Book Title: Swami Kartikeyanupreksha Author(s): Somchand Amthalal Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 2
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિ : ૧૦૦૦ વીર સં. ૨૫૧૩ * વિ.સં. ૨૦૪૩ ‘એ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા છે. વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનારા ચાર શ્લોક અદ્ભુત છે. એ ચાર શ્લોક માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં અમે મદ્રાસ ગયા હતા. કાર્તિકેયસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન ઊંચા અડોલવૃત્તિથી ઊભેલ પહાડ નીરખી સ્વામી કાર્તિકયાદિની અડોલ વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. તે સ્વામી કાર્તિકયાદિને નમસ્કાર.’ - શ્રીમદ્ રાજચંદ્ર : મુદ્રક : જ્ઞાનચંદ જૈન કહાન–મુદ્રણાલય, સોનગઢ-૩૬૪ ૨૫૦ Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 345