Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust

View full book text
Previous | Next

Page 409
________________ સત્ર કૃતાંગ ત્ર અ॰ ૧૫ ૦ ૧ કાયરહિત બનીને શુદ્ધ થયેલા છે તેવા પુરુષા, સાધકા, સવ દુ:ખાથી, ચારગતિરુપ સ ંસાર પરિભ્રમણથી; જન્મ મરણરૂપ ચક્રથી મુક્ત થઇને પાંચમી ગતિરુપ સિદ્ધ સ્થાનમાં સ્થિર થઇ આદ અનતા સુખાના લેાક્તા મની રહે છે. ૩૦૮ 9 તિકરું છુ મેપામી, જ્ઞાન ાનશિ પાથળ 1 । ९ દ . ૧. तुर्हति पावकस्माणि, नवं कम्ममकुव्वओ || ६ || શબ્દા : (૧) મુક્ત થાય છે (ર) બુદ્ધિમાન સાધક (૩) જાણુકાર (૪) લેાકમાં (૫) પાપકમ (૬) મુક્ત બને છે (૭) પાપ કર્મોંથી (૮) નવિન (૯) કર્મી (૧૦) કરતા નથી. ભાવાઃ- લેાકમાં જે પંડિતસાધક પાપકમના સ્વરુપને જાણનારા છે, તે સર્વ પાપ બંધનથી મુક્ત થઇ શકે છે અને મુક્ત થઈ નવિન કર્મ નહિ કરતાં થકાં પૂર્વ સંચિત કર્મના નાશ કરે છે અને સ`સાર સાગરને તરી જાય છે અને શાશ્વતા સિદ્ધિગતિના સાદી અનંતા સુખાને પ્રાપ્ત કરે છે. ૧ २ . Y अंकुsar णवं णत्थि, कम्मं नाम विजाणइ | ', ૧, ૩૦ विभाग से महावीरे, जेण जाई ण मिज्जई ||७|| શબ્દા : (૧) કર્યાં કરતા નથી (ર) નવા કર્મના (૧૩) બંધ થતા નથી (૪) આઠ પ્રકારના (૫) કર્મીને (૬) જાણે છે (૭) જાણીને (૮) એવા કાર્યાં કરે (૯) સંસારમાં જન્મ લેવા ન પડે (૧૦) મરણ પણ (૧૧) ન થાય. ભાવાર્થ:- જે સાધક ક`ખ ધન થાય તેવા કાર્યાં કફ્તા નથી, તે સાધકને નવા ક` બંધન થતા નથી, તેવા સાધકે આઠ કર્માના સ્વરૂપના જાણકાર છે, જાણકાર સાધક એવા કાર્યો કરે છે કે

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428