Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવિકમ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબ રચિત વૈરાગ્ય કલ્પલતા” (દશ હજાર શ્લોક પ્રમાણ) એક મોટો દળદાર ધર્મગ્રંથ કરી છે. તે ગ્રંથના પ્રથમ સ્તબક “વિરાગ-વેલડી'ના ર૬૯ શ્લોક છે. આ ની પ્રથમ સ્તબકનો ભાવાનુવાદ મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબે ગુજરાતીમાં કરેલ છે. શ્રી રાજ સૌભાગ આશ્રમમાં દર મહિને આધ્યાત્મિક શિબિરોનું હા આયોજન થાય છે. મોક્ષમાર્ગના પથદર્શક એવા પ.પૂ. ભાઈશ્રી | હિરી નલીનભાઈ કોઠારી, આ શિબિરોમાં અલગ અલગ વિષયોને લઈ, કિમ અર્થપૂર્ણ વિવેચન દ્વારા સૂક્ષ્મ સમજણ આપે છે. “વિરાગ-વેલડી' એક એવો ઉત્તમ વિષય છે કે જેના અભ્યાસથી સાધકોને વૈરાગ્યનું માહાભ્ય ની સુવિશેષ સમજાશે. ની વૈરાગ્ય તે અધ્યાત્મનો પાયો છે. જો આ પાયો દ્રઢ અને મજબુત કરી હોય તો જ સાધક તેની ઉપર આધ્યાત્મિક ચણતર કરી શકે છે. થી વૈરાગ્યભાવમાં વિકાસ કરી રહેલા સાધકે સતત મોહરાજાના આક્રમણ સામે લડવું પડે છે અને ત્યારે પોતાની રક્ષા અર્થે તે જ ચારિત્રધર્મરાજાનું શરણ લઈને કેવો બળવાન બને છે એનું સુંદર છે ન ચરિત્રદર્શન આ પુસ્તકમાં અપાયું છે. પુસ્તકના ૧૨૪મા શ્લોકમાં જણાવે છે કે - “વૈરાગ્યભાવના | સર્વસ્વ સમાં સમાધિભાવને પામવાને માટે સઘળો પ્રયત્ન ભવ્યાત્માએ (કરી છૂટવો જોઈએ.” અને શ્લોકમાં ૧૨૫માં “સમાધિની સુધા સ્વરૂપ આ વૈરાગ્ય જિનેશ્વરદેવની નિષ્કામ ભક્તિમાંથી ઉત્પન્ન થાય છે. આમ શ્રી વૈરાગ્ય સમાધિભાવ અને ભક્તિનો આ ત્રણેયનો સમન્વય કરી શા ઉપાધ્યાયજી આ વિષયને ઘણો રસસભર બનાવ્યો છે. બધી જ ભુમિકાના સાધકોને આગળ વધવા માટે આ પુસ્તક ઘણું થિી જ ઉપયોગી છે. શ્રી રાજ સૌભાગ સ્તસંગ મંડળ - સાયેલા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 302