________________
“હરિગીત છંદ 9 ત્રણ લોકમાં ગુરૂદેવના, ગુણગાન હેજે થઈ રહ્યા, પાવન થયા તે સર્વ, જે વિના શરણે ગઇ: * ગુરૂદેવ ચરણે સેવતાં, નિજ આત્મ-લબ્ધિ લાભીએ, ગુરૂદેવ કેરું નામ, “ આમારામ ” દે આરામને-૭. પંજાબી ક્ષત્રીય વિર એ, શાસન ધુરંધર શ્રી સૂરિ; તમારને પ્રતિબદ્ધતા, પરઆઈ જીવ ય સૂરિ, તપમૂર્તિ ત્યાગ વિરાગમય, શું શાંત રસ અવતાર એ ? તસ્વનિર્ણય બંધના, ગ્રંથ ર ઉપકાર એ-૮. ચારિત્ર્યના ચૂડામણિ, સમ્રાટુ શાસનના અહે!
બુ પંચાવન પ્રભુ, કરૂણા તણું મૂર્તિ કહે: પરના વેરા, કુતીર્થિવાદી ગજ મદ કેશરી, વરશાસન નભ દિવાકર, વંદના હો ભૂરિ ભૂરિ– ૯. પૂજ્ય સાધુ વર્ગની, જે આજ સંખ્યા દેખીએ, ગુરૂદેવને ઉપકાર એ, ત્યાં તત્ત્વ દીક્ષા પેખીએ;
જ્યાં જ્યાં ગુરૂજી વિચર્યા, ઉપદેશ દીક્ષા ત્યાગને, મહાવીર કેરા શાસને, યે વાયદે વૈરાગ્યને–૧૦. શાસનેતિ અતિ કરી, સૂરિ બાલ બ્રહ્મચારી હતા. ઉપસર્ગ પરિષહ સહન વહને, અડગમૂર્તિ એ હતા; અગણિત ગુણ ગુરુદેવના, સંક્ષિપ્ત છંદ પ્રબંધમાં, શાસનપ્રભાવક શ્રી સરિઝ, ચરણ ભિક્ષુક વંદના-૧૧
'
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com