Book Title: Siddha Hemchandrashabdanu Shasanam Part 2
Author(s): Hemchandracharya, Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
३६० વ્યાપવાનું ફેવત્તિઃ' એવો થાય છે. અહીં વિકૃતિ પોચાશરૂપ જે ફળ તે તંડુલમાં છે અને તદનુકૂળ વ્યાપાર દેવદત્તમાં છે, અને અધિકરણ પણ છે. માટે પણ્ ધાતુ સકર્મક છે. ૧
અર્થાન્તરમાં વર્તમાન ઘાતુ અકર્મક હોય તો પણ સકર્મક બની જાય છે. જુઓ- વાન મથવા વર્ષનું - ઈન્દ્ર મેઘનો ગર્ભ ઉત્પન્ન કર્યો.
અકર્મક ઘાતુઓ પણ કાલ, અબ્બા, ભાવ અને દેશની અપેક્ષાએ વિકલ્પ સકર્મક બની શકે છે. જેમ– “માસમાતે, જોશો Tધાનમભૂતિ, गोदोहं स्वपिति, कुरून शेते ।'
સકર્મક ધાતુઓ પણ અર્થાન્તરાદિકમાં વર્તતા હોય ત્યારે અકર્મક થાય છે. જુઓ નીચેની કારિકા – ___ “धातोरान्तरे वृत्तेर्धात्वर्थेनोपसंग्रहात् । प्रसिद्धरविवक्षातः कर्मणोऽकर्मिका ક્રિયા તારા
અર્થ :- (૧) અર્થાન્તરમાં ઘાતુ વર્તતો હોય ત્યારે સકર્મક પણ અકર્મક થાય છે. જેમ- નરી વદતિ’-નદી વહે છે. અહીં સવણરૂપ (એટલે વહેવારૂપ) અર્થાન્તર છે.
(૨) ઘાત્વર્થમાં જ જ્યાં કર્મ આવી જતું હોય ત્યાં પણ સકર્મક ઘાતુ અકર્મક થઈ જાય છે. જૂઓ-જીવ પ્રાગધારને નીતિ, અહીં પ્રાણરૂપ કર્મ ઘાત્વર્થમાં આવી જાય છે, માટે અકર્મક છે.
(૩) જ્યાં કર્મની પ્રસિદ્ધિ હોય ત્યાં પણ સકર્મક ધાતુ અકર્મક બની જાય છે. જેમ-તેવો વર્ષતિ–મેઘ વર્ષે છે. મેઘ પાણીને જ વર્ષાવે છે, એ વાત પ્રસિદ્ધ હોવાથી, જલરૂપ કર્મ પ્રસિદ્ધ છે, તેથી “વૃકૂ લેજે એ ઘાત અકર્મક થયો.
(૪) કર્મની વિવફા નહીં રાખવાથી પણ ધાતુ અકર્મક બને છે. જેમકેને તે સારી