________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ આવૃત્તિ : ૧૦૦૦
વીર સં. ૨૫૧૩
* વિ.સં. ૨૦૪૩
‘એ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા છે. વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનારા ચાર શ્લોક અદ્ભુત છે. એ ચાર શ્લોક માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં અમે મદ્રાસ ગયા હતા. કાર્તિકેયસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન ઊંચા અડોલવૃત્તિથી ઊભેલ પહાડ નીરખી સ્વામી કાર્તિકયાદિની અડોલ વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. તે સ્વામી કાર્તિકયાદિને નમસ્કાર.’
- શ્રીમદ્ રાજચંદ્ર
: મુદ્રક : જ્ઞાનચંદ જૈન
કહાન–મુદ્રણાલય, સોનગઢ-૩૬૪ ૨૫૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com