Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha
View full book text
________________
અ. ૨
બ૦ ૩
મ૦ ૪.
શ્રી દેવચંદ્રજીકૃત વીશી. આત્મ ભાવે રહે અપરતા નવિ રહે,
* લેક પ્રદેશ મિત પણ અખંડી. કાર્યું કારણ પણે પરિણામે તહવી મુવ,
* કાર્ય ભેદે કરે પણ અભેદી; કતા પરિણમે નવ્યતા નવિ રમે,
સકલવેત્તા થકે પણ અવેદી. શતા બુદ્ધતા દેવ પરમાત્મતા,
સહજ નિજ ભાવ ભેગી અગી; સ્વપર ઉપયોગી તાદામ્ય સત્તારસી,
શક્તિ પ્રયું જ ન પ્રયાગી. વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી,
એટલે પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ,
તત્વવામિત્વ શુચિતત્વ ધામે. છવ નવિ પુષ્યલી નવ યુગલ કદા,
પગલાધાર નહીં તાસ રંગી; પરત ઈશ નહિં અપર ઐશ્વર્યતા,
વસ્તુ ધમે કદા ન પરસંગી. - સંગ્રહે નહિં આપે નહિં પર ભણી,
નવી કરે આદરે ન પર રાખે; શુદ્ધ સ્થાપ્નાદ નિજ ભાવ ભેગી જિક,
તેહ પર ભાવને કેમ ચાખે. તાહરી શાદ્ધતા ભાસ આશ્ચર્યથી,
ઉપજે રૂચિ તેણે તત્ત્વ ઇ; ૧ પરિણામ પામે. ૨ પરભાવને ભેગી નથી.
બ૦ ૫
અ. ૬
અ૦ ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 184