Book Title: Tattvarthadhigam Sutram Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri Publisher: Dhurandharsuri Samadhi Mandir View full book textPage 2
________________ આ પુસ્તકની વિશેષતાઓ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રના અનેક પ્રકાશનો થયા છે. તેમાં આ પ્રકાશન કોઈ અપૂર્વ ભાત પાડે છે. તેની વિશેષતાઓ આ છે. (૧) મૂલસૂત્ર પાઠ. (૨) સૂત્રનો અનુવાદ. ભાવવાહી અનુવાદ અને સૂત્રને અનુસારી સામાન્ય અર્થ. (૪) અર્થને વિશદ રીતે સમજાવતું વિવેચન (૫) અનુવાદ સહિત-સમ્બન્ધ કારિકા અને ચરમોપદેશ કારિકા (૬) દશ અધ્યાયનો સ્વાધ્યાય. (૭) દરેક અધ્યાયની પ્રશ્નાવલી (૮) પરિશિષ્ટો. વિસ્તૃત (૯) વિગતવાર અનુક્રમણિકા. એ પ્રમાણે અભ્યાસકને દરેક રીતે કામમાં આવે એવું આ પ્રકાશન છે. આ પુસ્તકથી શુદ્ધ જ્ઞાન અભ્યાસકો મેળવે એટલે પ્રકાશન થયું સાર્થક.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 330