Book Title: Sthaviravali ane Teni Aaspas
Author(s): Gunsundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 200
________________ ૧૬૪ સ્થવિરાવલી जनेतो, हथिस, मगधं, वदापयति, परिहारहि, वसिवु, विजाधरुलेखिलंब रानि अने आहरापयति छे. તેનું ભર જવાનીમાં મરાગ – ઉત્તરાપથના વિજય પછી ખારવેલે બે-એક વરસ જ રાજ્ય કર્યું જણાય છે. જો એ વધારે જીવ્યો હોત, તો મીનેંડરને હાથે મગધને ખમવું પડત નહિ, કલિંગની છાયા નીચેના વિદર્ભ રાજ્યમાં અગ્નિમિત્ર હાથ ઘાલત નહિ અને અશ્વમેઘ ઉજવી પુષ્યમિત્ર સાર્વભૌમ રાજા બનત નહિ. ચૌદ વરસ રાજ્ય કરી ભર જવાનીમાં એ વીર ચાલ્યો ગયો, ઈ.સ. પૂર્વે ૧૫૯. ખારવેલનાં વિશેષ લક્ષાગ - ખારવેલ યુદ્ધવીરની સાથે દાનવીર અને ધર્મવીર પણ હતો. તેણે અદ્ભુત અપૂર્વ હસ્તિદાનથી રાજગૃહમાં ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવ્યો હતો.૭ ગાદીએ આવ્યાને બીજે વરસે તેણે વિદર્ભ અને મહારાષ્ટ્રમાં જૈન ધર્મના પ્રસારના ઉપાય લીધા હતા. અને તેરમે વરસે સર્વ દિશાના જ્ઞાનવૃદ્ધ ને તપોવૃદ્ધ નિગ્રંથ શ્રમણોને કુમારીપર્વત નોંતર્યા હતા. તે ત્રિવિધ સમ્યત્વથી ભિખુરાજનું, સ્વધર્મના રક્ષણથી ગુતચકનું અને સત્ત્વસિદ્ધિથી મહાવિજયનું બિરૂદ ધરાવતો હતો.૩૦ કુશળ શિલ્પીઓને હાથે તેણે અનેક જિનાલયો બંધાવ્યા હતા. પડે હડહડતો જૈન છતાં તેના પછી થયેલા સ્થાણ્વીશ્વરના ચક્રવર્તી હર્ષની પેઠે, તે અન્ય ધર્મનો પણ પ્રપૂજક હતો. ૨૮. જુઓ નીચેનો ઉતારે- તથા ચતુર્થ વણે વિના રથવા સદૂત पुवकलिंगराजनमंसितं....मगधमकूटस....पूजितं च निखितछतभिंगारेहि तिरतनस પતયો સવરહિમોગલુ સાવ સતિ. અહી ડૉ. ભગવાનલાલના પાઠ વવુથે, વિના થવા મહત,....ઘમઘૂટર અને મોન છે. - ર૯. જુઓ નીચેનો ઉતારો-તેરસને વરેલુપવતવિચિવો ગુમારીપતે ૩૧દતો પોણો વહિથિ નિસિદ્ધિા ચંપપૂન...ત્રેિ હિતાવત સમાયો सुविहितानं च सवदिसानं यानिनं तापसानं....संहतानं अरहतनिसिदियासमीपे पभारे वरकारुसमथथपतिहि अनेकयोजनाहि.....पटालके चेतके च वेडुरियगभे थंभे पतिठापयति । अहीं मुद्रित पाठ अरहतोप (निवासे), यपजके, रिखिता अने શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232