________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૨૯ વપન નિષ્ફળ છે. જ્યાં સુધી મિથ્યાત્વને પ્રબળ ઉદય હોય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન કે શાંત થતું નથી, એના મનમાં શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થતું નથી તથા એથી જ એ જીવના પૂજા આદિ કા ફલિભૂત થઈ શક્તા નથી અને સાથે જ અપૂર્ણ રહી જાય છે.
અપ્રશાંતમતિક જીવના ચિત્તમાં શાસ્ત્રના અભાવ અર્થે પ્રતિપાદન કરવા મથવું, તે એના અહિત માટે થાય છે, કારણ કે અયોગ્ય હેઈ અનધિકારી છે. એથી જ શાસ્ત્રસદ્ભાવ પ્રતિપાદનરૂપ ધર્મબીજ એના ચિત્તમાં વાવી શકાય તેમ નથી, છતાં પરીક્ષા વિના ધર્મબીજનું વન કરવામાં આવે તો એ જીવ ધર્માનુષ્ઠાનનું વિપરીત પણે જ આચરણ કરે. અતઃ એનું અધઃપતન અને સંસારમાં પર્યટન થાય, જેના નિમિત્ત તરીકે એ અપરીક્ષક જીવ જ આલેખાય અને એથી જ એ જીવ પણ સંસારમાં ભ્રમણ કરનાર બને.
જ્યારે જીવમાં પરલેકપ્રાધાન્યને ભાવ પ્રગટ થાય અને એથી પરલેકસાધક શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થાય, ત્યારે એ જીવમાં પ્રણિધાનાદિરૂપ પાંચ આશને શુભ પરિણામ ક્રમશઃ પ્રગટ થાય. એ પાંચેય આશયે કાંઈક બાહ્ય ક્રિયારૂપ હોવા છતાં અંતરના શુભ પરિણામરૂપ છે. અતઃ એ ભાવરૂપ છે અને એથી જ આ ભાવ વિના જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે દ્રવ્યરૂપમાં જાય છે એટલે તુચ્છરૂપે ગણાય છે, બલકે હાનિકર પણ બની જાય. fmક્ષિarf૬ વિશેષણેથી અલંકૃત પણ આવશ્યકાદિ અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org