Book Title: Suyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ પહેલા શ્રુતસ્કંધનું નામ “ગાથા ષોડશ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. અધ્યયન એટલે જ અધ્યાય. મુખ્ય મુખ્ય વિષય-વિભાગ જ્યાં જુદા પડતા. હોય તેને અધ્યાય કે અધ્યયન રૂપે ઓળખવામાં આવે છે. એ સોળ અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ - સમય ૭ - કુશીલ પરિભાષા ૧૩ – યથાતથ્ય ૨ – વૈતાલિક ૮ - વીર્ય ૧૪ - ગ્રંથ ૩ – ઉપસર્ગ-પરિજ્ઞા ૯ - ધર્મ ૧૫ – આદાનીયા ૪ – સ્ત્રી-પરિજ્ઞા ૧૦ – સમાધિ ૧૬ - ગાથા ૫ – નરક-વિભક્તિ ૧૧ - માર્ગ ૬ - વીરસ્તુતિ ૧૨ – સમવસરણ આ સોળ અધ્યયનોમાં ઉદ્દેશાઓ (પેટા વિભાગો) નીચે મુજબ છે. અધ્યયન ઉદ્દેશ અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા ૧૩ ૦૨ ૧૪ ૧ ૧૫ ૧ ૪ ૨ ૧૦ ૧ ૧૬ ૫ ૨ ૧૧ ૧ - કુલ–૧૬ કુલ–૨૬ એટલે પહેલા શ્રુતસ્કંધમાં કુલ અધ્યયનો-૧૬ અને કુલ ઉદ્દેશાઓ-૨૬ છે. બીજો શ્રુતસ્કંધ “મહાઅધ્યયન' નામે પ્રસિદ્ધ છે. એમાં અધ્યયનો-૭ છે અને પ્રત્યેક અધ્યયન સ્વયં ઉદ્દેશારૂપ છે. એટલે ઉદ્દેશા પણ ૭ જ છે. એટલે શ્રી સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના મળી ૨૩ અધ્યયનો અને ૩૩ ઉદ્દેશાઓ છે. બીજા શ્રુતસ્કંધોના અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ – પુંડરીક ૪ – પ્રત્યાખ્યાન ક્રિયા ૭ – નાલંદીય ૨ – ક્રિયાસ્થાન ૫ – આચારશ્રુત ૩ – આહારપરિજ્ઞા ૬ - આદ્રકીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 284