Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 14
________________ તથા નિમર ને બદલે નિમર સમજવાનું છે. ૯૨ માં મૂત્રમાં દીર્ધ પછી આવેલો અને અનુસ્વાર પછી આવેલ કોઈ પણ વ્યંજન બેવડાતો નથી અને કોઈ પણ શબ્દમાં આવેલાં રજાર ને અને ટૂંકારને મિત્ર થતો જ નથી. ઉચ્ચારણની અપેક્ષાએ એમ સ્પષ્ટ અનુભવાય છે કે દીર્ઘ પછી કે અનુસ્વાર પછી આવેલ ડબલ વ્યંજનનું ઉચ્ચારણ જ થઈ જ શકતું નથી તથા બેવડાયેલ ૨ કારનું તથા શું કારનું પણ ઉચ્ચારણ જ થઈ શકતું નથી એટલે વ્યાકરણને વિધાતા હમેશાં ભાષાના બંધારણને જ અનુસરે છે એ હકીકત અહીં સ્પષ્ટ થાય છે. આ પછી ૯૩, ૯૪, ૯૫ અને ૯૬ મૂત્રમાં પ્રાપ્ત દ્વિર્ભાવનો પણ નિષેધ કરેલ છે. અને ૯૭, ૯૮, ૯૯ મા સૂત્રમાં પ્રાપ્ત દિર્ભાવના વિકલ્પ વિધાન છે. આ પછી ૧૦ મા સૂત્રથી માંડીને ૧૧પમાં સૂત્ર સુધી અમુક અમુક શબ્દને સંયુક્ત વ્યંજનમાં સ્વરને ઉમેરવાના વિધાન છે. આ પછી ૧૧૬ મા સૂત્રથી લઈને ૧૨૪ સૂત્ર સુધી અને કિલટામૂલટા કરવાની સૂચને છે. જેમકે પિતાને બદલે હૃત્રિકાર તથા રિમાઇ મૂત્ર ૧૨૧મું. તથા ૧૨૨માં સૂત્રથી ૧૨૪મા સૂત્ર સુધી અનુક્રમે વુક્રને બદલે હૃત્યુ તથા હજુ તો ત્રાટને દિલે નાક અને ખાસ આ પ્રકારે અનેક પદોમાં વ્યંજનોની ઉલટસૂલટી કરવાની બતાવેલી છે. ૧૨૫માં સૂત્રથી ૧૪૪ના સૂત્ર સુધી અમુક અમુક સંસ્કૃત શબ્દનાં આદેશ કરીને તેમનું પ્રાકૃતીકરણ બતાવેલું છે. આ પછી ૧૪૫ અને ૧૪૬ મા સૂત્રમાં કૃદન્તના પ્રશ્યની વાત છે. આ પછી ૧૪૭ થી માંડીને ૧૭૪ સૂત્ર સુધી જુદા જુદા શબ્દોનું પ્રાકૃતીકરણ કરવા માટે જ જુના આદેશો બતાવેલ છે. આ સાથે ૧૭૪ માં સૂત્રમાં ભલ્લામણ કરી છે કે કૂટ, દૃષ્ટ, વાવ, વિષ, વાવપતિ, વિધવભૂ, ત, પ્રો. ડ્રોત આ બધા શબ્દોમાં વ્યંજનાનું પરિવર્તન કરીને તેમનું પ્રાકૃતીકરણ ન કરવું તથા અનિવત્ સોમસુત્ તુર તુમ આ બધા શબ્દોમાં પણ પ્રાકૃત વ્યાકરણના નિયમો લગાડીને તેમનું પ્રાકૃતીકરણ ન કરવું પણ એ શબ્દોને બદલે તેમના સમાનાર્થી શબ પ્રાકૃત ભાષામાં વાપરવા. કારણ કે એ શબ્દનું પ્રાકૃતીકરણ કરવાથી બરાબર અર્થ સ્પષ્ટ થઈ શકશે નહીં. જેમકે કૃઇટ ને બદલે જ કર છે જતાં એટલે કષ્ટ અથવા ૧૪ એટલે કાઠ અને ૧૪ એટલે કૃષ્ણ તેમાંથી શું સમજવું તે સમજાશે નહીં. એય શબ્દ ઉપરથી શરીરવાચક #ાચ પણ સમજાય અને એ પણ સમજાય અને ક્રીમ પણ સમજાય. આ રીતે જે એક શબ્દમાંથી સંસ્કૃતમાં અનેક શબ્દો ઉપાડી શકાય તેવા શબ્દના પ્રયોગ પ્રાચીન પંડિતોએ કરેલ નથી. માટે આપણે નહિ કરો એમ આચાર્યું પણ કહેલું છે. ૧૭ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 534