________________
૧૩૦
૩ બંધન જાણો ! બંધન તોડો !
'ममत्त्वेन बहून् लोकान् पुष्णात्येकोऽर्जितैर्धनैः । સોઢા નરવું:હાનાં, તીવ્રાગામેજ વ તુ ।।।।'
‘મમતાને વશ પડેલો જીવ એકલે હાથે પોતે કમાયેલા ધન વડે અનેકને પાળે - પોષે છે, પણ (તેના કારણે ઉભાં થયેલાં) નરકનાં કારમા દુ:ખોને તો તે પોતે એકલો જ ભોગવે છે. (પોતે જેનું પોષણ કર્યું તે તેમાં ભાગ પડાવવા આવતા નથી.)'
'कुन्दान्यस्थीनि दशनान्, मुखं श्लेष्मगृहं विधुम् । માંસપ્રથી જુવો ધુમ્મો, દેશ્નો વેત્તિ મમત્વવાન્ ।।૨૪।' ‘મમતાને વશ પડેલો જીવ હાડકાંના દાંતને મચકુંદના ફૂલની નજરે જુવે છે, કફથી ભરેલા મોંઢાને ચંદ્રની નજરે જુવે છે. માંસતી ગ્રંથી સ્વરૂપ સ્તનયુગ્મતે સુવર્ણના કુંભની નજરે જુવે છે !'
સાચી દૃષ્ટિ અને સાચો દૃષ્ટા કોને કહેવાય, તે જણાવતાં
‘મિત્રા: પ્રત્યે માત્માનો, વિભિન્ના: પુદ્રા અપિ 1 શૂન્યઃ સંસર્ગ ત્યેવ, ય:પશ્યતિ સ પશ્યતિ ।।૨।। ‘દરેક આત્માઓ જુદા છે, દરેક પુદ્ગલો પણ જુદાં છે. (તાત્ત્વિક રીતે) કોઈની વચ્ચે કશો જ સંબંધ નથી. આ રીતે જે જુવે છે, તે જ સાચી રીતે જુવે છે (એમ સમજવું.)'
મમતાને જીતવા માટે ભેદજ્ઞાન કેટલું ઉપકારક બને છે, તે દર્શાવતા લખ્યું કે -
‘ગદ્દન્તા-મમતે સ્વન્દ્વ-સ્વીયત્વ-ભ્રમદ્ભુતુજે ! મેવજ્ઞાનાપાયેતે, સુજ્ઞાનાવિવાહિીઃ ।।૨૨।।'
‘અહંતા’ અને ‘મમતા'તા ભાવો જ (શરીરમાં) સ્વપણાનાપોતાપણાના અને સર્વમાં મારાપણાનો ભ્રમ કરાવનાર છે. જો એકવાર શરીર અને આત્મા વચ્ચે, અન્ય સર્વ અને
Jain Education International
682
કહ્યું કે -
For Private & Personal Use Only
www.jainelibrary.org