Book Title: Surat Chaitya Paripati Author(s): Kesharichand Hirachand Zaveri Publisher: Jivanchand Sakerchand Zaveri View full book textPage 7
________________ “હરિગીત છંદ 9 ત્રણ લોકમાં ગુરૂદેવના, ગુણગાન હેજે થઈ રહ્યા, પાવન થયા તે સર્વ, જે વિના શરણે ગઇ: * ગુરૂદેવ ચરણે સેવતાં, નિજ આત્મ-લબ્ધિ લાભીએ, ગુરૂદેવ કેરું નામ, “ આમારામ ” દે આરામને-૭. પંજાબી ક્ષત્રીય વિર એ, શાસન ધુરંધર શ્રી સૂરિ; તમારને પ્રતિબદ્ધતા, પરઆઈ જીવ ય સૂરિ, તપમૂર્તિ ત્યાગ વિરાગમય, શું શાંત રસ અવતાર એ ? તસ્વનિર્ણય બંધના, ગ્રંથ ર ઉપકાર એ-૮. ચારિત્ર્યના ચૂડામણિ, સમ્રાટુ શાસનના અહે! બુ પંચાવન પ્રભુ, કરૂણા તણું મૂર્તિ કહે: પરના વેરા, કુતીર્થિવાદી ગજ મદ કેશરી, વરશાસન નભ દિવાકર, વંદના હો ભૂરિ ભૂરિ– ૯. પૂજ્ય સાધુ વર્ગની, જે આજ સંખ્યા દેખીએ, ગુરૂદેવને ઉપકાર એ, ત્યાં તત્ત્વ દીક્ષા પેખીએ; જ્યાં જ્યાં ગુરૂજી વિચર્યા, ઉપદેશ દીક્ષા ત્યાગને, મહાવીર કેરા શાસને, યે વાયદે વૈરાગ્યને–૧૦. શાસનેતિ અતિ કરી, સૂરિ બાલ બ્રહ્મચારી હતા. ઉપસર્ગ પરિષહ સહન વહને, અડગમૂર્તિ એ હતા; અગણિત ગુણ ગુરુદેવના, સંક્ષિપ્ત છંદ પ્રબંધમાં, શાસનપ્રભાવક શ્રી સરિઝ, ચરણ ભિક્ષુક વંદના-૧૧ ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 324