________________
૪
આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયાનંદ
- સૂરીશ્વરજીની સ્તુતિ. 1 (પ્રોજકઃ શાહ ભીખાભાઈ છગનલાલ.) *
શાર્દૂલવિક્રીડિત-છંદ." . . ! આત્મારામ સૂરીશ ગણું સ્તવવા, સામર્થ્ય છે લેશ ના, , તોયે એ જ સૂરીશ ભક્તિ કૃપયા, ગાઉં જરા છંદમાં,
મારું સાચું નહિ જ સત્ય મમ છે, એ ધ્યેયમાં ડોલતા, કીધે સત્ય સ્વીકાર “પાર અબ તો, સાધુ ભયે બોલતાં–૧.
: 'x ' ' X
“મન્દાક્રાન્તા-છંદ” . આત્મારામે, જગત ભરમાં ધર્મ કે વગાડે, જેના નાદે, વર અમરિકા, પ્રેમ ધમેં જગાડ;
તો વાવ્યાં વીર વચનનાં, દેવી “પા” તનુજે, દીવ્યાકાશે, રવિ બ્રમણતા, આ રવિ દર્શનાર્થે-ર .
“દેહરા.” મૃત્યુ લોક ભૂપાળમાં, ગળા પશ્ચિમ પૂર્વ પૂર્વ કીર્તિ ડંકા વડે, પશ્ચિમ લાભ અભૂર્વ-૩. નારી પૂછે નાથને, ગગને નિશાકર માંહ્ય છિદ્ર સદા દેખાય છે, કારણ કુણ કલ્પાય–૪. શ્રાવક કહે સુણ શ્રાવિકા આત્મારામ સુયશ; ભેદીને એ ચંદ્રને, પ્રસર્યું સ્વર્ગ દિગંત-- પ. પાતાલે પણ તાલથી, નાગ કરે ગુણગાન; સાક્ષી સાગર પૂરતે, નિરખી ચંદ્ર નિશાન.--- ૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com