Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04 Author(s): R T Vyas Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૦ પ્રીતિ કે. મહેતા હવે વેદો તેમજ અથવવેદમાં જળના વિવિધ પ્રકારો પ્રાપ્ત થાય છે તે અનામે જોઈએઃ— 23 www.kobatirth.org ઋગ્વેદમાં જળના ચાર પ્રકાર બતાવ્યા છે — : વૃષ્ટિ દ્વારા માકાશમાંથી પ્રાપ્ત થતું ન્યુ- ૨ જે ઝરણાંથી વહે છે તે પ્રઅવગ્ન-જળ, ૩ કુવા અને વાવમાંથી ખોદીને કાઢવામાં આવતુ અને ૪ ઓન દ્વારા ફૂટીને બહાર આવતું જળ, આ બધાં જળ નિષિ તથા અન્યને પવિત્ર કરનાર ક.૨ જળનાં વિવિધ નામોમાંથી કેટલાંક નામાની વિશેષતા અથવ વેદમાં આ પ્રમાણે બતાવી છે— ૧ જ્યારે જળ પૃથ્વી ઊપર ાષરણ કરનાર મેષ દ્વારા પ્રેરિત ધર્મ ને શીઘ્ર ગતિ કરે છે અને તેમાં વિધુત વ્યાપી જાય છે ત્યારે જળને‘માપ: ' નામથી બોલાવવામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ જળની નીચે જવાની વાસના અર્થાત્ વેગ નામના સહકારથી યુક્ત થઈને વહેતાં ઈન્દ્ર-વિદ્યુત માવા ની શક્તિના કારણે જ જળને ર્ નામ આપ્યું છે, . ૩ જળને પૃથ્વી ઉપર ઊંયા સ્થાને ચઢાવી દેવામાં આવે છે. ત્યારે તેને પ કહેવામાં આવે છે. અર્થાત્ જળમાં ઉપર જવાના ગુણુ પણ રહેલા છે જે અહીં જોવા મળે છે. ૪ મેધની વૃષ્ટિથી અથવા ખરક પીગળવાથી જ્યારે નદીઓમાં મહાપૂર આવે છે. ત્યારે જળના પગો અવાજ થાય છે આ અવાજના કારણે જલપ્રવાડીને શી કહેવામાં આવે છે. २ " समुद्रज्येष्ठाः सलिलस्य मध्यात्पुनाना यन्त्यनिविशमानाः । इन्द्रो या बज्री वृषभो रराव ता आपो देवीरिह मामवन्तु ॥ १ ॥ या आपो दिव्या उत वा सवन्ति खनित्रिमा उत वा याः स्वयंजाः । समुद्रार्था मा शुचयः पावकास्ता आपो देवीरिह मामवन्तु " ॥ २ ॥ ॥ ॥ ૪. ૭/૪/૨-૨ સા. ૬-૮ ३ " पानीयं सलिलं नीरं कीलानं जलमम्बु च । आपो बार्बारि के तोयं पयः पायस्तपोदकम् ॥ * जीवनं वनमम्भोऽर्थोऽमृतं मनरसौऽपि च ॥ १॥ માત્ર. ( પૂર્વાઢ) વિfmq.-૭૪૭ “ ચ: અંગ્રીના હો । तस्मादा नद्यो नाम स्थ ता वो नामानि सिन्धव: ॥ यत्प्रेषिता वरुणेाच्छी समयलगत तदाप्नोबिन्द्रो वो यतस्तस्मादापो अनु ष्ठन ॥ For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 191