Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 592
________________ ગાંતસુધામ આ ત્રણે વાત ઉદાસીનાંવનનમાં કહેવાનુ કારણ એ છે કે તારુ આયુષ્ય ઘણુ મર્યાદિત છે. તુ અહી બહુ ખ ુ તે પણ કેટલા વર્ષ રહેવાના છે? એમા પુદ્દગળનુ વાવર્તિ કે પરભાવનુ વશવત્વ તને ભારે પડી જશે, માટે ઉપરની ત્રણે ખાખતા સુધારી લે અને ઉદાસીનભાવ સ્વીકાર, સમજ, આદર ૭. આ ઔદાસીન્ય મહાન તીર્થં છે. ‘તીર્થં’ શબ્દના ઘણા અર્થ છે તી એટલે માટી નદી ઊતરવાનેા ઘાટ, એવાશ સસારસમુદ્ર કે મેટા નને ઊતરવા માટે એ એવા છે તી એટલે મા, રસ્તા. ઉદાસીનતા ખા રસ્તા છે, પવિત્ર માર્ગ છે, તીર્થ એટલે પવિત્ર જગ્યા, યાત્રાનુ સ્થાન ઉદાસીનતાનુ આતીત્વ આ ભાવના જે ખરાખર ખતાવી રહી છે અને પૂરી થતા સુધીમા જરૂર ઝળકી જશે. તી એટલે ઊતરવાને દાદરા સસારથી ઊતરી જવુ હાય તે આ દાદરાથી ઊતરી અન્ય માર્ગ પકડી શકાય છે. તીર્થ એટલે સામુદ્રધુની, એ માટા સમુદ્રને જોડનાર આ તીર્થ સસાર અને મેાક્ષને જોડનાર છે તીર્થ એટલે ઉપાય, વચ્ચેના સહાયક વગેરે અનેક અર્થ એ શબ્દને લાગે તેમ છે એ ઉદાસીનભાવ ( ઔદાસીન્ય ) અથવા માધ્યસ્થ્ય (મધ્યસ્થભાવ) નામના તી ને નીચેના વિશેષણ્ણા લાગુ પડે છે. એ તી અનુપમ’ છે. એની સાથે સરખાવી શકાય એવા બીજા ઘાટ કે ઓવારા અમારા જાણવામા આવ્યે નથી એ તીર્થં ચેતન છે, સમજી શકાય તેવુ છે, જીવતુ જાગતુ છે અને અન્યથી છૂટું પાડી શકાય તેવુ છે. એ તીર્થં અતરમા પ્રતિષ્ઠિત છે એનેા પ્રદેશ અ તરદેશમા છે. ત્યા શેાધવાથી તે જડે તેમ છે એ તીર્થં અતિ રમણીય છે, બહુ મનેાહર છે. એના સાક્ષાત્કાર અનુભવે થાય એક વાર ઉદાસીન રહે! અને એ ભાવની રમણીયતા અનુભવે. એ ખૂબ આકર્ષક છે. તમને છેડવુ નહિ ગમે એ તીર્થં અત્યંત સ્વચ્છ, સુંદર ફળ આપનાર છે. કાઈ ક્રિયા નિષ્ફળ હાતી જ નથી, અતિ વિશુદ્ધ ફળ આપવા એ આ તીના સ્વભાવ છે આવા ઔદાસીન્ય અથવા માધ્યસ્થ્ય તીર્થનુ તુ સ્મરણુ કર. તેને તુ તું પાઠ કર એ નામમા પણ એટલી પવિત્રતા છે કે એ લેવાથી પણ શાતિ આવી જશે યાદ કર. તેનેા તને એક જાતની

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608