Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 12
________________ કરવાનો નથી એમ સૂચવ્યું છે. અને ૧૭૭ મા સૂત્રથી લેપ થયા બાદ બાકી રહેલા બવ ને ય કરવાની વાત ૧૮૦ મા સૂત્રમાં કહેલી છે. હવે પછી ૧૮૧ થી ૧૮૬ સુધીના સૂત્રોમાં શબ્દની આદિમાં આવેલા અથવા શબ્દની અંદર આવેલા “ક”નું પરિવર્તન બતાવીને ૧૮૭મા સૂત્રમાં ૩, ૪, ૫, તથા મનું હકારરૂપે પરિવર્તન જણાવેલ છે. તથા ૧૮૮ થી ૧૯૨ સુધી વાર, હૃારને, %ારને, ચારો અને કારને તથા થરને ફેરફાર ૧૯૪મા સૂત્ર સુધી બતાવેલ છે. ૧૯૫મા સૂત્રથી ૧૯૮મા સૂત્ર સુધી નું પરિવર્તન, પછી ૧૯૯ થી ૨૦૧ સુધી ટને ફેરફાર બતાવેલ છે. આ પછી ૨૦૨ સૂત્રથી ૨૪૪ સૂત્ર સુધી નું, ન નું, તનું, થનું, સૂનું, ધનું, નનું, પ નું, વનું, મનું, મનું અનુક્રમે પરિવર્તન બતાવેલ છે. ત્યારબાદ ૨૪૫માં સૂત્રથી થનું, રનું, સ્ત્રનું, વનું, રાનું, ૧નું સનું, દૃનું પરિવર્તન બતાવેલ છે. તથા આ પછી ૨૬૮ થી ૨૭૧ સૂત્ર સુધી શાદની અંદરના સ્વરસહિત વ્યંજનને ફેરફાર બતાવેલ છે. આ રીતે આઠમા અધ્યાયનું પ્રથમ પાદ પૂરું થાય છે. આ પાદના કૂલ સૂત્રો ૨૭૧ છે. અને આ પાદમાં વિશેષ કરીને અસંયુક્ત વ્યંજનના ફેરફારનું જ વિધાન છે. આઠમા અધ્યાયના બીજા પાદની શરૂઆતથી જે જે વિધાને કરેલાં છે તે તમામ વિધાને સંયુક્ત અક્ષરને લાગુ પડે છે. અને આવી પ્રક્રિયા આ બીજા પાદમાં ૨૧૫ સુત્ર સુધી સમજવાની છે. તેથી આગળ નહીં. સંયુક્ત અક્ષરને બદલે જે જે પરિવર્તનરૂપ વ્યંજને આવે છે તેમાં પણ આચાર્યે બરાબર ક્રમ જાળવેલ છે. સંયુક્ત અક્ષરને બદલે સૌથી પહેલું વિધાન નું છે. બીજુ વિધાન રવનું છે. પછી નનું વિધાન છે. અને ૧૧મા સૂત્રમાં ૬ નું વિધાન છે. ત્યારબાદ ૧૨ મા સૂત્રથી ૧૪ મા સૂત્ર સુધી ૨નું વિધાન છે. એ પછી ૧૫ મા સૂત્રથી ૨, ૪, ગ, શનાં વિધાન છે. વચ્ચે ૧૬મા સત્રમાં ચિને બદલે વુનું વિધાન પણ કરેલું છે. છનું વિધાન ૨૩ મા સૂત્ર સુધી ચાલે છે. ૨૪મા સૂત્રથી નનું તથા ન્ન અને શાનું વિધાન ૨૮ મા સૂત્ર સુધી ચાલે છે. ર૯ મા સૂત્રથી ૩૦ મા સૂત્ર સુધી દનું વિધાન છે. ૩૧ મા મૂત્રમાં નું વિધાન છે. પછી ૩૨ થી માંડીને ૩૪ સુધી સંયુક્ત અક્ષરને બદલે નું વિધાન છે. ૩૫માં સૂત્રથી ૩નું તથા ઘરનું તથા ઢનું વિધાન છે આ ઢનુ વિધાન ૪૧માં સૂત્ર સુધી ચાલે છે. પછી કર મા અને ૪૩ મા સત્રમાં સંયુક્ત અક્ષરને બદલે નનું વિધાન છે. ૪૪માં સૂત્રમાં અને બદલે સ્તનું વિધાન છે. ૪૫ મા સૂત્રથી થનું, ઘનું તથા ધનું વિધાન ૫૦મા સત્રમાં છે. ત્યાર બાદ સંયુક્ત વ્યંજનને બદલે વનું, તું, શ્વનું, મનું, મનું વિધાન બરાબર ક્રમપૂર્વક ૬૦માં સૂત્ર સુધીમાં કરેલ છે. ત્યારબાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 534