Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 11
________________ કાંઈક આવશ્યક ‘સુરત ચૈત્ય પરિપાટી’ શિષૅક આ પુસ્તક શ્રી વીરશાસન’ ના ગ્રાહકેાને બારમા વર્ષોમાં વધારાની ભેટ તરીકે અપાઇ રહ્યું છે. તેને વાસ્તવિક યશ શ્રીયુત કેશરીચ ંદ હીરાચંદ ઝવેરીને ધટે છે, ૬ જેએએ પેાતાના પિતા તરફના પૂજ્યભાવને કારણે શેઠ હીરાચંદ ખુબચંદ ઝવેરી જૈન પુસ્તક સીરીઝ શરૂ કરી છે. આ એનું બીજાં પુષ્પ છે. માનવું સકારણ લેખાશે કે-આ પુસ્તક દરેકને સંગ્રહ કરવા યોગ્ય બન્યું છે. ઐતિહાસિક વસ્તુઓ દ્વારા સુરતનાં ભવ્ય જિનમ દિાનું જ્ઞાન મેળવવા માટે આ એક મ્હાટું સાધન છે. આ પુસ્તકના આખાય સંચય મહત્ત્વને છે. ચાલુ વર્ષની ભેટ ઉપરાન્તને આ લાલ ગ્રાહકાને અમે આઠમા વર્ષમાં આપવાના હતા, પરન્તુ સકારણુ તેમ બની શક્યું નહિ. આ વધારાને લાભ શ્રી વીરશાસન' પ્રતિની ગ્રાહકોની અભિરૂચીને ઉત્તેજિત કરશે, એવી આશા રખાય તે તે વધુ પડતી નહિ ગણાય. ઇચ્છીએ છીએ કે-વાંચકે આ પુસ્તકનેા યાગ્ય લાલ ઉડાવે. આના સંચયકાર શ્રી કેશરીચાંદ ઝવેરીને અને પ્રકાશક શ્રી જીવણચંદ ઝવેરીના આભાર માનવા પણ સ્થાને ગણાશે. ચીમનલાલ નાથાલાલ શાહ. વ્ય : શ્રી વીરશાસન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 324