Book Title: Vividh Vishay Vicharmala Part 03
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ છે, (૫૮) જેના પગનો નળો સાધારણ હોય, તે બુદ્ધિવાળો હોય છે, (૫૯) જેની આંખનો રંગ બ્લ રંગવાળો હોય, તે મિત્રોનો વધારો કરનાર હોય છે, (૬૦) તેવી બ્લ રંગ વાળી આંખ જો સ્ત્રીની હોય. તો તે નાજુક હોય, પ્યાર બતાવનારી હોય, બીજાની મરજી સાચનારી હોય, તથા દુઃખોને માટે દિલસોજી બતાવનારી, તેમજ પોતાને ગુણ રહિત માનનારી, તથા પોતાના પિતાને પરમેશ્વરતુલ્ય માનનારી, અને સ્ત્રી જાતિના તમામ ગુણોકોમળતા તે સ્ત્રીને વિષે હોય છે, (૬૧) જેની આંખ બદામી રંગની હોય, તે શત્રુને વધારનાર હોય, (૬૨) જો સ્ત્રીની આંખ બદામી રંગની હોય, તો તે અદેખી, નિર્દય, અને વિશેષ કરીને બિલાડીને વિષે જેટલા ગુણો હોય છે, તેટલા ગુણો, તેવી આંખવાળી સ્ત્રીયોને વિષે હોય છે, (૬૩) જો પુરૂષની આંખ બદામી હોય, તો તે વહેમી, જીંદગી સુધી બીનપરવાઇવાળો, બીજાના દુઃખની બેદરકારીવાળો શૂરવીર, હિમ્મતવાન, અને ડામાડોળ ચિત્તવાળો થાય છે, પરંતુ મિત્રના કામમાં તત્પર રહેનારો હોય છે, (૬૪) જેની આંખ રાખના રંગવાળી હોય, તે સ્વભાવનો ઠંડો પણ સાચો દિલસોજી બતાવનાર હોય છે. અને તેને વિષે કવિપણાના ગુણો પણ હોય છે, (૬૫) જેની આંખો લીલા રંગની હોય છે, તે માણસો હલકા, લુચ્ચા, અને ઘાતકી હોય છે.
(શકુન વિચારો ૧ ગામ્રાંતર પ્રત્યે ગમન કરતાં શાક પાંદડુ મળે તો સારું પણ કલેશ કાંઈ થાય નહિ. ૨ ઘી સામું મળ્યું હોય, દીઠું હોય, નામ સાંભળ્યું હોય તો સારું ૩ પરગામ પ્રત્યે ચાલતાં તેલ સામુ મલ્યુ હોય,દીઠું હોય, નામ સાંભળ્યું હોય તોખરાબ, ૪ પરગામ પ્રત્યે
(૧૮૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230