Book Title: Siddha Hemchandrashabdanu Shasanam Part 2
Author(s): Hemchandracharya, Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
३२९ સરિતું હોવાથી “રિ-યુ”િ એ સૂત્રથી સહુ પ્રત્યય આવી સામે, એવું રૂપ થાય છે.
પાર છે તે, હિન્દુ પ્રત્યય પર છતાં વૃદ્ધિનો નિષેધ કરે છે. જેમકે
() વર્ષાવાયો. અહીં હિત પણું હેવાથી “વઝન ર્વોપાજ્યચ'' એ સૂત્રથી પ્રાપ્ત વૃદ્ધિનો “–શ્વિ-નાગૃo” એ સૂત્રથી નિષેધ થઈ વત્ એવું રૂપ બનેલ છે.
છે, #ને #તુ પ્રત્યયની આદિમાં ટૂ પ્રત્યયનો નિષેધ કરે છે. જેમકે- (ર) તી અહીં તિ પણું હોવાથી, “વિશ્વેતિ:
યોઃ” એ સૂત્રથી વતુ ની આદિમાં ટુ નો નિષેધ થવાથી , વિવાન પ્રયોગ સિદ્ધ થાય છે.
હોવા જો અનુબંધમાં હોય તો, –વતુ ના તકારનો નકાર થાય છે. જેમકે -ગોર્વે (વૈ) શવને અહીં ગોહિત પણ હોવાથી “સૂયયાથી.” એ સૂત્રથી વધુ ના તારનો નકાર આદેશ થવાથી વાન, વાનવાનું પ્રયોગ બનેલ છે. all
(૪). બીજા છે તે પ્રત્યયને વિકલ્પ કરે છે, અર્થાતુ શી અનુબંધવાળા ઘાતુ વે કહેવાય છે. જેમકે- બીર્વા (સ્વ) નો તાપયોઃ” અહીં સલિતું પડ્યું હોવાથી “પૂતિઃ ” એ સૂત્રથી વિકલ્પ રૂ થઈ ત્ય, સ્વતા, સુવ્ર્વતિ, સિરપતિ ઈત્યાદિ પ્રયોગો બને છે.
– બિલ્વરૂપ અનુસ્વાર ધાતુનાં લર્િ પણાને જણાવે છે, અર્થાત અનુસ્વાર અનુબંધવાળો ધાતુ અનિટુ મનાય છે, એટલે કે અનુસ્વારે. ધાતુથી ટુ પ્રત્યય થતો નથી. જેમકે –“Ti() ને અહીં અનુસ્વાર અનુબંધ હોવાથી અને તે) તું હોવાથી, “તાશિનો.” એ સૂત્રથી પ્રાપ્ત ર્ પ્રત્યયનો “સ્વરાજુલાત” એ સૂત્રથી નિષેધ થાય છે,