Book Title: Updeshmala
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
12
પ્રાંતે સંયમજીવનની અધ્યાત્મકલ્પવેલીને હરી-ભરી રાખનારા મહામહિમ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથપરમાત્મા, જેઓશ્રીના વદનકમલથી નિઃસૃત અમૃતના કુંભસમાન આ ઉપદેશમાળાનું અવતરણ થયું તે આસજ્ઞોપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીરપરમાત્મા, ગણધરભગવંતો, ગ્રંથકાર પરમર્ષિ શ્રુતકેવલી પૂ.શ્રીધર્મદાસગણિક્ષમાશ્રમણજી વૃત્તિકાર મહર્ષિ નાગેન્દ્રગચ્છીય પૂ.આ.શ્રીઉદયપ્રભસૂરીશ્વરજી મહારાજા, ગ્રંથનું આલેખન-સંરક્ષણાદિ કરનાર-કરાવનાર પુણ્યાત્માઓ, ગુરક્રમથી એ ગ્રંથનો પરમાર્થ પ્રદાન કરનારા પરમતારક, પરમશ્રદ્ધેય, પરમગુરુદેવ, તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, મને આ ગ્રંથની પ્રથમ પ્રેસકૉપી સમર્પી કાર્ય માટે સંપ્રેરિત કરનાર સમર્પણતીર્થરૂપ પૂ.ઉપાધ્યાય શ્રીમહિમાવિજયજીગણિવરશ્રી, જેઓશ્રીના તપ-સંયમ-વાત્સલ્ય-અનુશાસન સામ્રાજ્યમાં ઉછરી આ અને આવા અનેક ગ્રંથપધોની પરાગનું આસ્વાદન કર્યું તે ભવોદધિતારક ગુરુદેવ, આજીવનગુરુચરણસેવી, ગુરુગચ્છવિશ્વાસધામ, વર્ધમાનતપોનિધિ પૂ.આ.શ્રી વિજયગુણયશસૂરીશ્વરજીમહારાજા આદિ પૂજયપુરુષોનો પરમોપકાર સતત સ્મરણપથમાં રાખી આવા સન્માર્ગપ્રેરક શ્રતરત્નોનાં સંશોધન-સંપાદનાદિ કરવા-કરાવવા દ્વારા મારા અને સર્વ ભવ્યાત્માઓના મોહનીયાદિ કર્મરાશિને સમૂળ નષ્ટ કરવા-કરાવવામાં હું સમર્થ બને એવી પ્રાર્થના કરું છું.
વિ.સં. ૨૦૬૯ ફાગણ સુદ-૨ બુધવાર તા. ૧૩-૩-૨૦૧૩ દીક્ષાયુગપ્રવર્તક શાસનશિરતાજ સૂરિરામચંદ્રવદીદીક્ષાશતાબ્દીદિન શ્રીભોરોલતીર્થ
શ્રીજૈનશાસનશિરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂ.આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી
મહારાજાનો ચરણચંચરી વર્ધમાનતપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણ
વિજયકીર્તિયશસૂરિ

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 564