Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust

View full book text
Previous | Next

Page 415
________________ ex ૩ 9 गिट्टियट्ठा व देवा वा, उत्तरीए इयं सुयं । સૂત્ર કૃતીંગ સૂત્ર અ૦ ૧૫ ૨૦૧ O મં આ મેચમેéિ, અમનુલેકુ નો સદા રા શબ્દા : (૧) સિદ્ધ થાય (ર) દૈવ થાય (૩) તી ́કર દેવના પ્રવચનમાં (૪) એમ (૫) સાંભળ્યું છે (૬) મે' એમ (૭) સાંભળ્યું છે (૮) તી...કર દેવા પાસેથી (૯) મનુષ્ય સિવાયની અન્ય ગતિમાં (૧૦) સિદ્ધ ગતિ (૧૧) પ્રાપ્ત થ નથી. ભાવાઃ- શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને કહે છે કે મે લેાકેાત્તર ભગવાન્ મહાવીરસ્વામી પાસેથી સાંભળ્યુ` છે કે સમ્યકૂત્ત્વ સામગ્રીને પામીને જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરીને મનુષ્યા સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. પર ંતુ કાઇ સાધકને અધિકાં હાવાના કારણે સમ્યક્ત્વ આદિ સામગ્રી પામીને પણ એ જ ભવમાં માક્ષની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તેઓ સૌધમ આદિ અનુત્તર વિમાન વાસી પ`ત દેવગતિમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મનુષ્યભવ પ્રાપ્ત કરી મેાક્ષને પ્રાપ્ત કરે છે. એમ લેાકેાત્તર પ્રવચનમાં આગમનું સ્થન છે. પરંતુ મનુષ્યગતિથી અન્ય કેાઈ ગતિમાં મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યે જ મનુષ્ય ભવમાં સર્વકર્માના ક્ષય કરી મેાક્ષગતિને-યુક્તિને પ્રાપ્ત કરે છે. ૩ अंत करंति दुक्खाणं, इहमेगेसिं आहियं । ઊ . आघायं पुण एगेसिं, ૧૦ दुल्लभेऽयं समुस्सए ||१७|| શબ્દા : (૧) નાશ (ર) કરી શકે છે (૩) મનુષ્યા દુ:ખાને (૪) આગમમાં (૫) તીર્થંકર દેવાએ (૬) કહેલ છે (૭) વળી તીર્થંકર દેવેશ (૮) કહે છે કે (૯) મનુષ્ય જન્મ (૧૦) પામવા દુલ ભ છે.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428