Book Title: Vividh Vishay Vicharmala Part 03
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મંગલિક કર્તવ્યને છેડે, જો છીંક થાય તો ફરીથી તે તે કર્તવ્યોને વિશેષ કરી કરાવનારી થાય છે. ૬૮ કોઈપણ ક્રિયા પછાડી છીંક થાય, તો ફરીથી તે કર્તવ્ય કરાવે. ૬૯ શગુનો નાશ કરવા ચાલવા માંડયે જો છીંક થાય તો શત્રુનું અતિ બલીષ્ટપણું સૂચવનારી થાય. ૭૦ સ્થાને બેઠેલાને છીંક થાય, તો વૈરી હાથમાં આવી જાય છે ૭૧ રોગીને માટે વૈદ્યને બોલાવા ચાલતા જો છીંક થાય, તો રોગીને મહાન કષ્ટ સૂચવનારી થાય છે ૭૨ વૈદ્યને આવતા જો છીંક થાય તો રોગીના રોગને નાશ કરે છે. ૭૩ ભોજન કરવા બેસતી વખતે છીંક આવે તો તે આહારથી વિકાર થાય છે. ૭૪ શત્રુને જીતીને આવતા છીંક થાય તો પાછો શગુનો ભય ઉત્પન્ન થાય. ૭૬ વ્યવહારને વિષે દ્રવ્ય બોલતા છક થાય તો દ્રવ્યના નાશને માટે થાય છે. ૭૬ ઔષધ લેતા છીંક થાય તો રોગને નાશ કરે છે. ૭૭ વરસાદ થતો ન હોય, અને તેને નિમિત્તે વરસાદના શુકન જોવાને માટે ચાલવા માંડયે, છીંક થાય, તો વરસાદની વૃષ્ટિને સૂચવે છે. ૭૮ વ્યાપાર કરવાને માટે ચાલવા માંડયે છીંક થાય તો વ્યાપારકરવા જવા માટે ના પાડે છે, એમ જાણવુ. ૭૯ મેહમાન પરોણાને મુકીને પાછા વળતા જો છીંક થાય છે, તો ફરીથી મેહમાન પરોણાનું આગમન સૂચવે છે. ૮૦ દીપ્ત દિશાને વિષે, જ છીંક થાય તો વળાવેલા મેહમાન પરોણાને રસ્તામાં ચોરનો ભય થાય. ૮૧ સર્વ સારા કાર્યને છે કે છીંક થાય તો સારી શુભ કહેવાય છે. ૮૨ સર્વ અશુભ કાર્યને દંડે છીંક થાય તો અશુભ કહેવાય છે. ઇતિ છીંક વિચાર સંપૂર્ણ.
M૧૯૮
૧૯૮
રૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230