Book Title: Vividh Vishay Vicharmala Part 03
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
દેવલોકના દેવોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૩૨ પહેલા દેવલોકની દેવીયોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૩૩ પહેલા દેવલોકના દેવથી નીકળેલા તેથી સિદ્ધ અસંખ્યાત ગુણા
થાય.
ચોત્રીસ પ્રકાર
તીર્થંકર મહારાજાના ૩૪ અતિશયો : (૧) રોગ રહિત શુભ ગંધ અદ્ભૂત રૂપવાળું શરીર, (૨) રૂધિર માંસ સફેદ દુધ જેવા સુગંધયુક્ત, (૩) આહાર નિહાર અદ્રશ્ય, (૪) શ્વાસોશ્વાસ કમળની સુગંધ જેવો, એ જન્મથી ચાર. (૫) એક યોજન ભૂમિમાં ત્રણ ભુવનના લોક સમાય તેવું સમવસરણ, (૬) પ્રાણિ માત્ર પોત પોતાની ભાષામાં સમજે તેવી વાણી, (૭) પ્રભુ વિચરે તેની આસપાસ ચારે બાજુ ૨૫ યોજન રોગ ઉપદ્રવની શાંતિ રહે, (૮) વૈરભાવની શાંતિ, (૯) દુર્ભિક્ષ દુકાળ ટળે, (૧૦) સ્વચક્ર પરચક્રનો ભય ટળે, (૧૧) મરકી ન થાય, (૧૨) ઇતિ વિનાશકારક જીવજંતુની ઉત્પત્તિ ન થાય, (૧૩) અતિવૃષ્ટિ ન હોય. (૧૪) અનાવૃષ્ટિ ન હોય, (૧૫) પ્રભુને પૂંઠે ઝળકતું ભામંડળ હોય, એ ૧૧ કર્મક્ષયથી થાય, (૧૬) મણિરત્ન મય સિંહાસન સહચારી હોય, (૧૭) ત્રણ છત્ર ભગવાનના મસ્તક ઉ૫૨ હોય, (૧૮) ઇંદ્રધ્વજ સદા આગળ ચાલે. (૨૦) ધર્મચક્ર આકાશ માર્ગે આગળ ચાલે. (૨૧) પ્રભુથી ૧૨ ગુણો ઉંચો અશોક વૃક્ષ તેમને છાયા કરતો રહે, (૨૨) ચાર મુખે શોભતા દેશના આપે. (૨૩) મણિ, કનક, રૂપામય, ત્રણ ગઢ હોય, (૨૪) સુવર્ણમય નવ કમળ ઉપર ભગવાન ચાલે, (૨૫) કાંટા અધોમુખ થઇ જાય, (૨૬) સંયમ લીધા પછી કેશ નખ વધે નહિ, (૨૭) પાંચે ઇંદ્રિયોના અર્થો મનોશ હોય, (૨૮) સર્વ ઋતુ સુખદાઇ હોય, (૨૯) સુગંધી પાણીની
Jain Education International
૧૬૬
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c4df90c8a867d971d80c3eb214b86e402d9fea04fd9f80bf3817e9d9347be944.jpg)
Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230