Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
સાશ્વત ગિરિ શાશ્વત સુખદાતા, ભાવ ધરિને જે ભવિ આતા, આદીશ્વર પ્રબ ધ્યાન લગાન, શાશ્વત સુખદાતારરી () પશુ પંખી જે સિદ્ધગિરિ આવે, બવ તીજે સો મેલ સધાવે; સુરિ ધનેશ્વર યું ફરમા, ફલ ભાવાનુસારરી (૫) અવસર પીલી તીરથ પર ચાર, આદીશ્વર તીર્થ કરી સુખકારા; આદીશ્વર પ્રભુ આપ પધારે. પૂરવ નવ્વાણું વારી (૬) આતમ લક્ષ્મી પુંડરીક પાવે, પુંડરગરિ શુભ નામ કહાવે; હાથ ઘરી વલ્લભ ગુણ ગાવે, તીરથ આનંદકારરી (9)
સિધ્ધાચલનું સ્તવન.
(રાગ – માલકેશ.)
સિદ્ધાચલ તીરથ તીર્થ સાર, નર નારી અનંતે મેલ દ્વારા પુંડરીક આદિ સાધુ અનંતા, શાંત દાંત ગુણવંત મહેતા
સિદ્ધ હવે સિદ્ધગિરિ પધાર.... (1) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ac8ba95d12a9bd80de5ea15428562b91a72824a73b5361f038bb1819910a1f24.jpg)
Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122