Book Title: Sutrakritanga Sutra
Author(s): Shamji Velji Virani
Publisher: Kadvibai Virani Smarak Trust
View full book text
________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૪ ૩૦ ૧
પ
ભાવા:- ઉપર, નીચે તથા તિચ્છી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ નિવાસ કરે છે, તેના ઉપર થાડા પણ દ્વેષ નહિ કરતાં, તેની ઉપર અનુકંપા લાવી સદા યત્નાપૂર્વક તે જીવાની દયા પાલતા થકા સંયમનું પાલન કરે, સયમ ભાવમાં વિચલિત ન થતાં આરભ પરિગ્રહ રહિત મની સંયમમાં સ્થિરતા રાખી સચમ પાલન કરે, એવા શ્રી વીતરાગદેવના ઉપદેશ છે. છકાય જીવાની દયાનું પાલન કરવું તે તેા સંયમનું પ્રથમ કાય છે.
*
૨
काले पुच्छे समियं पया, आइक्खमाणो दविग्रस्त वित्तं ।
.
૧૧
92
૧૩
૧૪
तं सोयकारी पुढो पवेसे, संखा इमं केवलियं समाहिं ॥ १५ ॥
શબ્દા : (૧) સાધુ અવસર દેખી (૨) પ્રજાઓના વિષયમાં (૩) સદાચારી આચાર્યંને (૪) પૂછે (૫) બતાવનાર (૬) આચાર્યંની પૂજા કરે. (૭) સČજ્ઞના આગમને (૮) આચાર્યંની (૯) આજ્ઞા માની (૧૦) તેમના પૃથક્ પૃથક્ ઉપદેશને (૧૧) હૃદયમાં ધારણ કરે (૧૨) સમજી હૃદયમાં ધારણ કરે (૧૩) કેવલીએ બતાવેલ (૧૪) સન્માને.
ભાવાઃ- સાધુ અવસર જોઈ સદાચારી આચાર્યને, પ્રાણીએના વિષયમાં પ્રશ્ન કરે, પૂછે, તથા સજ્ઞના આગમનના ઉપદેશ કરનાર આચાર્ય મહારાજની પૂજા તથા સત્કાર સન્માન કરે. તથા માચાયની આજ્ઞા અનુસાર સંયમ અનુષ્ઠાન કરતા થકા સાધુ આચાય દ્વારા સ્થન કરેલ કેવળી સંબંધી જ્ઞાનને સાંભળી હૃદયમાં ધારણ કરે, તે સાધકને કલ્યાણુનું કારણ છે. એમ જાણી સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવું પ્રભુએ આજ્ઞાએ ધમ કહેલ છે.
દ
अस्सि सुठिचा तिबिहेण तायी, एएस या संति निरोहमा ।
3
O
૧૦
૧૩
૧૪
૧૧
૧૨
मक्खति तिलोदसी, ण भुज्जयेयंति पमायसंगं ॥ १६ ॥

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428