________________
શ્રી શત્રુંજય લધુ કલ્પ
ધુવે પખવવાસેમાસખમણ કપૂર ધુવમિ |
કિત્તિય માસખમણ, સાહુ પડિલાભિએ લહઈ પરરા (આ તીર્થમાં કૃષ્ણા ગુરુ વગેરે) ધૂપથી પંદર ઉપવાસનું, કપૂરથી ૧ મહિનાના ઉપવાસનું અને મુનિને દાન દેવાથી કેટલાંક માસ ખમણનું ફળ થાય છે. પરરા
ન વિ તું સુવણભૂમિ–ભૂસણ દાણેણં અન્ન તિથૈસુ ||
જે પાવઇ પુણણ ફલ, પૂન્યવહેણ સિનું જે ઘરડા શ્રી શત્રુંજય ઉપર પ્રભુ પૂજા અને ન્હાવણથી જે ફળ થાય છે તે ફળ, અન્ય તીર્થોમાં સોનું, ભૂમિ કે ભૂષણ દાનથી પણ નથી મળતું. પારકા
કંતાર – ચોર – સાવય – સમુદ્ર – દારિદ્ર-રોગ - રિઉ– રદ્દા |
મુઐતિ અવિઘેણું, જે સેનું જ ધરન્તિ મણે રજા જે પ્રાણી મનમાં શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન ધરે છે, તે નિર્વતપણે અટવી, ચેર, સિંહ, સમુદ્ર, દરિદ્ર, રેગ, શત્રુ અને અગ્નિ આદિ ભયને પાર પામે છે. પારકા
સારાવલી પદનગ–ગાહા સુઅહરણ ભણિઆઓ /
જો પઢઇ ગુણઇ નિસુણઈ, સે લઇ સિનું જ જત્ત ફલં 1રપા સારાવલી પન્નામાં પૂર્વ ધરે જે ગાથાઓ કહી છે તે ગાથાઓ જે ભણશે, ગણશે કે સાંભળશે, તે પ્રાણી, શત્રુંજય તીર્થની યાત્રાનું ફળ પામશે. પરપા
| ઇતિ શ્રી શત્રુંજય લઘુક૫ II