SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયાનંદ - સૂરીશ્વરજીની સ્તુતિ. 1 (પ્રોજકઃ શાહ ભીખાભાઈ છગનલાલ.) * શાર્દૂલવિક્રીડિત-છંદ." . . ! આત્મારામ સૂરીશ ગણું સ્તવવા, સામર્થ્ય છે લેશ ના, , તોયે એ જ સૂરીશ ભક્તિ કૃપયા, ગાઉં જરા છંદમાં, મારું સાચું નહિ જ સત્ય મમ છે, એ ધ્યેયમાં ડોલતા, કીધે સત્ય સ્વીકાર “પાર અબ તો, સાધુ ભયે બોલતાં–૧. : 'x ' ' X “મન્દાક્રાન્તા-છંદ” . આત્મારામે, જગત ભરમાં ધર્મ કે વગાડે, જેના નાદે, વર અમરિકા, પ્રેમ ધમેં જગાડ; તો વાવ્યાં વીર વચનનાં, દેવી “પા” તનુજે, દીવ્યાકાશે, રવિ બ્રમણતા, આ રવિ દર્શનાર્થે-ર . “દેહરા.” મૃત્યુ લોક ભૂપાળમાં, ગળા પશ્ચિમ પૂર્વ પૂર્વ કીર્તિ ડંકા વડે, પશ્ચિમ લાભ અભૂર્વ-૩. નારી પૂછે નાથને, ગગને નિશાકર માંહ્ય છિદ્ર સદા દેખાય છે, કારણ કુણ કલ્પાય–૪. શ્રાવક કહે સુણ શ્રાવિકા આત્મારામ સુયશ; ભેદીને એ ચંદ્રને, પ્રસર્યું સ્વર્ગ દિગંત-- પ. પાતાલે પણ તાલથી, નાગ કરે ગુણગાન; સાક્ષી સાગર પૂરતે, નિરખી ચંદ્ર નિશાન.--- ૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy