Book Title: Updeshmala
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 564
________________ એક...એવો ભયંકર સમય આવ્યો હતો જ્યારે જૈન તરીકે જન્મેલાંના જિગર પણ દીક્ષા વિરોધી બની ચૂક્યાં હતાં! નાનું બાળક દીક્ષા લે તો એ કહેતા કે‘આ ઉંમરમાં તો દીક્ષા હોતી હશે ? બિચારાએ ખાધું શું અને પીધું શું?’ યુવાન દીક્ષા લે તો એ કહેતા કે‘મોજ કરવાની આ ઉમરે દીક્ષા ન જ લેવાય.’ પ્રૌઢ દીક્ષા લે તો એ કહેતા કે‘માથાની જવાબદારી ખભે કરીને દીક્ષા ન જ લેવાય.’ વૃદ્ધ દીક્ષા લે તો એ કહેતા કે‘આ ડોસો ત્યાં જઈ શું ઉકાળવાનો ?' આવા જનમાનસને પ્રવચન, દીક્ષાદાન, કોર્ટની જુબાનીઓ આદિ દ્વારા બદલી જન-જનના હૈયામાં દીક્ષાની સુપ્રતિષ્ઠા કરનારા દીક્ષાયુગપ્રવર્તક પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની દીક્ષા શતાબ્દી ઉજવી ચાલો ! આપણે ય ધન્ય બનીએ... पू.आ.श्रीविजयरामचन्द्रसूरिस्मृतिसंस्कृतप्राकृतग्रन्थमाला क्रमाङ्क પ્રક than a , દttો ધનદ 1 ৪াহাবা6েী। KILL, शासनशिरताज सूरिरामचन्द्र दीक्षाशताब्दी ग्रंथमाला સાહિત્ય સેવી: 100/ ISBN-978-81-87162-92-3 KHUSHI DESIGNS Mo.09227504555

Loading...

Page Navigation
1 ... 562 563 564