાચાર - [11] ચંદાવર્ઝાય - [12] ગણિવિજ્જા - [123] દેવિંદFઓ - [124] વીરત્થવ - [125] નિસીહં[૧૨] બહતકપ્યો - [127] વવહાર - [128] દસાસુયાબંધ - [12] જીયકષ્પો - [130] મહાનિસીહં - [131] અવસ્મય - [132] ઓહનિજજુત્તિ[૧૩] પિંડનિસ્તુતિ - [34] દસયાલિય - [135] ઉત્તરજગ્યણ - [13] નંદીસુત્ત - [137] અનુયોગદારાઈ - [1] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુજરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુજરછાયા. [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજે પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા. [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [74] ---- - ------- -- ---- ------- --- ---- - नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર થી સુધર્માસ્વામિને નમઃ ܕܕܕܕܕܕܕܕܕܕܕܕܕܕܙܢܢܙܕܫܙܢܕܙܕܢܪܪ 44 નંદીસુત્ત (પ્રથમાચૂલિકા-ગુર્જરછાયા [1] સંસારના સમસ્ત પ્રાણીઓના ઉત્પતિસ્થાનો ને જાણનાર, જગતના ગુરુ, જીવોને આનંદ આપનાર, જગતનાથ, સમસ્ત જગતના બંધુ, લોકના પિતામહનો જિનેશ્વરભગવંત સદા. જયશીલ છે. [2] સમસ્ત શ્રુતજ્ઞાનના મૂળસ્ત્રોત, વર્તમાન અવસર્પિણી કાલના 24 તીર્થકરોમાં અંતીમ અને પ્રાણીમાત્રના ગુરુ મહાત્મા મહાવીર સદા જયવંત છે. [૩વિશ્વને જ્ઞાનાલોકથી આલોકિત કરનાર, રાગ-દ્વેષ રૂપ કર્મ-શત્રુઓ ઉપર વિજય મેળવનાર, તથા દેવ-દાનવો દ્વારા વન્દિત, કમરજથી સદા મુક્ત બનેલા ભગવાન મહાવીરનું સદા કલ્યાણ થાઓ. [૪]ગુણરૂપી ભવનોથી વ્યાપ્ત, શ્રુત-શાસ્ત્રરૂપ રત્નોથી પરિપૂર્ણ, વિશુદ્ધ સમ્યકત્વરૂપ રાજપથયુક્ત, અખંડચારિત્રરૂપકિલ્લાવાળા સંઘ-નગર ! તારું કલ્યાણ થાઓ. પી સંયમ જેની નાભિ છે, તપ જેના આરા છે, સમ્યકત્વ જેની પરિધિ છે એવા સંઘરૂપી ચક્રને નમસ્કાર હો! જેની તુલના ન થઈ શકે એવા સંઘચક્રનો સદા જય હો! [૬]અઢાર હજાર શીલાંગ રૂપ ધ્વજા જેના ઉપર ફરફરી રહી છે, જેમાં તપ અને સંયમરૂપ સુંદર અશ્વયુગલ જોડાયેલ છે, જેમાંથી સ્વાધ્યાયનો મંગળમય મધુર ધ્વનિ નિકળી રહેલ છે એવા ભગવાન સંઘરથનું કલ્યાણ થાઓ. 9િ-૮]જે સંઘ રૂપ પા કમરજ-કાદવ તથા જળ-પ્રવાહ બન્નેથી બહાર નીકળેલ છે, જેનો આધાર શ્રતરત્નમય દીર્ઘ નાલ છે, જેની પંચ મહાવ્રત રૂપ સ્થિર કર્ણિકાઓ છે, ઉત્તર ગુરૂપ જેની પરાગ છે, શ્રાવકગણરૂપ ભ્રમરોથી ઘેરાયેલ છે, જિનેશ્વર રૂપ સૂર્યના કેવળજ્ઞાનના તેજથી વિકાસ પામેલો છે અને શ્રમણગણ રૂપ હજારો પત્રોથી સુશોભિત છે એલા શ્રી સંઘપાનું સદ્ય કલ્યાણ હો! [૯]તપ-સંયમ રૂપ મૃગલાંછનથી યુક્ત, અક્રિયાવાદી રુપ રાહુના મુખથી દુદ્ધ, નિરતિચાર સમયકૃત્વરુપ ચાંદનીથી સુશોભિત, સંઘચંદ્ર ! સદા જયને પ્રાપ્ત થાઓ. [10] એકાંતવાદ ગ્રહણ કર્યા પરવાદીરૂપ ગ્રહપ્રભાને નષ્ટ કરનાર, તપતેજથી દેદીપ્યમાન, સમ્યજ્ઞાન રૂપ પ્રકાશથી યુક્ત, ઉપશમ પ્રધાન સંઘસૂર્યનું કલ્યાણ હો. [11] વધતા આત્મિક પરિણામ રૂપ ભરતીથી જે વ્યાપ્ત છે, જેમાં સ્વાધ્યાય અને શુભ યોગ રૂપ કર્મવિદારણ કરનાર મગર છે, જે ક્ષોભ પામતો નથી,તથા જે સમગ્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ 275 સુત્ર- 12 ઐશ્વર્યથી સંપન્ન છે, અતિવિશાળ છે એવા ભગવાન્ સંઘસમુદ્ર નું સદા કલ્યાણ હો ! [૧૨-૧૮]સમ્યગ્દર્શન રૂપ દઢ, શંકાદિ દૂષણ ન હોવાથી રુઢ, વિશુદ્ધયમાન અધ્યવસાયો ને કારણે ગાઢ, નવ તત્ત્વ અને યહૂદ્રવ્યમાં નિમગ્ન હોવાથી અવગાઢ એવી શ્રેષ્ઠ વજમય જેની ભૂપીઠિકા છે, ઉત્તર ગુણ-રત્નોથી સુશોભિત શ્રેષ્ઠ ધર્મ-મૂળગુણ રૂપ જેની સુવર્ણ મેખલા છે એવો સંઘ મેગ્નેનિયમરૂપ કનકમય શિલાતલ યુક્ત, અશુભ-વૃત્તિઓના ત્યાગથી નિર્મળ થયેલ ચિત્તરૂપ ઉંચા કૂટવાળા, શીલ-સૌરભથી સુરભિત સન્તોષ રૂપ મનોહર નંદનવન જેમાં છે એવો સંઘ-મે–જેમાં જીવદયા એજ કંદરાઓ છે, જે કુદાર્શનિક રૂપ મૃગોને પરાજિત કરનાર તેજસ્વી મુનિવર રૂપ સિહોથી આકર્ષે છે, અન્વય-વયતિરેક હેતુ રૂપ નિષ્કન્દમાન ધાતુઓ જેમાં છે, જે શ્રત રૂ૫ રત્નો અને આમષદિ લબ્ધિરૂપ જડીબુટ્ટીઓથી દેદીપ્યમાન છે, એવો સંઘ મે– સંવર રૂપ જળના વહેતા ઝરણાઓથી શોભાયમાન હારવાળા, મસ્તીમાં ઝમતા શ્રાવક જનરૂપ મયૂરોના મધુર શબ્દોથી જેમાં ગુંજી રહ્યા છે એવો સંઘ મેરુવિનય અને નયમાં પ્રવીણ મુનિવરો રૂપ વિજળીની ચમકથી જેના શિખરો સુશોભિત છે, ધર્મ રૂપ ફળ અને દ્વિરૂપ પુષ્પોથી યુક્ત, ગુણરૂપ જેમાં કલ્પવૃક્ષ છે, જે મુનિવરોના ગચ્છરૂપ વનથી વ્યાપ્ત છે એવો સંખ મેરુ સમ્યજ્ઞાન રૂપ શ્રેષ્ઠરત્નવાન, દેદીપ્યમાન મનોહર નિર્મળ વૈર્યમણિ રૂપ ચૂલાથી જે યુક્ત એવા શ્રમણ સંઘ રૂપી સુમેરૂ ના માહભ્યને વિનયથી પ્રણમેલો હંદવવાચકો વંદન કરું છું. [૧૮-૧૯]અભિનંદન, સુમતિ પાપ્રભ ચંદ્રપ્રભુ પુષ્પદંતસુવિધિ શીતળ શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમળ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મલ્લિ મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વદ્ધમાન ને હું વંદન કરૂં . [૨૨૧]પ્રથમ ઈદ્રભૂતિ બીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ત્યારપછી વ્યક્ત સુધમ મંડિતપુત્ર મૌર્યપુત્ર અકમ્પિત અચલબ્રાતા મેતાર્ય અને પ્રભાસ, આ અગીયાર ભગવાન મહાવીરના ગણધરો હતા. [22] નિવણપથના પ્રદર્શક, સર્વ ભાવના પ્રતિપાદક, અને કુદર્શનીઓનાં અભિમાનના મર્દક, જિનેન્દ્રભગવાન મહાવીરનું શાસન-પ્રવચન સદા જયવત્ત હો. [23-34] ભગવાન મહાવીરના પંચમ ગણધર અગ્નિ-વેશ્યાનગોત્રી સુધમાંસ્વામી, કાશ્યપગોત્રી જંબૂસ્વામી, કાત્યાયન ગોત્રીય પ્રભવ-સ્વામી, તથા વત્સગોત્રીય શäભવને વંદન કરું છું. તુંગિક-ગોત્રીયયશોભદ્ર, માઢરગોત્રીય સંભૂતિવિજયને પ્રાચીન ગોત્રીયભદ્રબાહુ તથા ગૌતમગોત્રીય સ્થૂલભદ્રને વંદન કરું છું. એલાપત્યગોત્રીય આચાર્ય મહાગિરિ અને સુહસ્તિને વંદન કરું છું. તતપશ્ચાતું કૌશિક-ગોત્રીય બહુલમુનિ અને તેના સમાનવયવાળા બલિસ્સહને વંદન કરું છું. હારીત ગોત્રીય સ્વાતિને, હારીત ગોત્રીય ચામાર્યને વંદન કરું છું, કૌશિક ગોત્રી શારિડલ્ય તથા આર્યજીતધરને વંદન કરું છું. ત્રણ સમુદ્રો પર્યન્ત પ્રખ્યાત કીર્તિવાળા, દ્વીપ અને સમુદ્રોમાં પ્રામાણિકતા પ્રાપ્ત કરનાર ક્ષોભરહિત સમુદ્રની જેમ ગંભીર આર્યસમુદ્રને વંદન કરૂં છું. અધ્યયની, ધ્યાતા, જ્ઞાન, દર્શન, અને ચારિત્ર આદિ ગુણોને દિપાવનાર, તથા ધૃતસાગરના પારગામી, ધીર એવા આર્યસંગને વંદન કરું છું. આર્ય ધર્માચાર્યને અને આર્ય શ્રી ભદ્રગુપ્તને વંદન કરૂં છું, તપનિયમ આદિ ગુણોથી સમ્પન્ન, વજસમાન Page #13 -------------------------------------------------------------------------- ________________ નદીસુ-(૩૪) દઢ શ્રી આર્યવજસ્વામીને વંદન કરૂં છું. જેઓએ સંયમી મુનિઓના ચારિત્ર-સંયમની રક્ષા કરી છે, તેમજ રતનોની પેટી સદશ અનુયોગની રક્ષા કરી છે તે આર્યરક્ષિતને વંદન કરું છું. જેઓ જ્ઞાન, દર્શન તપ, વિનયાદિ ગુણોમાં સર્વદા અપ્રમાદી હતા. પ્રસન્ન ચિત્તવાળા હતા, એવા આઈ નંદિક્ષપણ કને મસ્તક નમાવી વંદન કરૂં છું. વ્યાકરણનિષ્ણાત, ભંગોના જ્ઞાતા, કર્મ પ્રકૃતિની પ્રરૂપણા કરવામાં પ્રધાન એવા આર્ય નાગહસ્તીનો વાચકવંશ યશવંશની જેમ વૃદ્ધિ પામો. ઉત્તમ જાતિના અંજન ધાતુ તુલ્ય પ્રભાથી યુક્ત, પાકેલ દ્રાક્ષ અને નીલકમળ અથવા નીલમણિ સમાન કાંતિથી યુક્ત, આર્ય રેવતિ-નક્ષત્રનો વાચક વંશ વૃદ્ધિ પામો. જે અચલપુરમાં દીક્ષિત થયા અને કાલિક શ્રતની વ્યાખ્યા કરવામાં નિપુણ. તથા ધીર હતા, એવા ઊત્તમ વાચક બહ્મદીપક શાખાના સિંહાચાર્યને વંદન કરૂં છું. ૩િપ-૪૫]જેમનો આ અનુયોગ આજે પણ અધ ભરત ક્ષેત્રમાં પ્રચલિત છે તથા ઘણા નગરોમાં જેની યશોગાથા ગવાય છે, તે ઋન્ટિલાચાર્યને વંદન કરું છું. શ્રી ઋન્ટિલાચાર્ય પશ્ચાતુ હિમવાન પર્વતની જેમ મહાન, વિક્રમશાળી, વૈર્ય અને પરાક્રમવાળા અનંત સ્વાધ્યાયને ધારણ કરનાર હિમવાનું આચાર્યને મસ્તકવડે વંદન કરું છું. કાલિક શ્રુત સંબંધી અનુયોગના જ્ઞાતા, ઊત્પાદ આદિ પૂર્વેના ધારક, હિમવાનું ક્ષમાશ્રમણ સદશ શ્રી નાગાર્જુનાચાર્યને વંદન કરું છું. મૃદુ-કોમળ, આર્જવ ભાવોથી સંપન્ન, ક્રમથી વાચક પદને પ્રાપ્ત થયેલ, ઓઘ શ્રુત-ઉત્સર્ગ વિધિનું સમાચરણ કરનાર નાગાર્જુન વાચકને નમન કરું છું. તપાવેલ ઉત્તમ જાતિનું સુવર્ણ, ચંપક પુષ્પ અને વિકસિત ઉત્તમ કમળના ગર્ભ સમાન રીત વર્ણથી યુક્ત ભવ્ય પ્રાણીઓના હૃદયવલ્લભ, લોકોના હૃદયમાં દયાગુણ ઉત્પન્ન કરવામાં નિષ્ણાત, ધીર, તત્કાલીન દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં યુગપ્રધાન, બહુવિધ સ્વાધ્યાયના પરમ વિજ્ઞાતા, અનેક શ્રેષ્ઠ મુનિવરોને સ્વાધ્યાય આદિમાં પ્રવૃત્ત કરાવનારા, નાગેન્દ્રકુળ તથા વંશને પ્રસન્ન કરનારા, પ્રાણીમાત્રને હિતોપદેશ આપવામાં સમર્થ, ભવ-ભયના નાશક, નાગાર્જુનઋષિના સુશિષ્ય આચાર્ય ભૂતદિન ને વંદન કરું છું. નિત્યાનિત્ય રુપથી વસ્તુતત્ત્વને સમ્યકતયા જાણનારા, સુવિજ્ઞાત સૂત્રાર્થના ધારક, યથાવસ્થિત ભાવોના સમ્યક પ્રરૂપક લોહિયાચાર્યને વંદન કરું છું. શાસ્ત્રોના અર્થ અને મહાથની ખાણ સમાન અથાત્ ભાષા, વિભાષા, વાર્તિકાદિથી અનુયોગની વ્યાખ્યા કરવામાં કુશળ, મૂળોત્તર ગુણોથી સંપ, સાધુઓને આગમોની વાચના. દેવામાં અને શિષ્યોદ્વારા પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં સમાધિને અનુભવ કરનાર તથા પ્રકૃતિથીજ મધુરભાષી, એવા દૂષ્યગણી આચાર્યને સન્માનપૂર્વક પ્રણામ કરું છું. પ્રવચનકારોના પ્રશસ્ત લક્ષણોપેત, સુકુમાર સુંદર તળવાળા, સેંકડો પ્રતીચ્છકો થી પ્રણામ કરાયેલ (દૂષ્યગણીના) ચરણોમાં હું પ્રણામ કરું છું. આ યુગપ્રધાન આચાર્યો સિવાય અન્ય જે કાલિક શ્રત તથા અનુયોગના જ્ઞાતા, ધીર, આચાર્ય ભગવંતો થયા છે તેમને પ્રણામ કરીને હું દેવવાચક) જ્ઞાનની પ્રરૂપણા કરીશ. [૪૬]શૈલ-ઘસાયેલો ગોળ પત્થર અને પુષ્પરાવર્ત મેઘ, કટક-ઘડો. ચલણી પરિપૂર્ણક, હંસ, ભેંસ, બકરી, મશક, જળો, બિલાડી, શેળો, ગાય, ભેરી, આહીર, દંપતી, તેમની સમાન શ્રોતાજન હોય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૭ 277 [૪૭]તે પરિષદ્ [શ્રોતાઓનો સમૂહ સંક્ષેપથી ત્રણ પ્રકારની કહી છે. જેમકે (1) જ્ઞાયિકા પરિષદૂ (2) અજ્ઞાયિકા પરિષદ્ 3) દુર્વિદગ્ધા પરિષદુ જેમ ૪િ૮-૫ર જેવી રીતે ઊત્તમ જાતિના હંસ પાણી પાણી છોડીને દુધ પીએ છે તેવી રીતે જે પરિષદમાં ગુણસંપન્ન વ્યક્તિ હોય છે, તેઓ દોષ છોડી ગુણગ્રહણ કરે છે. તેને હે શિષ્ય ! તું જ્ઞાયિકા પરિષદૂ જાણ. જે શ્રોતા. મૃગ, સિંહ અને કૂકડાના અબોધ બચ્ચાઓની જેમ સરળ, સ્વભાવથી જ મધુર હોય, અસંસ્કૃત રત્નોની જેમ સંસ્કારહીન હોય તેવા અનભિજ્ઞ શ્રોતાઓની સભા અજ્ઞાયિકા પરિષદ્ કહેવાય જેવી રીતે કોઈ ગ્રામીણ પંડિત કોઈપણ શાસ્ત્રમાં સંપૂર્ણ ન હોય, અને તિરસ્કારના ભયથી કોઈને પૂછે પણ નહિ અને પોતાની પ્રશંસા સાંભળી મિથ્યાભિમાનથી વાયુપૂર્ણ મશકની જેમ ફૂલાયેલ રહે તેવા લોકોની સભાને હે શિષ્ય! દુર્વિદગ્ધ પરિષદૂ જાણ. [૫૩-૫૪]જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપ્યું છે-લલિતજ્ઞાન, શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે પાંચ જ્ઞાનો સંક્ષેપમાં બે ભેદોમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેમકે- પ્રત્યક્ષ અને પરોક્ષ. [પપભગવત્ત ! તે પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા ભેદ છે? વત્સ! તે પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ છે. ઈદ્રિયપ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ. [પs] તે ઈદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનું છે. જેમકે–શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ જિહવેન્દ્રિય પ્રત્યક્ષ અને સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. [૫૭]નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કેટલા પ્રકારનું છે ? નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન ત્રણ પ્રકારનું છે. અવધિજ્ઞાન પ્રત્યક્ષ, મનઃ પર્યવ જ્ઞાન પ્રત્યક્ષ, કેવળજ્ઞાન પ્રત્યક્ષ. [૫૮]-અવધિજ્ઞાન પ્રત્યક્ષ કેટલા પ્રકારનું છે ? અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું કહ્યું છે. જેમકે ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. [59]- ભવપ્રત્યયિક- કેટલા પ્રકારનું છે ? ભવપ્રત્યયિક જ્ઞાન બે પ્રકારનું છે. જેમકે દેવો ને થનાર અને નારક જીવોને થનાર. [60] તે ક્ષાયોપજ્ઞમિક અવધિજ્ઞાન કોને હોય છે ? –ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બે પ્રકારનાં જીવોને હોય છે. જેમકે મનુષ્યોને અને તિર્યંચ પંચેન્દ્રિયોને. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કયા હેતુથી ઉત્પન્ન થાય છે?–અવધિજ્ઞાન ને આવરણ કરનાર ઉદય પ્રાપ્ત કમનો ઉપશમ હોવાથી ક્ષાયોપથમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. [૧]અથવા જ્ઞાનાદિ ગુણોથી સમ્પન્ન અણગારને જે ક્ષયોપશમિક અવધિજ્ઞાન, ઉત્પન્ન થાય છે. તેના સંક્ષેપમાં છ ભેદો છે. જેમકે આનુગામિક સાથે ન ચાલનાર) વર્તમાન હીયમાન પ્રતિપાતિક અપ્રતિપાતિક (પ્રશ્ન)–તે આનુગામિક અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે? આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારનું પ્રરૂપ્યું છે. જેમકે- અન્તગતઆત્માના પર્યન્તવર્તી પ્રદેશોમાં ઉત્પન્ન થનાર અને એક દિશામાં જાણનાર) અને મધ્યગત (એકજ સાથે સર્વ દિશાઓને પ્રકાશિત કરનાર) તે અન્તગત કેટલા પ્રકારનું છે ? અન્તગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે –પુરતઃ અત્તગત માર્ગતઃ અન્તગત અને પાશ્વતઃ અન્તગત તે પુરતઃ અન્તગત અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે? પુરતઃ અન્તગત. આ પ્રમાણે છે–જેમ કોઈ પણ પુરુષ ઉલ્કા, ઘાંસનો પુળો, સળગતું કાષ્ઠ, મણિ, દીપક, અથવા જ્યોતિને આગળ કરીને અનુક્રમથી યથાગતિએ ચાલે અને તે પ્રકાશિત Page #15 -------------------------------------------------------------------------- ________________ 278 નંદીસુ-() વસ્તુઓ દ્વારા માર્ગમાં રહેલા આગળના પદાર્થોને જુએ છે. તેજ પ્રમાણે પુરતઃ અત્તગત અવધિજ્ઞાનથી આગળના આત્મપ્રદેશોથી પ્રકાશિત થતા પદાર્થોને જોઈ શકે છે અને આ જ્ઞાન સાથેસાથે ચાલે છે. -માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? –માર્ગતઃ અન્તગત. અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કોઈ પુરુષ ઉલ્કા, સળગતા તૃણને, સળગતા કાષ્ઠને, મણિ પ્રદીપ અથવા જ્યોતિને પાછળ કરીને ચાલે તો તે ઉલ્કાઆદિથી પાછળના પદાર્થો પ્રકાશિત થાય છે, તેમજ આત્મા પાછળના પ્રદેશો વડે અવધિજ્ઞાનથી જાણે છે. [62] પાર્શ્વતઃ અત્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? પાશ્વતઃ અન્તગત, અવધિજ્ઞાન આ પ્રમાણે છે- જેમ કોઈ પુરુષ ઉલ્કા, સળગતું તૃણ, સળગતું કાષ્ઠ, મણિ, પ્રદીપ અથવા જ્યોતિને બંને બાજુ રાખીને બન્ને–બાજુના ક્ષેત્રને પ્રકાશિત કરતો ચાલે છે. એવી જ રીતે જે અવધિજ્ઞાન બન્ને બાજુના પદાર્થોને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પાર્શ્વતો અન્તગત અવધિજ્ઞાન કહેવાય છે. આ અન્તગત અવધિજ્ઞાનનું વર્ણન થયું. મધ્યગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે- જેમ કોઈ પુરુષ ઉલ્કા, તૃણના અરિનને, કાષ્ઠના અગ્નિને, મણિને દીપકને અથવા જ્યોતિને મસ્તક પર રાખીને વહન કરતો ચાલે છે અને સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોને ઉપરોક્ત પ્રકાશ દ્વારા જોતો ચાલે છે એજ રીતે ચારેય બાજુ પદાર્થોનું જ્ઞાન કરાવતું જે જ્ઞાન જ્ઞાતાની સાથે સાથે ચાલે છે તે જ્ઞાન મધ્યગત અવધિજ્ઞાન કહેવાય છે. અન્તગત અને મધ્યગત અવધિ-જ્ઞાનમાં વિશેષતા શું છે ? પુરત: અન્તગત અવધિજ્ઞાનથી જ્ઞાતા આગળની બાજુ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનામાં રહેલા દ્રવ્યોને જાણે છે અને સામાન્ય ગ્રાહક આત્મા (દર્શન) થી જુએ છે. માર્ચતઃ અત્તગત અવધિજ્ઞાની અવધિજ્ઞાન દ્વારા પાછળની બાજુ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન રૂપથી જુએ છે. પાશ્વતઃ અત્તગત અવધિજ્ઞાનથી બંને બાજુ સ્થિત દ્રવ્યોને સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં વિશેષરૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે. મધ્યગત અવધિજ્ઞાનથી સર્વ દિશાઓમાં અને વિદિશાઓમાં સર્વ પ્રદેશોથી, સર્વ વિશુદ્ધ સ્પર્ધકોથી સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન્ય રૂપથી. જુએ છે. તે આનુગામિક અવધિજ્ઞાન છે. [3] અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ કેવું છે? અનાનુગામિક અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ વ્યક્તિ એક સ્થાનમાં અગ્નિ પ્રગટાવી તે અગ્નિની ચારે તરફ પરિભ્રમણ કરતો તે અરિનના સ્થાનથી દૂર જાય તો ત્યાં અંધકાર હોવાથી ત્યાંના પદાર્થોને જોઈ ન શકે, તેવી રીતે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે ક્ષેત્રથી સંખ્યાત, અસંખ્યાત યોજન સુધી રહેલા સમ્બન્ધિતનિરંતર અથવા અસમ્બન્ધિત-ત્રુટક તૂટક રીતે પદાર્થને જુએ છે. અનાનુગામિક અવધિજ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તો તે ત્યાંના પદાર્થોને જેતો નથી. [64] વર્લૅમાન –અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? –અધ્યવસાયો-વિચારો પ્રશસ્ત હોવા પર તથા તેઓની વિશુદ્ધિ થવાપર અને ચારિત્રની વૃદ્ધિ થવાપર તથા ચારિત્ર વિશુદ્ધયમાન થવાપર જે જ્ઞાન ચારેય દિશાઓ અને વિદિશાઓમાં સર્વ પ્રકારે વધતું Page #16 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૬૫ 279 જાય છે તે વર્તમાન અવધિજ્ઞાન છે. | [૬૫-૬૬]ત્રણસમયના આહારક સૂક્ષ્મનિગોદીયા જીવની જેટલી જધન્યઅવગાહના હોય છે તેટલું જધન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે. સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એવા સર્વ અગ્નિકાયના સર્વાધિક જીવોને અંતરરહિત આકાશપ્રદેશોમાં સૂચરૂપે સ્થાપિત કરે. તે જીવો જેટલા આકાશને વ્યાપ્ત કરે, અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સર્વ દિશાઓમાં તીર્થંકરોએ અથવા ગણધરોએ તેટલું નિર્દેશ્ય છે. [૭]જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલ રૂપી પદાર્થોને દેખે તે કાળથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ દેખે જે ક્ષેત્રથી અંગુલનો સંખ્યાતમો ભાગ જૂએ તે કાળથી આવલિકાની સંખ્યાતમો ભાગ જુએ. ક્ષેત્રથી અંગુલપ્રમાણ જુએ તે આવલિકામાં કંઈક ન્યૂન જૂએ. પૃથકત્વ (બેથી નવ) અંગુલ જૂએ તો સંપૂર્ણ આવલિકા પ્રમાણ કાળ જુએ [68-70] કાળથી મુહૂર્તમાં ન્યૂન જુએ, અને જો કાળથી દિવસમાં કંઈક ઓછું દેખે તો ક્ષેત્રથી એક ગાઉ પરિમાણ દેખે છે એમ જાણવું જોઈએ. જો ક્ષેત્રથી એક યોજન પ્રમાણે જુએ તો કાળથી દિવસ યોજન પ્રમાણ જુએ તો કાલથી દિવસ પૃથકત્વ (બેથી નવ દિવસ) જુએ. જો ક્ષેત્રથી પચીસ યોજન પર્યન્ત જુએ. તો કાળથી પક્ષમાં કંઈક ન્યૂન જાએ. અવધિજ્ઞાની ક્ષેત્રથી જો ભરતક્ષેત્રને જુએ તો કાળથી અર્ધમાસ પરિમિત ભૂત. ભવિષ્ય, કાલ સંબંધી રૂપી પદાર્થોને જાણે દેખે છે. જો ક્ષેત્ર જેબૂદ્વીપ પરિમાણ જાએ તો કાળથી કાંઈક અધિક એક માસ જુએ. જે ક્ષેત્રને જાએ તો કાળથી એક વર્ષ પરિમિત ભૂત ભવિષ્યને જાણે દેખે. અને જે ક્ષેત્રથી રુચક દ્વીપ સુધી દેખે તો કાળથી પૃથકુત્ત્વ વર્ષ-ભૂત ભવિષ્યતું કાળને જાણે દેખે. જો ક્ષેત્રથી સંખ્યાત દ્વીપ–સમુદ્ર પર્યન્ત જાણે જાએ તો કાળથી સંખ્યાત કાળને જાણે, પરંતુ કાળથી અસંખ્યાત કાળ જાણતું હોય તો દ્વીપ-સમુદ્રોની ભજન જાણવી જોઈએ. [71] અવધિજ્ઞાનમાં કાળની વૃદ્ધિ થવાપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-ચારેયની - વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવા પર કાળની ભજના-વૃદ્ધિ હોય અથવા ન પણ હોય. દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવાપર ક્ષેત્ર અને કાળ ની ભજના છે. [૭૨-૭૩ોકાળ સૂક્ષ્મ હોય છે પણ ક્ષેત્ર તેનાથી પણ સૂક્ષ્મતર છે. કેમકે એક અંગુલ પરિમિત શ્રેણીરૂપ ક્ષેત્રમાં આકાશના પ્રદેશોની ગણના કરવામાં આવે તો અસંખ્યાત. ઉત્સર્પિણી અવસર્પિણીઓના સમય પરિમાણ તે પ્રદેશો હોય છે. આ રીતે વર્તમાન અવધિજ્ઞાનનું વર્ણન છે. - 74] હાયમાન અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે. હીયમાન અવધિજ્ઞાન અપ્રશસ્તવિચારોમાં વર્તતા અવિરત સમ્યગદષ્ટિ જીવને તથા વર્તમાન દેશવિરત શ્રાવકને અને સર્વવિરત ચારિત્ર-સાધુને, જ્યારે તે અશુભ વિચારોથી સંકલેશને પ્રાપ્ત હોય છે અને ચારિત્રમાં સંકુલેશ ને પ્રાપ્ત થાય છે ત્યારે ચારે બાજુથી--અવધિજ્ઞાનની પૂર્વ અવસ્થાથી હાનિ હોય છે. એ પ્રમાણે હીયમાન-અવધિજ્ઞાન જાણવું. [૭પપ્રતિપાતિ અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? પ્રતિપાતિ અવધિજ્ઞાન-જધન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અથવા સંખ્યાતમો ભાગ, બાલાઝા અથવા બાલાગ્રપૃથકત્ત્વ, લીખ યા લીખપૃથકત્ત્વ, જૂ યા જૂપૃથકત્ત્વ, જવ યા જવપૃથકત્ત્વ, અંગુલ યા Page #17 -------------------------------------------------------------------------- ________________ 280 નિંદીસુi-(૭૫) અંગુલપૃથકત્ત્વ પગ યા પગપૃથકત્ત્વ, વિતસિત–(૧૨ અંગુલ પરિમાણ ક્ષેત્ર) યા વિતસ્તિપૃથકત્ત્વ, રત્નિ (હાથ પરિમાણ ક્ષેત્રો યા રત્નિપૃથકન્ડ કુક્ષિ (બે હાથ પરિમણ ક્ષેત્ર) યા કુક્ષિપૃથકત્ત્વ ધનુષ્ય (ચાર હાથ પરિમાણ ક્ષેત્ર) યા ધનુષ્ય-પૃથકત્ત્વ કોશ યા કોશપૃથકત્વ. યોજન યા યોજનપંથકન્ડ, યોજનશત થા યોજન શતપથકત્ત્વ સહસ્ત્ર યોજન યા સહસ્ત્ર યોજનપૃથકત્ત્વ, લાખ યોજન યા લાખયોજન પૃથકન્ડ, ક્રોડ યોજન થા ક્રોડયોજન પૃથકત્ત્વ, ક્રોડાકોડી યોજન યા કોડાક્રોડી યોજન મૃતકણ્વ, સંખ્યાત યોજન યા સંખ્યાતયોજન પૃથકત્ત્વ, અસંખ્યાત યોજન યા અસંખ્યાતયોજન મૃતકત્ત્વ, અસંખ્યાત યોજન યા અસંખ્યાત યોજનપૃથકત્ત્વ અને વધારેમાં વધારે સંપૂર્ણ લોકને જોઈને જે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તે પ્રતિપાદિત અવધિજ્ઞાન કહેવાય છે. [૭]અપ્રતિપાતિ અવધિજ્ઞાન કેલા પ્રકારનું છે ? અપ્રતિપાતિ અવધિજ્ઞાન જે જ્ઞાનથી જ્ઞાતા અલોકના એકપણ આકાશ-પ્રદેશને વિશિષ્ટ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પર્યન્ત રહે છે. તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. [૭૭ીતે અવધિજ્ઞાનને સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે. જેમકે- દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી. ભાવથી. દ્રવ્યથી-અવધિજ્ઞાની જધન્ય, અનંત રૂપી દ્રવ્યોને જાણે -જુએ છે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્યોને જાણે અને જુએ. ક્ષેત્રથી અવધિજ્ઞાની જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે અને જુએ, ઉત્કૃષ્ટ અલોકમાં લોકમત અસંખ્યાત ખંડોને જાણે અને જુએ છે. કાળથી-અવધિજ્ઞાની જ ઘન્ય આવલિકાના અસંખ્યાતમાં ભાગમાત્ર કાળને જાણે અને જુએ, અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસિપિણીઓ પરિમાણ કાળને જાણે અને જુએ . ભાવથી-અવધિજ્ઞાની જધન્ય અનંત ભાવોને જાણે અને જુવે છે, ઉત્કૃષ્ટ પણ અનંત ભાવોને જાણે અને જુએ. પરંતુ સર્વ પયયોના. અનન્તમાં ભાગમાત્રને જાણે અને દેખે છે. [38] આ પૂર્વોક્ત અવધિજ્ઞાન-ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યાયિક એ બે પ્રકારે છે, અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધારે ઘણા વિકલ્પો-ભેદો છે. [૭૯-૮૦નારકી, દેવ, અને તીર્થંકર અવધિજ્ઞાનથી અબાહ્ય અર્થાતુ યુક્ત જ હોય છે અને સર્વદિશાવિદિશાઓમાં જુએ છે મનુષ્ય અને તિર્યંચજ દેશથી અને સર્વથી પણ) જુએ છે. આ પ્રમાણે અવધિજ્ઞાનપ્રત્યક્ષનું વર્ણન સમાપ્ત. [81) મનપર્યવ જ્ઞાન કેવા પ્રકારનું છે? હે ભગવન્! તે મન૫ર્યવત જ્ઞાન શું મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મનુષ્યતર (દેવ-નારકી અને તિર્યંચો) ને ? ગૌતમ ! તે મન:પર્યવ જ્ઞાન મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. મનુષ્યતર પ્રાણીઓને નહીં. જે મનુષ્યોને ઉત્પન્ન થાય છે તો શું સંમઈિમ મનુષ્યોને થાય છે? ગૌતમ ! સંમછિમ મનુષ્યોને નહિ. ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોને મન:પર્યવ જ્ઞાન થાય છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને કે અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને મન:પર્યવજ્ઞાન થાય છે, અકર્મભૂમિના અને અત્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને નથી હોતું. જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને ? Page #18 -------------------------------------------------------------------------- ________________ 28 સૂત્ર-૮૧ ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે. અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ને નહિ. જો સંખ્યાત. વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોને કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ? ગૌતમ ! યપ્તિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નહિ. જો પર્યાપ્ત સંખ્યાત વર્ષના યુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને અથવા મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને, કે મિશ્રદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજમનુષ્યોને ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યો અને મિશ્રદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થતું નથી. જો સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના યુવાળા કમ-ભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે? ગૌતમ ! સંયત સમ્યગ્દષ્ટિ પતિ સંખ્યાત વર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. અસંયત અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નહિ. જે સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાલા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે? ગૌતમ ! અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે, પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નથી હોતું. જો અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુવાળા. કર્મ-ભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું ઋદ્ધિપ્રાપ્ત-લબ્ધિધારી અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અનૂદ્ધિપ્રાપ્ત-અલબ્ધિધારી અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા. કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે? ગૌતમ! ઋદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે, અવૃદ્ધિ પ્રાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મન:પર્યવજ્ઞાનનની પ્રાપ્તિ થતી નથી. [85] તે મનપર્યવજ્ઞાન બે પ્રકારે ઉત્પન્ન થાય છે, જેમકે- ઋજુમતિ અને વિપુલમતિ. તે સંક્ષેપથી ચાર પ્રકારનું પ્રરૂપ્યું છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી, દ્રવ્યથી- જુમતિ અનંતપ્રદેશિક અનંત સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપથી જાણે અને Page #19 -------------------------------------------------------------------------- ________________ 282 નંદીસુનં-(૮૨) જાએ છે, વિપુલમતિ તે જ સ્કલ્પોને કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધ અને નિર્મળરૂપે જાણે અને જાએ છે. ક્ષેત્રથી- ઋજુમતિ જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગમાત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભા પૃથ્વી સંબંધી ઉપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધી અને ઉપર જ્યોતિષચક્રના ઉપરના તલ પયત અને ત્રિછલોકમાં મનુષ્યક્ષેત્રની અંદર-અઢીદ્વીપ-સમુદ્રપર્વત-૧૫ કર્મભૂમિઓ, 30 અકર્મભૂમિઓ, પદ અંતરદ્વિીપોમાં રહેતાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મનોગત ભાવોને અઢી અંગુલ અધિક ક્ષેત્રને વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મલતર-તિમિર રહિત જાણે અને જુએ છે. કાળથી જામતિ જધન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગને અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના. અસંખ્યાતમા ભાગ-ભૂત. અને ભવિષ્યકાળને જાણે અને જુએ છે. વિપુલમતિ એટલાજ કાળને અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળ જાણે અને જુએ છે. ભાવથીઋજુમતિ અનંત ભાવોને જાણે અને જુએ છે, પરંતુ બધા ભાવોના અનંતમા ભાગને જાણે અને જુએ તેજ ભાવોને વિપુલમતિ કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળરૂપે જાણે અને જુએ છે. [૮૩-૮૪]મન:પર્યવજ્ઞાન મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનમાં ચિંતિત અર્થને પ્રગટ કરવાવાળું છે, તથા ગુણપ્રત્યય એણે માન્તિ આદિ ગુણો આ જ્ઞાનની પ્રાપ્તિના કારણ છે અને તે ચારિત્રયુક્ત અપ્રમત્ત તવતનેજ થાય છે. આ પ્રમાણે મન:પર્યવજ્ઞાનની પ્રરૂપણા થઈ. [૮પોતે કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ગૌતમ! કેવળજ્ઞાન બે પ્રકારે પ્રરૂપ્યું છે, જેમક- ભવસ્થકેવળજ્ઞાન અને [૨]સિદ્ધ કેવળજ્ઞાન તે ભવસ્થ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? ભવસ્થકેવળજ્ઞાન બે પ્રકારે પ્રરૂપ્યું છે, જેમકે- સયોગીભવસ્થ કેવળજ્ઞાન. અને અયોગીભવસ્થ કેવળજ્ઞાન. તે સયોગીભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? સયોગીભવસ્થકેવળજ્ઞાન બે પ્રકારનું પ્રરૂપ્યું છે, જેમકે-પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન- અથવા બીજી રીતે પણ બે પ્રકારો છે, જેમકે ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન-ભગવન્! અયોગીભવકેવળજ્ઞાન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! અયોગીભવી- કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે– પ્રથમસમયઅયોગીભવસ્થકેવળજ્ઞાન અપ્રથમસમયઅયોગીભવસ્થકેવળજ્ઞાન અથવા ચરમસમયઅયોગીભવ સ્થ કેવળજ્ઞાન. અચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન આ પ્રમાણે અયોગી ભવસ્થા કેવળજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. ભવસ્થ કેવળજ્ઞાન વર્ણન પૂરૂ થયું. [૮]તે સિદ્ધ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે? તે સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે- અન્તરસિદ્ધકેવળજ્ઞાન અને પરમ્પરસિદ્ધકેવળજ્ઞાન. [૮]તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે? તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન 15 પ્રકારનું કહ્યું છે, જેમકે– તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વર્યબુદ્ધસિદ્ધ પ્રત્યેકબુદ્ધસિદ્ધ બુદ્ધબોધિત. સિદ્ધ સ્ત્રીલિંગસિદ્ધ પુરૂષલિંગસિદ્ધ નપુંસકલિંગસિદ્ધ સ્વલિંગસિદ્ધ અવલિંગસિદ્ધ ગૃહસ્થતિંગસિદ્ધ એકસિદ્ધ અનેક સિદ્ધનું કેવળજ્ઞાન. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાન વર્ણન પૂર. તે પરંપર સિદ્ધકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? પરંપરસિદ્ધકેવળજ્ઞાન અનેક પ્રકારે વર્ણિત છે, જેમકે Page #20 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર -89 289 અપ્રથમસમયસિદ્ધ, ઢિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ-સમયસિદ્ધ યાવત્ દશસમયસિદ્ધ, સંખ્યાત સમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને અનન્તસમયસિદ્ધ, આ પરંપરસિદ્ધ કેવળજ્ઞાન છે. [૮]તે સંક્ષેપથી ચાર પ્રકારનું છે, જેમકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી કેવળજ્ઞાની-સર્વદ્રવ્યોને જાણે અને જુએ છે. ક્ષેત્રથી કેવળજ્ઞાની–સર્વ લોકાલોક ક્ષેત્રને જાણે અને જુએ છે. કાળથી કેવળજ્ઞાની–સર્વકાળ-ભૂત ભવિષ્યતું અને વર્તમાનને જાણે અને જુએ છે. ભાવથી કેવળજ્ઞાની-સર્વભાવો-પર્યાયિો ને જાણે અને જુએ છે. [90-92 સપૂર્ણ દ્રવ્ય, પરિણામ, ઔદયિક આદિ ભાવોને અથવા વર્ણ, ગંધ, રસ આદિ ભાવોને જાણવાનું કારણ છે, તે અન્ત રહિત તથા શાશ્વત-સદાકાળ સ્થાયી અપ્રતિપાતિ છે. આવું આ કેવળજ્ઞાન એકજ પ્રકારનું છે કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને જાણી તેમાં જે પદાર્થો વર્ણન કરવા યોગ્ય હોય તેઓનું તીર્થંકરદેવ પોતાના પ્રવચનમાં પ્રતિપાદન કરે છે, તે વચનયોગ છે અને તે વચન શેષ શ્રત અથતુિ અપ્રધાન શ્રત છે. આ રીતે કેવળજ્ઞાનનો વિષય સંપૂર્ણ થયો અને નોઈદ્રિય પ્રત્યક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રકરણ સંપૂર્ણ થયું. ' [૩૯]તે પરોક્ષજ્ઞાન કેટલા પ્રકારનું છે ? પરોક્ષ જ્ઞાન બે પ્રકારે પ્રતિપાદન કરાયું છે, જેમકે–આભિનિબોધિક જ્ઞાન પરોક્ષ અને શ્રુતજ્ઞાન પરોક્ષ. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હોય છે. અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિ બૌધિક જ્ઞાન હોય છે. આ બંને પરસ્પર અનુગત છે-એક બીજાની સાથે જ રહે છે. -સન્મુખ આવેલ પદાર્થોને જે જાણે છે તે આભિનિબોધિક જ્ઞાન અને સાંભળી શકાય તે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે, પરંતુ મતિજ્ઞાન મૃતપૂર્વક નથી હોતું. વિશેષતા રહિત (સામાન્યરુપે) મતિ, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બંને પ્રકારે હોય છે, પરંતુ વિશેષનો વિચાર કરવાથી સમ્યગ્દષ્ટિની મતિ તે મતિજ્ઞાન અને મિથ્યાદષ્ટિની. મતિ-તે મતિ અજ્ઞાન કહેવાય છે. તેવી જ રીતે વિશેષતા રહિત શ્રત, શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન ઉભયરૂપ હોય છે. વિશેષ દષ્ટિએ સમ્યગ્દષ્ટિનું કૃત, શ્રુત જ્ઞાન અને મિથ્યા દષ્ટિનું કૃતકૃત-અજ્ઞાન હોય છે, [૯૫-૯૬]આભિનિબોધિક જ્ઞાન કેટલા પ્રકારનું આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારનું છે. મૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત. અશ્રુતનિશ્રિત કેટલા પ્રકારનું છે? - ઉત્તર-અમૃતનિશ્રિત ચારપ્રકારનું છે, જેમકે ઔત્પત્તિકી (હાજર જવાબી) વૈવિકી (વિનયથી ઉત્પન્ન થનારી) કર્મજા (કર્મ- કરવાથી ઉત્પન્ન થનારી) પરિણામિકી. વયના પરિપાકથી ઉત્પન્ન થનારી આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારોએ વર્ણવી છે, [૭-૧૦૦|જે બુદ્ધિ પહેલાં સાંભળ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, પદાર્થના. વિશુદ્ધ અર્થ-અભિપ્રાયને તત્કાળજ ગ્રહણ કરી શકે છે અને જેનાથી અવ્યાહત ફળબાધા રહિત પરિણામનો યોગ થાય છે તે ઔત્પત્તિની બુદ્ધિ છે. ભરત-શિલા, પ્રતિજ્ઞા,વૃક્ષ, અચૂંઠી, પટ-વસ્ત્ર, સરટ-કાકીડો, કાગડો, ઉચ્ચાર-મળ પરીક્ષા, હાથી, ઘયણ-ભાસ્ક, ગોલક, સ્તન્મ, ક્ષુલ્લક, માર્ગ, સ્ત્રી, પતિ, પુત્ર, મધપૂડો, મુદ્રિકા, અડક, નાણું સુવર્ણમહોર, ભિક્ષુ, ચેટક-નિધાન, શિક્ષા- ધનુર્વેદ, અર્થશાસ્ત્ર, ઈચ્છામહં, જે તમે ઈચ્છામહ જે તમે ઈચ્છો તે આપજો શતહ. ભરતશિલા, ઘેટુ, કુકડો તલ, રેતી, હસ્તિ Page #21 -------------------------------------------------------------------------- ________________ 284 નંદીસુi-(૧૦૧) કૂપ, વનખંડ, ખીર અતિગ, પત્ર, ઢેઢગરોળી પાંચપિતા. આ સર્વે ઓત્પાતિકી બુદ્ધિના ઉદાહરણો છે. [101-103] વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્ય-ભાર વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ-ધર્મ,અર્થકામનું પ્રતિપાદન કરનાર સૂત્ર તથા અર્થના પ્રમાણ-સારને પ્રહણ કરનારી તથા આ લોક અને પરલોકમાં ફળ દેનારી હોય છે. વૈયિકી બુદ્ધિના. ઉદાહરણો-નિમિત્ત, અર્થશાસ્ત્ર, લેખ, ગણિત, કૂપ, અશ્વ, ગર્દભ, લક્ષણ, ગ્રન્યિ, ઔષધ, રથિક, વેશ્યા, ભીંજાયેલી, શાટિકા, લાંબુણ, વિપરીત, ક્રિૌંચાદિ, નીદ્રોદક, બળદની ચોરી, ઘોડાનું મરણ, વૃક્ષનું પડવું. ૧૦૪-૧૦]ઉપયોગ પૂર્વક-મનનથી કાર્યોના પરિણામને જોવાવાળી, અભ્યાસ અને વિચારવાથી વિશાળ બનેલી, તેમજ વિદ્વજ્જનોથી સાધુવાદરૂપ ફળ આપનારી, આ રીતે કાર્યના અભ્યાસથી સમુત્પન્ન બુદ્ધિ કમજા બુદ્ધિ છે. કર્મજાબુદ્ધિના ઉદાહરણી- સુવર્ણકાર, ખેડૂત, વણકર, રસોઈઓ, મણિકાર, ઘી વેચનાર, નટ, દરજી, કડીયો, કંદોઈ, ઘટ, ચિત્રકાર. [૧૦-૧૧૦]અનુમાન. હેત. અને દષ્ટાંતથી કાર્યસિદ્ધ કરનારી, અવસ્થાના પરિપાકથી પુષ્ટ થનારી, લોકહિત કરનારી, મોક્ષરૂપ ફળ દેનારી બુદ્ધિ પરિણામિકી કહેવાય છે. પરિણામિકી બુદ્ધિના ઉદાહરણ અભયકુમાર શ્રેષ્ઠિકુમાર દેવી ઉદિતોદય, રાજા, સાધુ, નંદિષેણ, ધનદત્ત, શ્રાવક, અમાત્ય, પક, અમાત્યપુત્રચાણકય, સ્થૂલભદ્ર, નાસિકપુરનાસુંદરીનંદ, વસ્વામી, ચરણાહત, આમલક, મણિ, સર્પ, ગેંડો, સૂપ-ભેદન ઈત્યાદિ. આ તે અમૃતનિશ્રિતા નું વર્ણન સમાપ્ત થયું. [111 શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કેટલા પ્રકારનું છે. તે ચાર પ્રકારનું છે, જેમકે–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. [૧૧૨-૧૧૫]અવગ્રહ કેટલા પ્રકારે છે ? અવગ્રહ બે પ્રકારે છે. તે આ પ્રમાણે અથવિગ્રહ વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહના કેટલા પ્રકારેછે? વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે - શ્રોત્રેન્દ્રિય-વ્યંજનાવગ્રહ ધ્રાણેન્દ્રિયવ્યંજનાગ્રહ જિહુવેન્દ્રિયવ્યંજનાવગ્રહ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ કેટલા પ્રકારે છે ? અર્થાવગ્રહ છ પ્રકારે છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ ચક્ષુરિન્દ્રિયઅથવગ્રહ ધ્રાણેન્દ્રિઅથવગ્રહ જિહુવેન્દ્રિય અર્થાવગ્રહ સ્પર્શેન્દ્રિય અથવિગ્રહ નોઈન્દ્રિયઅથવિગ્રહ. અથવગ્રહના નાના ઘોષ અને નાના વ્યંજનોવાળા પાંચ નામ છે, " અવગ્રહણતા-જેના દ્વારા શબ્દાદિ પુદ્ગલો ગ્રહણ કરાય તેને અવગ્રહ કહેવાય છે. ઉપધારતા- વ્યંજનાવગ્રહના શેષ સમયોમાં નવીન નવીન પગલોને સમયે-સમયે ગ્રહણ કરવા અને પહેલા-ગ્રહણ કરેલાને ધારણ કરવા તે. શ્રવણતા-જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય તે શ્રવણતા કહેવાય છે અવલંબનતા-અર્થનું ગ્રહણ કરવું તે. મેઘાઆ સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે. [૧૧]ઈન્દ્રિયના વિષય અને હર્ષ વિષાદ આદિ માનસિક ભાવોના સંબંધમાં નિર્ણય કરવાને માટે વિચારરૂપ ઈહા કેટલા પ્રકારની છે ? ઈહા છ પ્રકારની છે– શ્રોત્રેન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય ઈહ, ધ્રાણેન્દ્રિય ઈહા, જિદ્દેન્દ્રિય ઈહા, સ્પર્શેન્દ્રિય ઈહા, નોઈદ્રિય ઈહા, તેના એકાઈક, નાનાઘોષ, અને નાના વ્યંજનવાળા પાંચ નામ છે, તે આ પ્રમાણે આભોગનતા અથવગ્રહ પછી સદ્દભૂત અર્થની વિશેષ વિચારણા કરવી. Page #22 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 117 285 માર્ગણતા- અન્વય-વ્યતિરેકરૂપ ધર્મનું અન્વેષણ કરવું. વ્યતિરેક-અસભૂત ધર્મના ત્યાગ પૂર્વક અન્યધર્મનું અન્વેષણ કરવું. ચિંતા-સભૂત પદાર્થનું વારંવાર ચિંતન કરવું. વિમ-કંઈક સ્પષ્ટ વિચાર કરવો. [૧૧૭]અપાયમતિજ્ઞાન કેટલા પ્રકારે છે? અવાય છ પ્રકારનું પ્રરૂપ્યું છે, જેમકેશ્રોત્રેન્દ્રિયઅવાય. ચક્ષુરિજિયઅવાય ધ્રાણેન્દ્રિય અવાય, જિન્દ્રિયઅવાય સ્પર્શેન્દ્રિયઅવય અને નોઈન્દ્રિય અવાય. તેના એકાઈક નાનાઘોષ અને નાના વ્યંજનવાળા પાંચનામ છે, જેમકે- આવર્તનતાઈહા પછી નિશ્ચય બોધરૂપ પરિણામથી પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવું પ્રત્યાવર્તનતા-ઈહાદ્વારા અથોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું. અવાય-સર્વરીતે પદાર્થનો નિશ્ચય બુદ્ધિ-નિશ્ચયાત્મકજ્ઞાન વિજ્ઞાન- વિશિષ્ટતર નિશ્ચય અવસ્થાને પામેલ જ્ઞાનને વિજ્ઞાન કહે છે. [૧૧૮]ધારણા કેટલા પ્રકારની છે ? ધારણાના છ પ્રકાર છે, જેમકે- શ્રોત્રેન્દ્રિય ધારણા, ચક્ષુરિન્દ્રિયધારણા. ધ્રાણેન્દ્રિયધારણા. રસનેન્દ્રિયધારણાં. સ્પર્શેન્દ્રિય ધારણા. નોઈદ્રિયધારણા. તેના પણ નાનાઘોષ અને નાના વ્યંજન- વાળા એકાર્થક પાંચ નામ છે, -ધારણા-જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ, યોગ્ય નિમિત્ત મળવાપર જે સ્મૃતિ જાગી ઉઠે તે ધારણા. સાધારણા-જાણેલ અર્થને અવિસ્મૃતિપૂર્વક અંતમુહૂર્તસુધી ધારણ કરી રાખવું સ્થાપના-નિશ્ચય કરેલ અર્થનું હૃદયમાં સ્થાપન કરવું. પ્રતિષ્ઠા અવાય દ્વારા નિર્ણત અર્થોને ભેદ-પ્રભેદ સહિત હૃદયમાં સ્થાપન કરવું. કોષ્ઠ-જેમ કોષ્ઠમાં રાખેલ ધાન્ય નષ્ટ ન થાય પણ સુરક્ષિત રહે છે તેવી રીતે હૃદયમાં સૂત્ર અને અર્થને ધારણ કરી રાખવું. ૧૧]અવગ્રહ અથવિગ્રહ જ્ઞાનનો કાળ–પ્રમાણ એક સમય છે, ઈહાનો અંતમુહૂર્ત પ્રમાણ એક સમય છે, અવાયનો પણ અંતમુહૂર્ત પ્રમાણ કાળ છે, ધારણાનો કાળ સંખ્યાત-કાળ અથવા યુગલિયાઓની અપેક્ષાથી અસંખ્યાત કાળ પણ છે. [૧૨૦આ રીતે-ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ, છ પ્રકારે અથવગ્રહ, છ પ્રકારની હા, છપ્રકારના અવાય, છપ્રકારની ધારણા, આ અઠ્ઠાવીસ પ્રકારના મતિજ્ઞાનમાં જે વ્યંજનાવગ્રહ છે તેનું પ્રતિબોધક અને મલ્લક ના દષ્ટાંતથી પ્રરૂપણા કરીશ. પ્રતિબોધકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું નિરૂપણ કેવી રીતે હોય છે ? પ્રતિબોધકના. દષ્ટાંતથી આ પ્રમાણે છે, જેમકે- કોઈ પુરૂષ કોઈ સૂતેલા માનવને “હે અમુક ! હે અમુક !" એવી રીતે અવાજ કરી જગાડે, ત્યારે વચ્ચેજ શિષ્ય પ્રશ્ન કર્યો. ભગવનું આમ કહેવા પર શું તે પુરૂષના કાનોમાં એક સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે કે, બે સમયોમાં પ્રવિણ પુગલ ગ્રહણ કરવામાં આવે છે? યાવતું દશ સમયમાં યા સંખ્યાત સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ યુગલો ગ્રહણ કરવામાં આવે છે ? આમાં પૂછવા પર ગુરુએ કહ્યું કે -- વત્સ! એક સમયમાં પ્રવિષ્ટ પુગલો ગ્રહણ કરવામાં આવતા નથી, બે સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલો પણ ગ્રહણ કરવામાં આવતા નથી, પરંતુ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પગલો ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે પ્રતિબોધકના દગંતથી વ્યંજન નાવગ્રહનું સ્વરૂપ થયું. મલ્લકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કેવું છે ? મલ્લકનું દષ્ટાંત જેવી રીતે કોઈ પુરુષ કુંભારના નિંભાડામાંથી મલ્લક લાવે, તેમાં પાણીનું એક ટીપું નાખે, તે નષ્ટ Page #23 -------------------------------------------------------------------------- ________________ 286 નિંદીસુ-(૨૦) થઈ જાય છે. ત્યારે પછી બીજા ઘણાં ટીપાં એક એક કરીને નાંખે તે પણ વિલીન થઈ જાય છે, પરંતુ આવી રીતે નિરન્તર પાણીના ટીપાં નાખતા રહેવાથી તે પાણીના ટીપાં મલ્લકને પ્રથમતો ભીનું કરશે. ત્યાર પછી તેમાં પાણીના ટીપાં ટકી શકશે. આ ક્રમથી પાણીના ટીપાં નાખતા રહેવાથી અંતમાં તે મલ્લક પૂર્ણ ભરાઈ જશે. આ ઉપરાંત તેમાંથી પાણી બહાર નીકળવા લાગશે. આવી રીતે વારંવાર શબ્દપુદ્ગલો પ્રવિષ્ટ થવા પર તે વ્યંજન અનંત પુદ્ગલોથી પૂરિત થઈ જાય છે. અર્થાત જ્યારે શબ્દ-પુદ્ગલો દ્રવ્યશ્રોત્રમાં પરિણત થઈ જાય છે ત્યારે તે પુરુષ હું કાર કરે છે. પરંતુ તે નિશ્ચયથી જાણતો નથી કે આ શબ્દ શું છે? ત્યાર બાદ તે ઈહામાં પ્રવેશ કરે છે, ત્યારે તે જાણે છે આ અમુક શબ્દ છે. તત્પશ્ચાતું અવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઉપગત આત્મજ્ઞાનમાં પરિણત. થઈ જાય છે અને નિર્ણય કરે છે કે આ શબ્દ અમુક છે. તત્પશ્ચાતુ ધારામાં પ્રવેશ કે છે અને સંખ્યાત અસંખ્યાત કાળ પર્યત તે શબ્દને ધારણ કરી રાખે છે. અવગ્રહાદિના છ ઉદાહરણો છે, જેમકે કોઈ વ્યક્તિ અવ્યક્ત હબ્દ સાંભળીને “આ શબ્દ છે એમ ગ્રહણ કરે પરન્તુ તે નિશ્ચયથી જાણતો નથી કે, "આ શબ્દ કયો છે' ત્યાર બાદ ઈહામાં પ્રવેશ કરે છે. પશ્ચાતું તે જાણે છે કે “આ અમુક શબ્દ છે.' તત્પશ્ચાતુ અવાયમાં પ્રવિષ્ટ થાય છે. તદઅંતર તેને ઉપગત થઈ જાય છે. તત્પશ્ચાતું ધારણામાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તેને સંખ્યાત યા અસંખ્યાત કાળ સુધી ધારણ કરે છે. જેમકે-કોઈ વ્યક્તિએ અસ્પષ્ટ રૂપ જોયું, તેને “આ કોઈ રૂપ છે' એ રીતે ગ્રહણ કર્યું. પરન્તુ તે જાણતો. નથી કે આ કોનું રૂપ છે? તત્પશ્ચાત્ ઈહા-તકમાં પ્રવિષ્ટ થાય છે, પછી “આ અમુક રૂપ છે આ રીતે જાણે છે. પશ્ચાતું અવાયમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે તે ઉપગત થઈ જાય છે. પશ્ચાતું તે ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્યન્ત ધારણા કરી રાખે છે. જેમકે –કોઈ પુરૂષ અવ્યક્ત-અસ્પષ્ટ ગંધને સુંઘે છે, તેણે ‘આ કંઈક ગંધ છે આ રીતે ગ્રહણ કર્યું પરંતુ તે જાણતો નથી કે “આ કોની ગંધ છે? તદનંતર ઈહામાં પ્રવિષ્ટ થઈને તે જાણે છે અને તે જાણે છે કે “આ અમુક ગંધ છે. ત્યાર પછી, અવાયમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે ત ઉપગત થઈ જાય છે, ત્યાર બાદ ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત ક અસંખ્યાત. કાલ પર્યત ધારણ કરી રાખે છે. કોઈ પુરુષ અવ્યક્ત સ્પર્શનો સ્પર્શ કરે છે, તેને આ “કોઈક સ્પર્શ છે એ રીતે ગ્રહણ કર્યું પરન્તુ તે જાણતો નથી કે “આ કયો સ્પર્શ છે?” ત્યાર બાદ તે ઈહામાં પ્રવિષ્ટ થાય છે અને જાણે છે કે “આ અમુક સ્પર્શ છે. પશ્ચાતુ અવાયમાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તે ઉપગત થઈ જાય છે. પછી ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્યન્ત ધારણ કરી રાખે છે. જેમકે -કોઈ પુરુષે અવ્યક્ત સ્વપ્ન જોયુંતેને “આ સ્વપ્ન છે એ રીતે ગ્રહણ કર્યું પરંતુ તે જાણતો નથી કે “આ કેવું સ્વપ્ન છે?” પશ્ચાતું ઈહામાં પ્રવિષ્ટ થાય છે. ત્યાં તે જાણે છે કે આ અમુક સ્વપ્ન છે.' તદનંતર અવાયમાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તે ઉપગત થાય છે. તત્પશ્ચાતું ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાળપર્યન્ત ધારણ કરી રાખે છે. આ મલકદષ્ટાન્તથી વ્યંજનાવગ્રહની પ્રરૂપણા થઈ. [૧૨૧-૧૨૨]તે આભિનિબોધિક સંક્ષેપમાં ચાર પ્રકારનું પ્રરૂપ્યું છે, - દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી. દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્યરીતે સર્વ દ્રવ્યોને જાણે છે પરન્તુ જોતા નથી. કાળથી મતિજ્ઞાની સામાન્યતઃ ત્રણે કાળને જાણે છે જોતા નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 122 287 કાળથી મતિજ્ઞાની સામાન્યતઃ ત્રણે કાળને જાણે છે પરંતુ જોતા નથી. ભાવથી મતિજ્ઞાની સામાન્યતઃ સર્વભાવોને જાણે છે પરંતુ જોતા નથી. સંક્ષેપમાં આભિનિબોધિકમતિજ્ઞાનનાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ ચાર ભેદો હોય છે. [૧૨૩-૧૨૪]અથના અવગ્રહણને અવગ્રહ, અર્થોની વિચારણાને ઈહા, અથના નિર્ણયાત્મક જ્ઞાનને અવાય અને ઉપયોગની અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિને ધારણા કહે છે. અવગ્રહ (અથગ્રહ) જ્ઞાનના ઉપયોગ-નો કાલપરિમાણ એક સમય, ઈહા અને અવાયના ઉપયોગનો અદ્ધમુહૂર્ત પ્રમાણ તથા ધારણાનો કાલપરિમાણ સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્યત છે. એમ જાણવું જોઈએ. [૧૨૫-૧૨]શ્રોત્ર ઈન્દ્રિયદ્વારા સૃષ્ટ થયેલા શબ્દ સંભળાય છે, પરંતુ રૂપ સ્પર્શ જ્યાં વિના જોવાય છે " ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે. પ્રાણ, રસના અને સ્પર્શન ઈન્દ્રિયોથી બદ્ધ અને ઋષ્ટ થયેલા યુગલો જણાય છે. વક્તા દ્વારા મુકાતા ભાષારૂપ પગલસમૂહને સમશ્રેણિઓમાં સ્થિત શ્રોતા સાંભળે છે તે નિયમથી અન્ય શબ્દોથી. મિશ્રિતજ સાંભળે છે. વિશ્રેણિમાં સ્થિત શ્રોતા નિયમથી પરાઘાત થવા પરજ શબદ સાંભળે છે.એટલે વિશ્રેણિમાં સ્થિત શ્રોતા, વક્તાદ્વારા મૂકેલ શબ્દોને નહિ પણ તે શબ્દપુદ્ગલોના સંસર્ગથી શબ્દરૂપે પરિણમેલા બીજા પુદ્ગલોને સાંભળેછે. [17] ઈહા અપોહ વિમર્શ, માર્ગણા ગષણા સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ સર્વ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયવાચી નામો છે. [128] આભિનિબોધિકજ્ઞાન પરોક્ષ વિવરણ પૂર્ણ. મતિજ્ઞાનનું વિષયપૂર્ણ. [૧૯]પરોક્ષ શ્રુતજ્ઞાનના કેટલા પ્રકાર છે? પરોક્ષ શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારનું છે, જેમકે-અક્ષરશ્રત અનક્ષશ્રત, સંજ્ઞીશ્રત, અસંશી ચુત, સમ્યકત, મિથ્યાશ્રત, સાદિકશ્રુત, અનાદિક, શ્રુત સંપર્યવસિતશ્રુત, અપર્યવસિતશ્રુત, ગમિકશ્રુત, અગમિકશ્રુત, અંગપ્રવિષ્ટશ્રુત અનંતગપ્રવિખશ્રુત. [૧૩૦]અક્ષરદ્યુતના કેટલા પ્રકાર છે? અક્ષરકૃતની પ્રરૂપણા ત્રણ પ્રકારે છે, જેમકે-સંજ્ઞાઅક્ષર, વ્યંજનઅક્ષર, લબ્ધિઅક્ષર. સંજ્ઞા અક્ષરનું સ્વરૂપ કેવું છે? સંજ્ઞા અક્ષર કહે છે. અર્થાતુ લખવામાં આવનાર અક્ષરો સંજ્ઞાક્ષર કહેવાય છે. વ્યંજન અક્ષરનું સ્વરૂપ કેવું છે? અક્ષરોના ઉચ્ચારણને વ્યંજનાક્ષર કહે છે. લબ્ધિઅક્ષરનું સ્વરૂપ કેવું છે? અક્ષર લબ્ધિવાળા જીવને લબ્ધિ અક્ષર ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ભાવકૃતજ્ઞાન હોય છે. જેમકે- શ્રોત્રેન્દ્રિય-લબ્ધિ-અક્ષર, ચક્ષુરિન્દ્રિય-લબ્ધિ અક્ષર, ઘાણઈદ્રિયલબ્ધિ-અક્ષર, રસનેન્દ્રિય-લબ્ધિ અક્ષર, સ્પર્શેન્દ્રિય લબ્ધિઅક્ષર, નોઈદ્રિય-લબ્ધિઅક્ષર, આ રીતેઅક્ષરદ્યુતનું વર્ણન છે. ૧૩૧-૧૩૨]અનક્ષરદ્યુતના કેટલા પ્રકાર છે ? અક્ષરગ્રુત અનેક પ્રકારથી કહ્યું છે, જેમકે-ઉંચો શ્વાસ લેવો, નીચે શ્વાસ મૂકવો. ઘૂંકવું, ખાંસી ખાવી, છીંક આવવી, - નાકથી છીંકવું, અનુસ્વાર યુક્ત ચેષ્ટા કરવી તે અક્ષરશ્રત છે. [૧૩૩]સંજ્ઞીશ્રુતના કેટલા પ્રકાર છે ?સંજ્ઞી મૃત ત્રણ પ્રકારનું પ્રખ્યું છે, જેમકેકાલિક ઉપદેશથી, હેતુવાદઉપદેશથી અને દષ્ટિવાદ-ઉપદેશથી. કાલિક ઉપદેશથી સંજ્ઞીશ્રુતનું સ્વરૂપ કેવું છે ? કાલિક ઉપદેશથી ઈહા-વિચારણા, અપહનિશ્ચય, માર્ગણા-અન્વય ધમન્વેષણરૂપ, ગવેષણા-વ્યતિરેક-ધર્મસ્વરૂપ પરલોચન, Page #25 -------------------------------------------------------------------------- ________________ 288 નંદીસુનં-(૧૩૩). ચિંતા–શું થયું કે થશે? આ પ્રકારનું પલિોચન, વિમર્શ આ વસ્તુ આરીતે સંઘટિત થાય છે એવો વિચાર, આ પ્રકારની વિચારધારા જે પ્રાણીને હોય તે સંજ્ઞી કહેવાય છે. જે પ્રાણીને ઈહા, અપોહ, માર્ગણા ગવેષણા, ચિંતા, વિમર્શ નથી તે અસંશી કહેવાય છે. એવા જીવોનું કૃત કાલિક-ઉપદેશથી સંજ્ઞી અને અસંશજ્ઞીશ્રુત કહેવાય છે. હેતુ ઉપદેશથી સંજ્ઞીશ્રુતનું સ્વરૂપ કેવું છે? જે જીવની અવ્યક્તકે વ્યક્તરીતે વિજ્ઞાનદ્વારા, આલોચનવિક ક્રિયા કરવાની શક્તિ-પૂવૃત્તિ છે તે સંજ્ઞી અને જે પ્રાણીની અભિસંધારણપૂર્વિકા કરણશક્તિ-વિચારપૂર્વક ક્રિયા કરવામાં પ્રવૃત્તિ હોતી નથી તે અસંશી કહેવાય છે, આરીતે હેતુપદેશથી સંજ્ઞી અને અસંશી કહેવાય છે. દષ્ટિવાદ-ઉપદેશથી સંજ્ઞી શ્રતનું સ્વરૂપ કેવું છે ? દષ્ટિવાદ- ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુતના ક્ષયોપશથી સંજ્ઞી અને અસંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી અસંશી કહેવાય છે. આરીતે દષ્ટિવાદોપદેશથી સંશી અને અસંજ્ઞી સમજવા. આ રીતે સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રુત પૂર્ણ થયું. [૧૩૪]સમ્યકુશ્રુત તે શું છે ? ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, ત્રિલોકદ્વારા આદરપૂર્વક જોવાયેલ, યથાવસ્થિત ઉત્કીર્તિત, ભાવપૂર્વક નમસ્કૃત, અતીત વર્તમાન અને અનાગતને જાણવાવાળા, સર્વજ્ઞ અને સવંદશ અહંત તીર્થકર ભગવંતો દ્વારા પ્રણીત અર્થથી ઉપદિષ્ટ, જે આ દ્વાદશાહરૂપ ગણિપિટક છે તે સમ્યકશ્રુત કહેવાય છે. તે આ પ્રમાણે- આયારો, સૂયગડો, ઠાણ, સમવાઓ, વિવાહપન્નતિ, નાયાધમ્મકહાં, ઉપાસના ગદસા અંતગડા દસા, અનુત્તરો વવાય દસા,પહા વગરણું, વિવાગસૂર્ય અને દિવિાય આરીતે આ દ્વાદશાડ ગણિપિટક ચૌદ પૂર્વધારીનું સમ્યફથત હોય છે. સંપૂર્ણ દશપૂર્વધારીનું પણ સમ્યફફ્યુત હોય છે.તેનાથી ઓછું અર્થાત્ કંઈક ઓછું દર્શપૂર્વ અને નવ આદિપૂર્વનું જ્ઞાન હોવા પર ભજના છે અથતુ સમ્યકશ્રુત હોય અથવા ન પણ હોય. આ રીતે સમ્યકકૃતનું વર્ણન પૂર્ણ થયું. [૧૩૫]મિથ્યાશ્રતનું સ્વરૂપ કેવું છે ? જે અજ્ઞાની મિથ્યાષ્ટિઓદ્વારા સ્વચ્છંદબુદ્ધિ અને મતિદ્વારા કલ્પિત કરેલા છે તે મિથ્યાશ્રત છે તે આ પ્રમાણ છે, જેમકે–ભારત રામાયણ, ભીમાસુરોક્ત, કૌટિલ્ય, શકટભદ્રિકા, ખોડા-ઘોટક મુખ, કાપસિક, નાગસૂક્ષ્મ, કનક સપ્તતિ, વૈશેષિક, બુદ્ધવચન, ઐરશિક, કપિલીય, લોકાયત, ષષ્ઠિતંત્ર, માઢર, પુરાણ, વ્યાકરણ, ભાગવત, પાંતજલિ, પુષ્યદેવત, લેખ, ગણિત, શકુનિરત, નાટક, અથવા બહોતેર કળાઓ અને સાંગોપાન્ચારવેદ, આ સર્વને જ્યારે મિશ્રાદષ્ટિ મિથ્યાત્વથી ગ્રહણ કરે છે ત્યારે મિથ્યાશ્રતછે. આજ ગ્રંથોને સમ્યગ્દષ્ટિ સમ્યકરૂપથી પ્રહણ કરે છે તો સમ્યકશ્રુત થઈ જાય છે. અથવા મિદષ્ટિને પણ આ ગ્રંથ સમ્યકશ્રુત છે. કારણ કે તેના સમ્યકત્વમાં હેતુરૂપ બની જાય છે, કોઈ મિથ્યાદષ્ટિ તે ગ્રંથોથી પ્રેરિત થઈને સ્વપક્ષ- મિથ્યાત્વદષ્ટિને છોડી દે છે. આ મિથ્યાશ્રતનું વર્ણન કર્યું. [૧૩]સાદિ, સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રતનું સ્વરૂપ કેવું છે? આ દ્વાદશાડગરૂપ ગણિપિટક [શેઠના રત્નોના ડબ્બાની સમાન આચાર્યની પ્રૂતરત્નોની પેટી)પયિાર્થિક નયની અપેક્ષાથી સાદિ અને સાન્ત છે અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અનંત છે. શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું કહ્યું છે, જેમકે-દ્રવ્યથી. ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સમ્યકશ્રુત, એક પુરુષની અપેક્ષાએ સાદિપર્યવસિત-સાદિ અને સાંત છે. ઘણા પુરુષોની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત છે Page #26 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 13 289 આદિ અને અંત રહિત છે. ક્ષેત્રથી સમ્યક શ્રુત-પાંચ ભરત, પાંચ ઐરવતની દષ્ટિથી સાદિ સાંત છે અને મહાવિદેહની અપેક્ષાએ અનાદિ અનંત છે, કાલથી સમ્યકુશ્રુતઉત્સર્પિણી અને અવસર્પિણીની અપેક્ષાએ સાદિ-સાંત છે, ને નોઉત્સર્પિણી નોઅસર્ષિણીની અપેક્ષાએ અનાદિ અનંત છે. ભાવથી સર્વજ્ઞ-સર્વદશ તીર્થકરો દ્વારા જે પદાર્થ જે સમયે સામાન્યરુપથી કહેવાય છે, નામાદિ ભેદ બતાવીને કથન કરતા હોય છે, હેતુદષ્ટાંતના ઉપદર્શનથી જે સ્પષ્ટતર કરાતા હોય છે, ઉપનય અને નિગમનથી જે સ્થાપિત કરાતા હોય છે ત્યારે તે ભાવો-પદાર્થોની અપેક્ષાથી સમ્યકુશ્રુત સાદિ સાંત છે. અને ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ સમ્યકશ્રુત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક પ્રાણીનું મૃત સાદિ સાંત છે, અભવસિદ્ધિક જીવનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. સમસ્ત આકાશના પ્રદેશોને સર્વ આકાશ પ્રદેશોથી અનંતવાર ગુણિત કરવાથી પર્યાય અક્ષર નિષ્પન્ન થાય છે. સર્વ જીવોને અક્ષર-યુતજ્ઞાનનો અનંતમો ભાગ સદૈવ ઉઘાટિત-ખુલ્લો રહે છે. જો તેના પર પણ આવરણ આવી જાય તો જીવ અજીવ ભાવને પ્રાપ્ત થઈ જાય. કારણ કે ચેતના જીવનું લક્ષણ છે. વાદળોનું ગાઢ આવરણ આવવા છતાં પણ સૂર્ય, ચંદ્રની પ્રભા કાંઈક જણાયજ છે. આ રીતે સાદિ, સાંત અને અનાદિ અનંત મૃતનું વર્ણન કર્યું.. [137] ગમિક શું છે? આદિ, મધ્ય અથવા અંતમાં કંઈક વિશેષતાથી તેજ સૂત્રને વારંવાર કહેવું તે ગમિકશ્રત છે. દષ્ટિવાદ ગમિકશ્રુત છે, અગમિક મૃતનું સ્વરૂપ કેવું છે ? ગમિકથી વિસર્દશ-આચારાંગ આદિ અગમિકશ્રુત છે. અથવા તે સંક્ષેપથી બે પ્રકારનું વર્ણવ્યું છે- એગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્યશ્રત ના કેટલા પ્રકાર છે ? અકબાહ્ય કૃત બે પ્રકારનું કહ્યું છે, જેમકે- આવશ્યક અને આવશ્યક ભિન્ન આવશ્યક શ્રુતનું સ્વરૂપ કેવું છે? આવશ્યક શ્રુત છ વિભાગોમાં વિભક્ત છે, જેમકે- સામાયિક, ચતુર્વિશતિસ્તવ વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ આવશ્યકશ્રુતનું વર્ણન છે. આવશ્યકવ્યતરિક્ત શ્રત કેટલા પ્રકારે છે ? આવશ્યકભિન્ન શ્રતની પ્રરૂપણા બે પ્રકારે છે, જેમકે- કાલિક-જે શ્રત દિવસ રાત્રિના પહેલા ને ચોથા પહોરમાં ભણાય છે. ઉત્કાલિક જેનું અધ્યયન કાલિકથી ભિન્ન કાલમાં થઈ શકે છે. ઉત્કાલિક શ્રુતના કેટલા પ્રકાર છે? ઉત્કાલિકશ્રુત અનેક પ્રકારે પ્રરૂપ્યું છે, જેમકે–દશવૈકાલિક, કલ્પાકલ્પ, ચૂલકપકૃત, મહાકલ્પકૃત, ઔપપાતિક, રાજપ્રશ્રીય. જીવાભિગમ, પ્રજ્ઞાપના, મહાપ્રજ્ઞાપના. પ્રમાદા પ્રમાદ, નંદી, અનુયોગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તંદુલવૈચારિક, ચન્દવેધ્ય, સૂર્યપ્રજ્ઞપ્તિ, પૌરુષીમંડલ. મંડલપ્રવેશ, વિદ્યાચરણ, વિનિશ્ચય, ગણિવિદ્યા, ધ્યાનવિભક્તિ, મરણવિભક્તિ, આત્મવિશોધિ, વીતરાગકૃત, સંખનાશ્રુત, વિહારકલ્પ, ચરણવિધિ, આતુર-પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ઈત્યાદિ. આવી રીતે ઉત્કાલિક શ્રત છે. કાલીક શ્રુતના કેટલા પ્રકાર છે ? કાલિક શ્રતના અનેક પ્રકાર છે, જેમકેઉત્તરાધ્યયન દશાશ્રુતસ્કન્ધ કલ્પબૃહ કા વ્યવહાર નિશીથ મહાનિશીથ ઋષિભાષિત જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ દ્વિપસાગર પ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ શુદ્રિકાવિમાન પ્રવિભક્તિ મહલ્લિકા વિમાન પ્રવિભક્તિ અડગચૂલિકા વર્ગચૂલિકા વિવાહ ચૂલિકા અરૂણોપપાત [19] Page #27 -------------------------------------------------------------------------- ________________ 290 નંદીસુત્ત (137) વરૂણોપપાત ગરૂડોપપાત ઘરણોપપાત વૈશ્રમણોપપાત વેલન્ધરોપપાત દેવેન્દ્રપપાત ઉત્થાનથુત સમન્થાનકૃત નાગપરિજ્ઞાપનિકા નિરયાવલિકા કલ્પિકા કલ્પાવતસિકા પુષ્મિતા પુષ્પચૂલિકા વૃષિસદશાઈત્યાદિ 84 હજાર પ્રકીર્ણક આદિ તીર્થકર ભગવાનું શ્રી ઋષભસ્વામીના છે, સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોના છે. અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન શ્રીવર્તમાન સ્વામીના છે. અથવા જે તીર્થકરના જેટલા શિષ્યો ઔત્પત્તિકી, વૈયિક, કર્યા અને પરિણામિકી, આ ચાર પ્રકારની બદ્ધિથી યુક્ત હોય છે, તેના તેટલા હજાર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેકબુદ્ધ પણ તેટલાજ હોય છે.આ કાલિકશ્રુત છે. આ રીતે આ આવશ્યક-વ્યતિરિક શ્રુતનું વર્ણન થયું. આ રીતે આ અન પ્રવિષ્ટદ્યુતનું પણ સ્વરૂપ સંપૂર્ણ થયું. [૧૩]અપ્રવિષ્ટ કૃતના કેટલા પ્રકાર છે? અપ્રવિષ્ટ કૃત બાર પ્રકારે વર્ણવ્યું છે, જેમકે- આયારો. સૂયગડો, ઠાણ, સમવાઓ, વિવાહપન્નતિ, નાયાધમ, કહાઓ ઉવાસગદાસાઓ, અનુત્તરો, વવાયદસાઓ, પણહાવાગરણ વિવાગસૂય દિદિવાએ. [૧૩૯]–આચાર નામક અંગનું સ્વરૂપ કેવું છે ? આયારો સૂત્રમાં શ્રમણનિગ્રન્થોના આચારગોચરભિક્ષાને ગ્રહણ કરવાની વિધિ, વિનય, વિનયનું ફળકર્મક્ષયાદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, અથવા શિષ્યને સત્ય તથા વ્યવહાર ભાષા ગ્રહણ કરવા યોગ્ય છે અને મિશ્ર તથા અસત્ય ભાષા ત્યાજય છે, ચરણ-વ્રતાદિ, કરણપિંડવિશુદ્ધિ આદિ, યાત્રા-સંયમયાત્રા, માત્રા-સંયમના નિવહિમાટે પરિમિત આહાર કરવો, વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરવા, વિગેરે વિષયોનું વર્ણન કર્યું છે. તે આચાર સંક્ષેપમાં પાંચ પ્રકારનો છે, જેમકે–જ્ઞાનચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપઆચાર, વિચાર. આયારો સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત નિયુકિતઓ, અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે આચારા બાર અંગોમાં પ્રથમ અંગ છે. તેમાં બે ઋતસ્કન્ધો છે, પચ્ચીશ અધ્યયનો છે 85 ઉદેશનકાલ તથા 85 સમુદ્દેશન કાલ છે. પદપરિમાણમાં 18 હજાર પદ્ય, સંખ્યાત અક્ષર, અનંતગમ અથતુ અનંત અથગિમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવરનું પ્રતિપાદન છે. શાશ્વત-ધમસ્તિકાયાદિ, કૃત-પ્રયોગજ-ઘટાદિ, વિશ્રસા-સંધ્યા, વાદળાદિનો રંગ, આ સર્વનું સ્વરૂપ વર્ણવ્યું છે. નિયુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિ અનેક પ્રકારથી દઢ કરેલ જિનપ્રજ્ઞપ્ત ભાવ સામાન્ય રૂપથી કહ્યા છે, નામાદિથી પ્રજ્ઞાપિત કરેલા છે. પ્રરૂપિત કરેલા છે, ઉપમાન તથા નિગમનાદિથી નિદર્શિત- કરેલા છે. આચારાંગને ગ્રહણ કરનાર, તેના અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાતુ. મૂર્તિ બની જાય છે. તે ભાવોના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ રીતે આચારા સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે આચારાનું સ્વરૂપ વર્ણવ્યું છે. [૧૪]સૂયગડો સૂત્રમાં ષડ્રદ્રવ્યાત્મક લક સૂચિત કરાય છે. અલોક સૂચિત કરાય છે.લોકાલોક સૂચિત કરાય છે. આ રીતે જીવ અજીવ જીવાજીવની સૂચના કરાય છે. તેમજ સ્વસમય પરસમય અને સ્વ-પર સમયની સૂચના કરાય છે. સૂત્રકૃતાકમાં 180 ક્રિયાવાદીઓના, 84 અકિયાવાદીઓના, 67 અજ્ઞાનવાદીઓના, અને ૩ર વિનયવાદીઓના, એ પ્રમાણે 33 પાખણિઓના મતનો નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. સૂયગડો પરિમિત વાચનાઓ, સંખ્યાત Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧vo 291 અનુયોગદ્વારો, સંખ્યાત વેઢા-છંદો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. સૂયગડો આ અંગોની દષ્ટિએ બીજું છે, તેમાં બે શ્રુતસ્કન્ધ અને 23 અધ્યયનો છે. 33 ઉદ્દેશન કાલ અને 33 સમુદ્રેશનકાલ છે. સૂત્રકૃતાનું પદપરિમાણ 36 હજાર છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પાયિ, પરિમિતત્ર, અનંત સ્થાવર છે. એમાં શાશ્વત, નિબદ્ધ, અને નિકાચિત એવા તીર્થકર ભગવાન્ દ્વારા ઉપદિષ્ટ ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, તથા ઉપદર્શન કરેલ છે. આવી રીતે સૂયગડો નું અધ્યન કરનાર તદ્રુપ બની જાય છે, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આવી રીતે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરાય છે. આ સૂત્રકૃતાંગનું વર્ણન છે. [૧૪૧]ઠાણ સૂત્રમાંકયા વિષયનું વર્ણન છે? સ્થાનાંગસૂત્રમાં જીવની સ્થાપના અજીવની સ્થાપના તથા જીવાજીવની સ્થાપના કરાય છે. સ્વસમય-જૈન સિદ્ધાંત, પરસમય-જૈનેતર સિદ્ધાંત, સ્વ-પરસમય–જેન અને જૈનેતર બંને પક્ષની સ્થાપના કરવામાં આવી છે. લોક, અલોક અને લોકાલોકની સિદ્ધિ કરવામાં આવી છે. ઠાણં સૂત્રમાં ટેક, કૂટ પર્વત, શિખરી, પ્રાભાર-ફૂટની ઉપર કુન્જાગ્રસમાન અથવા પર્વત ઉપર હસ્તિકુંભની આકૃતિ સમાન કુન્જ, કુંડ, ગુફાઓ, ખાણ, પુંડરિક આદિ હૃદ, તથા ગંગા આદિ નદીઓનું પ્રરૂપણ કરવામાં આવેલ છે. સ્થાનાંગમાં એક થી લઈને અનુક્રમથી દશ પર્યન્ત વૃદ્ધિ પામતા ભાવોની પ્રરૂપણા કરેલી છે. ઠાણસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે અંગોમાં ત્રીજાં અંગ છે. તેમાં એક શ્રુતસ્કન્ધ અને દશ અદયયનો છે. 21 ઉદ્દેશન કાલ, 21 સમુદેશન કાળ છે. પદ પરિમાણથી પદોની સંખ્યા 72 હજાર છે.સંખ્યાત અક્ષર, અનંત ગમ છે. અનંત પયય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવર છે. શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત જિનકથિત ભાવો કહેલા છે, તેઓનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, ઉપદર્શન, નિદર્શન કરવામાં આવેલ છે. આ ઠાણં સૂત્રનું અધ્યયન કરનારા તદારૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે ઉકત અંગમાં ચરણકરણાનુયોગની પ્રરૂપણા કરી છે. આ સ્થાનાંગ સૂત્રનું વર્ણન છે. | [૧૪]સમવાઓ સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? સમવાઓ સત્રમાં યથાવસ્થિત રૂપથી જીવ, અજીવ અને જીવાજીવનો સમીચીન રૂપે બોધ કરાવવામાં આવ્યો છે. સ્વદર્શન, પરદર્શન, સ્વ-પરદર્શન નો બોધ કરાય છે. લોક, અલોક અને લોકાલોકનો સમ્યકુ બોધ કરાય છે. સમવાઓમાં એકથી વૃદ્ધિ કરતાં સો સ્થાન સુધી પદાથોની પ્રરૂપણા કરેલી છે. દ્વાદશાંગ ગણિપિટકનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. સમવાઓ માં પરિમિત વાચન, સંખ્યાત અનુયોગ દ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ, સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે બાર અંગોમાં ચોથું અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક અધ્યયન, એક ઉદ્દેશન કાલઅને એક સમુદ્દેશન કાલ છે. પદ પરિમાણ એક લાખ 4 હજાર છે.સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પયય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર, તથા શાશ્વત-કૃત-નિબદ્ધ-નિકાચિતજિનપ્રરૂપિત ભાવોનું પ્રરૂપ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે : સમવાઓના અધ્યેતા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે Page #29 -------------------------------------------------------------------------- ________________ 22 નદીસ-(૧૪૩) સમવાયાંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ સમવાયાંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ સમવાયાંગનો પરિચય છે. | [143] વિવાહપન્નતિમાં કયા વિષયનું વર્ણન છે ? વિવાહપન્નતિમાં અજીવ, જીવાજીવની વ્યાખ્યા કરવામાં આવી છે. સ્વસમય, પરસમય અને સ્વ-પરસમયની વ્યાખ્યા કરવામાં આવી છે. લોક, અલોક અને લોકાલોના સ્વરૂપનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વિવાહપન્નતિમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત. વેઢ, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત. પ્રતિપત્તિઓ છે. અંગશાસ્ત્રોમાં વિવાહપન્નતિ અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક સૌથી કાંઈક અધિક અધ્યયનો; 10 હજાર ઉદ્દેશક, 10 હજાર સમદ્દેશક, 36 હજાર પ્રશ્નોત્તર અને બે લાખ અઠ્ઠાવીસ હજાર પદાથી પદપરિમાણ છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ અને અનંત પર્યાય છે. પરિમિત વસ, અનંત સ્થાવર, શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રજ્ઞપ્ત ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કર્યું છે. વિવાહપન્નત્તિના પાઠક તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ચરણકરણની પ્રરૂપણા કરી છે. આ વિવાહપન્નતિ નું સ્વરૂપ છે. [૧૪૪નાયાધમકહાઓ કયા વિષયનું વર્ણન છે ? નાયધમ્મકહામાં જ્ઞાતો. (ઉદાહરણ રૂપ વ્યક્તિઓ ના, નગરો, ઉદ્યારો, ચૈત્યો-જિનાલય, વનખંડો, ભગવાનનું સમવસરણ, રાજા, માતા-પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટદ્ધિ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, પર્યાય, મૃતનું અધ્યયન, ઉપધાન-તપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદ-પોપગમન, દેવલોકમાં જવું પુનઃસુકુળમાં ઉત્પન્ન થવું પુનઃ બોધિનો લાભ અને અંતક્રિયાઓ (મોક્ષની પ્રાપ્તિ ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. ધર્મ કથાઓના 10 વર્ગ છે. તેમાં એક-એક ધર્મકથામાં પાંચસો- પાંચસો આખ્યાયિકાઓ છે, એક-એક આખ્યાયિકામાં પાંચસો-પાંચસો ઉપાખ્યાયિકાઓ છે અને એક એક-એક ઉપાખ્યાયિકાઓમાં પાંચસો-પાંચસો આખ્યાયિકા-ઉપાખ્યાયિકાઓ છે. આ રીતે પૂર્વાપર બધા મેળવવાથી સાડાત્રણ કરોડ કથાનક છે, એમ કહ્યું છે. જ્ઞાતાધર્મકથામાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગોની અપેક્ષાએ નાયાધમ્મકહા છઠું અંગ છે. બે શ્રુત સ્કન્ધ, 19 અધ્યયન. 19 ઉદ્દેશન કાળ, 19 સમુદેશનકાળ, સંખ્યાત સહસ્ત્ર પદ પરિમાણ છે, આ રીતે સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત, કત. નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે. ઉક્ત અંગનો પાઠક તદાકરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે નાયા. ધમ્મકહામાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ તાયાધમ્મકતાનું સ્વરૂપ છે. [૧૪૫]ઉપાસકદશાંગસત્રમાં કયા વિષયનું વર્ણન છે ? ઉપાસકદશાંગમાં શ્રવણી પાસકોનાં નગર, ઉદ્યાન, ચેત્યો-૮ વનખંડ, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમચાય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટ ઋદ્ધિ, ભોગ-પરિત્યાગ, દીક્ષા, સંયમનો પર્યાય, શ્રતનું અધ્યયન, ઉપધાનતપ, શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, Page #30 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૧૪૫ 294 પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ તથા પ્રતિમાઓને ધારણ કરવાનું, ઉપસર્ગ, સંલેખના, અનશન, પાદપોપગમન, દેવલોકગમન, પુનઃ સુકુળમાં જન્મ, પુનઃબોધિનો લાભ અને અંતક્રિયા ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. ઉપાસગદસાઓની પરિમિત વાચ-નાઓ. સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત. સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે અંગોમાં સાતમું અંગ છે. તેમાં એકશ્રુતસ્કન્ધ, 10 અધ્યયન, 10 ઉદ્દેશ નકાળ, 10 સમુદેશનકાળ છે. પદપરિમાણથી સંખ્યાત સહસ્ત્રપદ છે. સંખ્યાત અક્ષર, અનંતગમ અને અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવોનું સામાન્ય ને વિશેષરૂપથી કથન, પ્રરૂપણ, પ્રદર્શન. નિદર્શન, ઉપદર્શન કર્યું છે. તેનું સમ્યફરીતે અધ્યયન કરનારા તદ્રુપ આત્મા,જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. ઉપાસક દશામાં ચરણ-કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ ઉપાસક મૃતનો વિષય છે. [146] - અંતગડદસાએસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? અંતગડદસાઓમાં અંતતો એટલે જન્મમરણ રૂપ સંસારનો અંત કરનાર મહાપુરુષોના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમાચાર્ય, ધર્મકથા.આ લોક અને પરલોકની વિશિષ્ટદ્ધિ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, સંયમ-પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાનપત, સંલેખના, ભક્ત-પ્રત્યાખ્યાન, પાદપોપગમન, અંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે. અંતગડદાઓમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત. છંદો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. દ્વાદશાંગીમાં તેઆઠમું અs છે, એક શ્રુતસ્કન્ધ, આઠવર્ગ, આઠ ઉદ્દેશનકાલ, આઠ સમુદેશનકાલ છે. સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંતપર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રજ્ઞપ્ત ભાવો કહ્યાં છે તથા તેઓનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે. આ રીતે ઉક્ત અષમાં ચરણકરણની પ્રરૂપણા કરી છે. આ અંતકૃદુ-દશાનું સ્વરૂપ છે. [૧૪૭]અનુત્તરોવવાય દશા સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? અનુત્તરાવવાઈપ દશા સૂત્રમાં અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થનારા પુણ્યાત્માઓના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમચિાર્યધર્મકથા, આ લોક પરલોક સંબંધી ઋદ્ધિવિશેષ, ભોગોનો પરિત્યાગ, દક્ષા, સંયમ,પર્યાય, શ્રુતનું અધ્યયન. ઉપધાન તપ, પ્રતિમાગ્રહણ, ઉપસર્ગ, અંતિમ સંલેખના, ભક્ત...તયાખ્યાન પાદપોપગમન તથા મૃત્યુ પશ્ચાતુ અનુત્તર વિમાનોમાં દેવ રૂપમાં ઉત્પત્તિ, પુનઃચવીને સુકુળની પ્રાપ્તિ, બોધિલાભ અને અંતક્રિયાદિનું કથન છે. અનુત્તરોવવાઈય સૂત્રમાં પરિમિતવાચના, સંખ્યાત અનુયોગદ્વાર સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો. સંખ્યાત નિયુક્તિઓ સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અનુત્તરોવવાઈયદસા સૂત્ર અકોમાં નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કન્ધ છે. ત્રણ વર્ગ, ત્રણ ઉદેશનકાલ, ત્રણ સમુદેશનકાલ છે. પદ પરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદો છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય છે. પરિમિત ત્રસ તથા અનંત સ્થાવરોનું વર્ણન છે. શાશ્વત, કૃત નિબદ્ધ, નિકાચિત એવા જિન ભગવાનદ્વારા પ્રરૂપિત ભાવો કહ્યાં છે અને પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન નિદર્શન તથા ઉપદર્શનથી સુસ્પષ્ટ Page #31 -------------------------------------------------------------------------- ________________ 294 નદીસુi-(૧૪૮) કર્યા છે. અનુત્તરીપપાતિક દશા સૂત્રનું સમ્યક્ અધ્યયન કરનારા તરૂપ આત્મા, જ્ઞાતા, વિશાતા બની જાય છે. ઉક્ત અકમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ અનુત્તરોવવાય અંગનો વિષય છે. | [૧૪૮]પહાવાગરણ સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? પહાવગરણે સૂત્રમાં 108 પ્રશ્ન-જે વિદ્યા કે મંત્ર વિધિથી જાપકરી સિદ્ધ કર્યા હોય અને પૂછવાપર શુભાશુભ કહે, 108 અપ્રશ્ન-જે પૂછયાવિના શુભાશુભ બતાવે, 108 પ્રશ્નાપ્રશ્ન- જે પૂછવાપર કે પૂછ્યાવિના સ્વયં શુભાશુભનું કથન કરે, જેમકે-અંગુષ્ઠ પ્રશ્ન, બાહુ પ્રશ્ન, આદર્શપ્રશ્ન આદિ અન્ય પણ વિચિત્ર વિદ્યાતિશયોનું આ અંગમાં કથન કર્યું છે. એ સિવાય નાગકુમારો અને સુપર્ણ કુમારોની સાથે મુનિવરોના દિવ્ય સંવાદોનું વર્ણન કર્યું છે. પણહાવાગરણંમાં પરિમિત વાચનાઓ છે, સંખ્યાત અનુયોદ્ધારો, સંખ્યાત વેઢો, સંખ્યાત. શ્લોકો, સંખ્યાત. નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ તથા સંખ્યાત પ્રતિપત્તિઓ છે. પહાવાગરણે દ્વાદશાંગીમાં દસમું અક છે. તેમાં એક શ્રુતસ્કન્ધ, ૪પ અધ્યયન, 5 ઉદ્દેશન કાલ, 45 સમુદેશન કાલ છે. પદારિમાણથી. સંખ્યાત સહસ્ત્રપદ છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ. અનંત પર્યાય છે. પરિમિત વસ, અનંત સ્થાવર અને શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવો કહ્યા છે. પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી બતાવ્યા છે. પહાવાગરણનો પાઠક તદાત્મરૂપ તથા જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત અશમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રશ્નવ્યાકરણનું વિવરણ છે. [149 - વિવાગસયંમાં કયા વિષયનું વર્ણન છે ? વિવગસૂર્યમાં સુકૃત-દુષ્કત અથવું શુભાશુભ કર્મોના ફલવિપાક કહ્યાં છે. આ વિપાકસૂત્રમાં દસ દુખવિપાક અને દસ સુખવિપાકના અધ્યયનો છે. દુઃખવિપાકમાં ક્યાં વિષયનું વર્ણન છે ? દુઃખવિપાકમાં–દુઃખરૂપ વિપાકને ભોગવનાર પ્રાણીઓના નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમાચાર્ય, ધર્મકથા, આ લોકપરલોક સંબંધી ઋદ્ધિ વિશેષનરકમાં ઉત્પત્તિ, પુનઃ સંસારમાં જન્મ-મરણનો વિસ્તાર, દુઃખની પરંપરા, દુષ્ફળની પ્રાપ્તિ, સમ્યકત્વધર્મની દુર્લભતાદિ વિષયોનું વર્ણન કર્યું છે. આ દુઃખવિપાકનું વિવરણ છે. સુખવિપાક સૂત્રમાં સુખવિપાકો સુખરૂપ ફળને ભોગવનાર પુરુષોના નગર, ઉદ્યાન, વનખંડ, ચૈત્ય, સમવસરણ, રાજા, માતા-પિતા ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક-પરલોક સંબંધી દ્ધિ વિશેષ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, સંયમપર્યાય, શ્રુતનું ગ્રહણ, ઉપધાન તપ, સંલેખના, ભક્ત-પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, સુખોની પરંપરા, પુનઃ બોધિલાભ, અંતક્રિયા, ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. વિવાગસુર્યમાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ. સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગોમાં આ અગીયારમું અન છે. તેના બે શ્રુતસ્કન્ધ, વીશ અધ્યયન, વીશ ઉદેશનકાલ, વીશ સમુદ્રેશનકાલ છે. પદ-પરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદ છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત જિનપ્રરૂપિત ભાવો કહ્યા છે તથા પ્રજ્ઞાપન, પરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી સ્પષ્ટ કર્યા છે. વિવાગસૂર્યનું અધ્યયન કરનારા તતૂપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત Page #32 -------------------------------------------------------------------------- ________________ 25 સુત્ર- 150 અંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. વિપાક સૂત્રના વિષયનું વર્ણન થયું. | [૧પ૦] દિઢ઼િવાય સૂત્રમાં કયા વિષયનું વર્ણ છે? દિવિાય સમસ્ત ભાવોની પ્રરૂપણા કરી છે. તે સંક્ષેપથી પાંચ ભાગોમાં વિભક્ત છે, જેમકે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ, ચૂલિકા, પરિકર્મના કેટલા પ્રકાર છે ? પરિકર્મના સાત પ્રકાર વર્ણવ્યા છે. જેમકે–સિદ્ધશ્રેણિકા પરિકર્મ મનુષ્ય-શ્રેણિકા. પરિકમ પૃષ્ટ શ્રેણિકા પરિકમ અવગાઢ શ્રેણિકા પરિકર્મ ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ, વિપ્રજહતુશ્રેણિકા પરિકર્મ, મૃતાર્ચ્યુત, શ્રેણિકા પરિકર્મ. સિદ્ધશ્રેણિકા પરિકમના કેટલા પ્રકાર છે? સિદ્ધશ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર છે, જેમકે-માતૃકાપદ, એકાર્યકપદ, અર્થપદ, પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત. સિદ્ધાવી. આ રીતે સિદ્ધશ્રેણિકા પરિકર્મ છે. મનુષ્યશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે? મનુષ્યશ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- માતૃકાપદ, એકાઈક પદ, અર્થપદ, પૃથગાકાશપદ, કેતુભૂત રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નન્દાવત મનુષ્યાવર્ત. આ રીતે મનુષ્ય શ્રેણિકા પરિકમે છે. પૃષ્ઠશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે? પૃષ્ઠશ્રેણિકા પરિકર્મના 11 ભેદો વર્ણવ્યા છે, જેમકે- પૃથગાકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, કિશું ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત, પૃષ્ટાવર્ત. આ રીતે પૃષ્ઠશ્રેણિકા પરિકર્મ છે. અવગાઢ શ્રેણિકા પરિકમના કેટલા પ્રકાર છે ? અવગાઢ શ્રેણિકા પરિકર્મના 11 પ્રકાર વર્ણવ્યા છે; જેમકે- પૃથગા-કાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નન્દાવત, અવગાઢાવર્ત. આ અવગાઢ શ્રેણિકા પરિકમ છે. ઉપસમ્પાદન શ્રેણિકા પરિકમના કેટલા પ્રકાર છે ? ઉપસમ્પાદન શ્રેણિકા પરિકમના 11 પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- પૃથગાકાશ પદ કેતુભૂત રાશિબદ્ધ એક ગુણ દ્વિગુણ ત્રિગુણ કેતુભૂત પ્રતિગ્રહ સંસાર પ્રતિગ્રહ નન્દાવર્ત ઉપસમ્પાદનાવર્ત. આ ઉપપ્પદના શ્રેણિક પરિકર્મ છે. વિપ્રજહતું શ્રેણિકા પરિકર્મના 11 પ્રકાર વર્ણવ્યા છે, જેમકેપૃથગાકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત, વિપ્રજહદાવી. આ વિપ્રજહત શ્રેણિકા પરિકર્મ છે. યુતામ્યુત શ્રેણિકા પરિકમના કેટલા પ્રકાર છે ? શ્રુતાપ્યુત શ્રેણિકા પરિકમના 11 પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ,ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત, ટ્યુતાય્યતાવર્ત. આ ટ્યુતારયુત શ્રેણિકા પરિકમ છે. આદિના છ પરિકર્મ ચાર નયોના આશ્રયે કહેવાયા છે અને સાત પરિકમમાં ઐરાશિક દર્શનનું દિગ્દર્શન કરાવ્યું છે. આ રીતે પરિકર્મના વિષયનું વર્ણન કર્યું. સૂત્રરૂપ દષ્ટિવાદના કેટલા પ્રકાર છે? સૂત્રરૂપ દષ્ટિવાદના 22 પ્રકાર પ્રતિપાદન ક્ય છે, જેમકે- જુસૂત્ર પરિણતા પરિણત, બહુભંગિક, વિજયચરિત, અનન્તર, પરંપર, આસાન, સંયૂથ, સન્મિત્ર, યથાવાદ, સ્વસ્તિકાવત, નન્દાવર્ત, બહુલ, પૃષ્ટપૃષ્ટ, વ્યાવત એવંભૂત દ્રિકાવર્ત, વર્તમાનપદ, સમભિરુઢ, સર્વતોભદ્ર, પ્રશિષ્ય, દુષ્પતિગ્રહ. આ 22 સૂત્ર છિન્નચ્છેદ-નયવાળા, સ્વસમય સૂત્ર-પરિપાટી અથતું સ્વદર્શનની વ્યક્તવ્યતાને. આજ 22 સૂત્ર આજીવક ગોશાલકના દર્શનની દૃષ્ટિથી અછિન્નચ્છેદ નય વાળા છે. આ રીતે આજ સૂત્ર સૈરાશિક સૂત્રપરિપાટીથી ત્રણ નય યુક્ત છે, અને Page #33 -------------------------------------------------------------------------- ________________ નંદીસુત (150) આજ 22 સૂત્ર સ્વસમયની દષ્ટિથી ચતુઃ નય યુક્ત છે. આ રીતે પૂવપિર સર્વ મેળવવાથી “સૂત્ર” થાય છે. આ રીતે તીર્થંકર અને ગણધરોએ કથન કર્યું છે. આ સૂત્રરૂપ દષ્ટિવાદનું વર્ણન થયું પૂર્વગત દષ્ટિવાદના કેટલા પ્રકાર છે? પૂર્વગત દષ્ટિવાદના 14 ભેદો વર્ણવ્યા છે, જેમકે- ઉત્પાદપૂર્વ, અગ્રાણીયપૂર્વ અસ્તિનાસ્તિકવાદપૂર્વ જ્ઞાનપ્રવાદપૂર્વ સત્ય. પ્રવાદપૂર્વ, પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ વિદ્યાનુપ્રવાદપૂર્વ અવધ્યપૂર્વ, પ્રાણાયુપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વલોકબિન્દુસારપૂર્વ, ઉત્પાદપૂર્વની દસવસ્તુ વિશાળ પ્રકરણ) અને ચાર ચૂલિકા વસ્તુ કહેલ છે. અગ્રણીયપૂર્વની ચૌદ વસ્તુ અને બાર ચૂલિકા વસ્તુ કહેલ છે. વીર્યપ્રવાદપૂર્વની આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે.અતિ નાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુ અને દસ ચૂલિકા વસ્તુ કહેલ છે. જ્ઞાનપ્રવાદ પૂર્વની બારવટુ કહેલ છે. સત્યપ્રવાદ પૂર્વની બે વસ્તુ કહેલ છે. આત્મપ્રવાદપૂર્વની સોળવસ્તુ કહેલ છે. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુ કહેલ છે. પ્રત્યાખ્યાન પૂર્વની વીસવસ્તુ કહેલ છે. વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુ પ્રતિપાદન કરી છે. અવધ્ય પૂર્વની બાર વસ્તુ પ્રતિપાદન કરી છે. પ્રાણાયુપૂર્વની તેર વસ્તુ કહેલ છે. ક્રિયાવિશાલ પૂર્વની ત્રીસ વસ્તુ કહેલ છે. લોકબિંદુસાર પૂર્વ ની પચીસ વસ્તુ કહી છે, [૧પ૧-૧૫૩ોસંક્ષેપમાંવસ્તુ અને ચૂલિકાઓની સંખ્યા. પ્રથમપૂર્વમાં 10, દ્વિતીયમાં 14, તૃતીયમાં 8, ચતુર્થમાં 18, પાંચમામાં 12, છઠામાં 2, સાતમામાં 16, આઠમામાં 30, નવમામાં 20, દસમામાં 15, અગીયારમામાં 12; બારમામાં 13 તેરમામાં 30 અને ચૌદમાં પૂર્વમાં રપ વસ્તુઓ છે, આદિના ચાર પૂર્વોમાં ક્રમથી–પ્રથમમાં 4; બીજામાં 12 ત્રીજામાં 8; અને ચોથા પૂર્વમાં 10 ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકા નથી. આ પૂર્વગત દિક્ટિવાઓ વર્ણન થયું. [154]- અનુયોગના કેટલા પ્રકાર છે ? –અનુયોગ બે પ્રકારે છે, જેમકેમૂલપ્રથમાનુયોગ અને ગણિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગમાં કયા વિષયનું વર્ણન છે? મૂલપ્રથમાનુયોગમાં અહત્ત ભગવન્તોના પૂર્વભવોનું, દેવલોક ગમન, દેવલોકનું આયુષ્ય, ત્યાંથી અવીને તીર્થકર રૂપમાં જન્મવું. દેવાદિકૃત જન્માભિષેક, તથા રાજ્યાભિષેક, રાજલક્ષ્મી, પ્રવ્રજ્યા, તત્પશ્ચાતુ તપ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ, તેમના શિષ્ય, ગણ, ગણધર, આચાયઓ, પ્રવતિનીઓ, ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન-સામાન્ય કેવળીઓની સંખ્યા, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્યકત્વ તથા સમસ્ત શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તરગતિ પ્રાપ્ત કરનાર, અને ઉત્તર વૈક્રિય ધારી, વાવભાત્ર મુનિ સિદ્ધ થયા, મોક્ષ માર્ગનો જે પ્રમાણે ઉપદેશ આપ્યો, જેટલા સમય સુધી પાદ પોપગમન સંથારો કર્યો, જે સ્થાન પર જેટલા ભક્તોનું છેદન કર્યું અને અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુક્ત થઈને જે મહામુનિવરો અંતકૃત થયા, મોક્ષના અનુત્તર સુખને પામ્યા, ઈત્યાદિ વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અન્ય ભાવ પણ મૂલ પ્રથમાનુયોગમાં કહ્યાં છે. આ રીતે મૂલ પ્રથમનુયોગના વિષયનું વિવરણ થયું. તે ગણિડકાનુયોગના કેટલા પ્રકાર છે ? ગડિકાનુયોગમાં કુલકરનંડિકા, તીર્થંકર ગંડિકા, ચક્રવર્તીચંડિકા, દસારગડિકા, બલદેવચંડિકા, વાસુદેવચંડિકા, ગણધર ગડિકા, ભદ્રબાહુગંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, ચિત્રાન્તરગેડિક, Page #34 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 155 દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકગતિ, તેમાં ગમન, અને વિવિધ સંસારમાં પર્યટન ઈત્યાદિ ગંડિકાઓ કહી છે. પ્રજ્ઞાપના કરી છે. આ રીતે ગંડિકાઅનુયોગનું વર્ણન પૂર્ણ પ્રશ્ન ચૂલિકા શું છે ? આદિના ચાર પૂર્વેમાં ચૂલિકાઓ છે. શેષ પૂવમાં ચૂલિકાઓ નથી. આ ચૂલિકા રૂપ દષ્ટિવાદનું વર્ણન છે. દષ્ટિવાદનું વર્ણન છે. દષ્ટિવાદની પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો- સંખ્યાત શ્લોકો, સંખ્યાત પ્રતિપત્તિઓ સંખ્યાત નિયુકિતઓ, સંખ્યાત સંગ્રહણીઓ છે. તે અશોમાં બારમું અજ્ઞ છે. એમાં એક શ્રુતસ્કન્ધ છે. 14 પૂર્વ, સંખ્યાત વસ્તુ, વિશેષ, સંખ્યાત ચૂલિકા વસ્તુ, સંખ્યાત પ્રાકૃતિકાઓ, સંખ્યાત પ્રાભૃતિક પ્રાકૃતિકાઓ છે. પદપરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદો છે. સંખ્યાત અક્ષર; અનંત ગમ; અનંત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત નિબદ્ધ નિકાચિત, જિન પ્રરૂપિત ભાવો કહ્યા છે. પ્રજ્ઞાપન, પ્રરૂપણ. દુનિ, નિદર્શન, ઉપદર્શનથી સ્પષ્ટતર કરેલ છે. દષ્ટિવાદના અધ્યેતા તદ્રુપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે, આવી રીતે ઉક્ત અંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. દષ્ટિવાદા સૂત્રનું વિવરણ સંપૂર્ણ થયું. આ દ્વાદશાહ ગણિપિટકમાં અનંત જીવાદિ ભાવપદાર્થ અનંત અભાવ, અનંત હેતુ, અનંત અહેતુક અનંત કારણ; અનંત અકારણ અનન્ત જીવ; અનંત અજીવ, અનંત ભવસિદ્ધિક; અનંત અવસિદ્ધિક, અનંત સિદ્ધ; અનંત અસિદ્ધ કહેવામાં આવ્યા છે. [૧પ)ભાવ, અભાવ, હેતુ-અહેતુક કારણ-અકારણ અનંતજીવ, અજીવ, ભવ્યઅભવ્ય, સિદ્ધ-અસિદ્ધ, આ રીતે સંગ્રહણી ગાથામાં ઉક્ત વિષય સંક્ષેપમાં કહ્યા છે. [૧પ૭]આ દ્વાદશાંગ ગણિપિટકની ભૂતકાળમાં અનંત જીવોએ વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ કર્યું છે. આવી રીતે વર્તમાન કાળમાં પરિમિત જીવો ગણિપિટકની વિરાધના કરી ચાર ગતિ રૂપ સંસા-કાંતારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આવી રીતે અનંતજીવો આગામી કાળમાં દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને ચર્તુતિરૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ કરશે. ભૂતકાળમાં અનંત જીવો આ ગણિપિટકની આજ્ઞાની આરાધના સંસારરૂપ કાંતારને પાર કરી ગયા છે. વર્તમાનકાળમાં અનંતજીવો ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સંસાર-કાંતારને પાર કરી રહ્યા છે. આગામી કાળમાં અનંતજીવો આ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સંસાર-કાંતારને પાર કરશે. આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતું. એમ નથી વર્તમાન કાળમાં નથી, એમ નહી ભવિષ્યમાં નહી હોય, એમ નહીં, તે દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે. ભવિષ્યમાં પણ રહેશે. મેવત ધ્રુવ જીવાદિવટુ નિયત ; ગંગાદિના પ્રવાહવતુ શાશ્વત, અક્ષય, માનુષોત્તરપર્વતની બહારના સમુદ્રવતુ અવ્યય જેબૂદ્વીપના પરિમાણાવતું અવસ્થિત અને આકાશવતુ નિત્ય છે. જેમ પંચાસ્તિકાય કયારેય ન હતા એમ નહી. કયારેય નથી. એમ નહી, કયારેય નહી હોય એમ નથી અર્થાત્ ભૂતકાળમાં સર્વદા હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિયતઃ શાશ્વત, અક્ષય; અવ્યય અવસ્થિત અને નિત્ય છે. તેવી જ રીતે આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતું, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નહિ હોય તેમ નથી. ભૂતમાં હતું વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં પણ રહેશે. તે ધ્રુવ, નિયત; શાશ્વત, અક્ષયઅવસ્થિત અને નિત્ય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ 298 નંદીસુi-(૧૫૭) શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારે વર્ણવ્યું છે. જેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી - દ્રવ્યથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને સર્વદ્રવ્યોને જાણે અને જુએ છે, ક્ષેત્રથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને સર્વ ક્ષેત્રને જાણે જુએ છે. કાળથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વકાળને જાણે જુએ છે. ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વકાળને જાણે જુએ છે. ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વ ભાવોને જાણે અને જાએ. [૧૫૮-૧૬o]અક્ષક સંજ્ઞી, સમ્યક, સાદિ, સપર્યવસિત, ગમિક અને અપ્રવિષ્ટ આ સાત પ્રતિપક્ષ સહિત ગણવાથી શ્રુતજ્ઞાનના 14 ભેદ થાય છે. આગમ શાસ્ત્રનું અધ્યયન બુદ્ધિના જે આઠ ગુણોથી થાય છે, તેને શાસ્ત્રવિશારદ અને વ્રતપાલનમાં ધીર આચાર્યો શ્રુતજ્ઞાનનો લાભ કહે છે. તે બુદ્ધિના આઠ ગુણો આ પ્રમાણે–ગુરૂના મુખારવિંદથી નીકળતા વચનોને શિષ્ય વિનયપુકત થઈને સાંભળવાની ઈચ્છા કરે, શંકા થવાપર વિનમ્ર ભાવથી ગુરૂને પુછે, ગુરૂ શંકાનું સમાધાન કરતા હોય ત્યારે સમ્યક પ્રકારે સાંભળે, સાંભળીને અર્થરૂપે ગ્રહણ કરે, અનત્તર પૂર્વાપર અવિરોધથી પલોચન કરે, તત્પશ્ચાત્ “આ આમ જ છે' તેમ આચાર્યને કહે ત્યાર બાદ નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યફ રીતે ધારણ કરે અને તત્પAતુ તદનુસાર આચરણ કરે. [161 પ્રથમ શિષ્ય મૌન રહીને સાંભળે, પશ્ચાતુ હુંકાર અથવા તહત્તિ એમ કહે બાઢકાર કરે-ગુરૂ ફરમાવે છે. તે તેમજ છે, એમ કહે. પુનઃ શંકા થવાપર ગુરૂને પૂછે. ગુરૂના શંકા સમાધાન બાદ પુનઃ વિચારવિમર્શ કરે, એમ કરવાથી શિષ્ય ઉત્તરોત્તર ગુણોમાં પારગામી બની જાય છે. તત્પશ્ચાતું પ્રરૂપણા કરે છે. આ સાત ગુણ શ્રવણવિધિના છે. [૧૨]વ્યાખ્યાન કરવાની વિધિ-પ્રથમ અનુયોગ- સૂત્રને અર્થરૂપમાં કહે એટલે પહેલીવારમાં સૂત્રનો ઉચ્ચાર કરી માત્ર અર્થ કહે, બીજ અનુયોગ સૂત્રસ્પેશિક નિયુક્તિ સાથે કરે. ત્રીજા અનુયોગમાં સર્વ પ્રકારે નય નિપાદિથી પૂર્ણવ્યાખ્યા કરે. આ રીતે અનુયોગની વિધિ શાસ્ત્રકારોએ પ્રતિપાદન કરી છે. [૧૬૩આવી રીતે અંગપ્રવિષ્ટ અને અબાહ્ય શ્રુતનું વર્ણન સમાપ્ત થયું. શ્રુતજ્ઞાનનો વિષય સમાપ્ત થયો. પરોક્ષ જ્ઞાનનું વર્ણન પણ થઈ ગયું અને શ્રી નન્દીસૂત્ર પણ પરિસમાપ્ત થયું. (પરિશિષ્ઠઃ ૧-અનુશાનંદિ) નોંધ આ સ્વરૂપ અનુયોગદ્વાર ની ગુર્જરછાયામાં સુંદર રીતે કર્યું છે તેથી અહીં તેનો સંક્ષેપ કર્યો છે. જુઓ અનુયોગદારના આરંભે [૧]તે અનુજ્ઞા શું છે? અનુજ્ઞા છ પ્રકારે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર,કાળ, ભાવ, તે નામઅનુજ્ઞા શું છે? જેનું જીવ કે અજીવ, જીવો કે અજીવો, તદુભયકે તદુભયો અનુજ્ઞા નામ કરાયું તે નામાનુજ્ઞા, તે સ્થાપના અનુજ્ઞા શું છે? જે કોઈ કાષ્ઠ, પત્થર, લેપ, ચિત્ર, ગ્રંથિમ, વેન્ટિમ, પૂરિમ, સંઘાતિમ એવા એક કે અનેક અક્ષ, વરાટક, માં સદ્ભાવ સ્થાપના કે અસદ્દભાવ સ્થાપના કરીને અનુજ્ઞા સ્થપાય તે સ્થાપના અનુજ્ઞા, નામ અને સ્થાપનામાં વિશેષતા શું? નામ યાવન્કથિત છે. સ્થાપના ઈન્દર કાલિક કે યાવત્કાથિત બંને હોય. તે દ્રવ્યાનુજ્ઞા શું છે? દ્રવ્યાનુજ્ઞા આગમથી અને નો આગમથી છે. તે આગમથી Page #36 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- 155 299 દ્રવ્યાનુજ્ઞા શું છે ? જેનું અનુશા એ પદ શિક્ષા- સ્થિત-જીત- મિત- પરિજિત- નામસમઘોષસમ-અહિનાક્ષર-અલ્પાક્ષર- અવ્યાધિ અક્ષર- અસ્મલિત- અમિલિતઅવય્યામિલિત- પ્રતિપૂર્ણ-પ્રતિપૂર્ણઘોષ- કંઠોષ્ઠ-વિપ્રમુક્ત- ગુરુવાચનપ્રાપ્ત- તે વાચના, પૃચ્છના, પરાવર્તન, ધર્મકથા, અનુપ્રેક્ષા થકી અણુવયોગ દ્રવ્ય એમ કરીને નેગમ થી એકે અનુપદેશેલ આગમથી એક દ્રવ્યાનુજ્ઞા એ રીતે. . બે, ત્રણ, એમ જેટલી અનુપદેશાય તેટલી દ્રવ્યાનુજ્ઞા એજ રીતે વ્યવહાર કે સંગ્રહનય થી એક કે અનેક અનુપદેશ તે આગમથી એક દ્રવ્યાનુજ્ઞા કેટલાંક ઈચ્છતા નથી ત્રણે શબ્દ નયોથી જાણે. અનુપદેશ અવસ્તુ કેમ જાણે- અનુપદેશથી ન થાય. તે આગમથી દ્રવ્યાનુજ્ઞા નો આગમથી દ્રવ્યાનુજ્ઞા ત્રણ પ્રકારે તે જ્ઞ-શરીર, ભવ્ય શરીર, ઉભયથી. વ્યતિરિકત. તે શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે? પદમાં રહેલ અવિકારને જે શરીર થી અથતું. જ્ઞાન વસ્તુને કોઈપણ સ્થિતિમાં જાણે છે. તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે? જેમકે કોને ખબર આ મધjભ હશે કે ધીનો કુંભ હશે ? તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા ઉભય વ્યતિરિક્તદ્રવ્યાનુજ્ઞા શું છે ? તે ત્રણ પ્રકારે લૌકિક- કુપ્પઆવણિયા, લોકોતર. તે લૌકિક દ્રવ્યાનુજ્ઞા શું છે? ત્રણ પ્રકારે સચિત- અચિત્ત- મિશ્રતે અચિત દ્રવ્યાના એટલે રાજા, યુવરાજ આદિ નામો જે હાથી વગેરે ની અનુજ્ઞાઓ તે અચિત્ત દ્રવ્યાનુજ્ઞા શું છે? રાજા, યુવરાજ વગેરે આસન, છત્રાદિ આપે. મિશ્રદ્રવ્યાનુજ્ઞા શું છે? તે રાજા, યુવરાજ આદિ અંબાડીવાળો હાથી કે ચામર સહિત ઘોડો વગેરે ની અનુજ્ઞા આપે. એજ રીતે કુપ્રાવચનિક દ્રવ્યાનુજ્ઞા પણ ત્રણ પ્રકારે શચિત્ત, ચચિત મિશ્ર અને લોકોત્તર દ્રવ્યાનુજ્ઞા પણ સચિત્ત આદિ ત્રણ ભેદ જાણવી. તે ક્ષેત્રાનુજ્ઞા શું છે? ક્ષેત્રથી અનુજ્ઞા આપે તે કાલ અનુજ્ઞા શું છે? કાળથી અનુજ્ઞા આપે છે. ભાવાનુજ્ઞા શું છે ? ભાવાનુજ્ઞા ત્રણ પ્રકારે લૌકિક, કુષ્પાવણિયા, લોકોત્તર. પહેલી બે માં ક્રોધાદિભાવ વિષયક અનુજ્ઞા આવે અને લોકોત્તર માં આયારો આદિનું જ્ઞાન આપવું તે [-૪]ઋષભ સેન એવા આદિકરના શિષ્ય અનુજ્ઞા સંબંધિ વાત કરી તેના અનુજ્ઞા ઉરીમણી, નમણી- - -વગેરે વીસ નામો છે. પરિશિષ્ઠ - રોગનદિ જ્ઞાન પાંચ પ્રકારે છે. અભિનિબોધિક, શ્રુત, અવધિ, મનપર્વય અને કેવળ. તેમાં ચાર જ્ઞાનોની સ્થાપના કરી. તેનો ઉદેસો, સમુદ્દેશ, અનુજ્ઞા નથી. શ્રુત જ્ઞાનના ઉસ, સમુદ્સ, અનુશા નો અનુયોગ પ્રવર્તે છે. જો શ્રુતજ્ઞાનનો ઉદસ આદિ છે તો તે અંગ પ્રવિષ્ટ નો છે કે અંગ બાહ્યનો છે? બંનેના ઉદ્દેસ આદિ છે. જે અંગ બાહ્યના ઉદ્દે આદિ છે તો તે કાલિકના છે કે ઉત્કાલિકના છે? બંને ના ઉદ્દેસ આદિ છે. શું આવશ્યક ના ઉદેસ આદિ છે કે આવશ્યક વ્યતિરિકના છે ? બંનેના ઉદ્દેસ આદિ છે. આવશ્યક માં પણ સામાયિક આદિ છે એના ઉદ્દેસ સમુદેસ અનુજ્ઞા છે આવશ્યક વ્યતિરિકત માં કાલિક અને ઉત્કાલિક બંનેના ઉદેસ-સમુદ્સ અને અનુજ્ઞા છે. અર્થાત્ દસ વેયાલિયું થી મહાપચ્ચકખાણ પર્યત ના ઉત્કાલિક સૂત્રો અને ઉત્તરઝયણે થી તેયરિંગ નિસગાણે પર્વતના કાલિક સૂત્રો ના ઉદ્દેસ- સમુદેસ- અનુજ્ઞા પ્રવર્તે છે એ જ રીતે અંગપ્રવિષ્ટ માં Page #37 -------------------------------------------------------------------------- ________________ 30 નંદીસત્ત-(૧૫૭) પણ આચારો થી દિઠ્ઠિવાય સૂત્ર પર્વતના ઉસ- સમુદ્સ અને અનુશા પ્રવર્તે છે. ક્ષમાશ્રમણ (અથતું સાધુ) ના હાથે સ્ત્ર- અર્થતંદુભયના ઉદ્દેસ–સમુદેસ-અનુજ્ઞા હું સાધુ-સાધ્વી ને કરું છું. મુનિદીપરત્ન સાગરે કરેલ નંદી સત્રની ગુજરછાયા પૂર્ણ 44 નંદીસૂત્ર-ગુર્જરછાયા પૂર્ણ | પ્રથમ ચૂલિકા-ગુર્જરછાયાપૂર્ણ Page #38 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杀案卷 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા આગમ દીપ પ્રકાશન