Book Title: Shabdona Shikhar
Author(s): Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

Previous | Next

Page 663
________________ (મોક્ષ). નિવારણાર્થે દૂર કરવા માટે, પાપ કર્માદિ દૂર કરવા માટે કરાતી : નિરીહભાવઃ સ્પાહા વિનાનો આત્મભાવ, સાંસારિક પ્રલોભન | ક્રિયા. વિનાનો ભાવ. નિવૃત્તિ થયેલ વિવક્ષિત કામ પૂર્ણ થવાથી તેમાંથી નીકળી ગયેલ. નિરુક્તાર્થ : શબ્દના અક્ષરોને તોડીને ગોઠવાતો જે અર્થ તે; | માથા ઉપરની જવાબદારીથી રહિત થયેલ. જેમકે માર એટલે શત્રુને, હાં હણનારા તે અરિહંત.. | નિવૃત્તપ્રકૃત્યધિકાર : જે આત્મા મિથ્યાષ્ટિ હોવા છતાં પૂર્વબદ્ધ નિરુપક્રમી: બાંધેલાં કર્મો ઉપક્રમને યોગ્ય ન હોય તે. મિથ્યાત્વ આદિ મુખ્ય મોહનીય કર્મોની પ્રકૃતિઓનો જુરસો, નિરુપયોગ : જે શરીરથી સાંસારિક સુખ-દુઃખો, આહાર-| (તાકાત-પાવર) ઓછો થઈ ગયો છે તેવા લઘુકર્મી જીવોમાં નિહારાદિ ભોગો ભોગવી શકાતા નથી તે કામણશરીર. | કર્મોનું હળવું થવું તે. કર્મોનું નિર્બળ થવું તે. તત્ત્વાર્થસૂત્ર “નિરોડામ7" સૂત્ર 2-45. નિવૃત્તિકરણઃ એક જ સમયવર્તી જીવોનાં અધ્યવસાય સ્થાનોમાં નિરુપાધિકસ્થિતિઃ જ્યાં પુદ્ગલ, કર્મ કે શરીરાદિની ઉપાધિઓ | રહેલી તરતમતા, પસ્થાનપતિત અધ્યવસાયોનું હોવું, નથી તે મોક્ષાવસ્થા. અધ્યવસાયોની ભિન્નભિન્નતા, આઠમાં ગુણસ્થાનકનું આ બીજું નિરોગી દશાઃ શરીરમાં ટીબી, કેન્સર આદિ રોગો વિનાની જેનું નામ છે. દશા તે. નિવૃત્તીન્દ્રિયઃ શરીરમાં બહાર અને અંદર પુદ્ગલના આકારે નિગ્રંથ મુનિઃ બાહ્યથી પરિગ્રહવિનાના અને અત્યંતરથી રાગાદિ બનેલી ઇન્દ્રિયો, જે પૌદ્ગલિક છે; આત્માને જ્ઞાનની ઉત્પત્તિમાં મોહની ગાંઠ વિનાના જે સંસારના ત્યાગી, મુનિ, મહાત્મા. સહાયક છે. નિર્જરાતત્ત્વઃ પૂર્વબદ્ધકર્મોનો બાહ્યઅત્યંતર તપાદિ અને સ્વાધ્યાય નિશ્ચયનયઃ વસ્તુની વાસ્તવિક સ્થિતિ સમજાવે, સહજ સ્વભાવ આદિ દ્વારા અંશે અંશે ક્ષય કરવો તે. મુખ્ય કરે, આન્તરિક જે સ્વરૂપ હોય તે, ઉપચારરહિત અવસ્થા, નિર્જીવ પદાર્થ જેમાંથી જીવ મરી ગયો છે, ચાલ્યો ગયો છે તેવો વસ્તુનું મૂળ સ્વરૂપ. પદાર્થ. નિશ્ચિત્તાવસ્થા : જ્યાં આધિ-વ્યાધિ કે ઉપાધિ નથી, કોઈપણ નિર્દેશ કરવોઃ વસ્તુનું સ્વરૂપ-વિશેષથી બતાવવું, સમજાવવું, વ્યક્તિની પરાધીનતા નથી, એવી અવસ્થા તે (મોક્ષદશા). નિશ્ચિતાવસ્થા: જ્યાં અન્ય દ્રવ્યોની નિશ્રા છે. પરાશ્રિતતા કે નિર્દોષ અવસ્થાઃ જીવનમાં કોઈપણ દોષો ન લાગે તેવી અવસ્થા. પરાધીનતા વર્તે છે તેવી અવસ્થા, જ્યાં સુધી આત્મામાં નિર્ણાયક સ્થિતિ : જે ગામમાં, સંઘમાં, સમાજમાં, રાષ્ટ્રમાં કે| ગુણગરિમા પ્રગટી ન હોય ત્યાં સુધી ગુરુની નિશ્રાએ વર્તવું તે. દેશમાં સંચાલક મુખ્ય નાયક ન હોય તેવી પરિસ્થિતિ. નિષદ્યા પરિષહ : શૂન્યગૃહ, સર્પબિલ, સ્મશાન, અથવા નિર્બળ સ્થિતિ દૂબળી સ્થિતિ, જ્યાં બળ, વીયલ્લાસ, તાકાત | સિંહગુફા આદિ સ્થાનોમાં કાયોત્સર્ગપણે વસવું, અને આવતા રહી નથી, અર્થાત હતાશ થયેલી પરિસ્થિતિ. ઉપસર્ગો સહન કરવા, અથવા સ્ત્રી-પશુ-નપુંસક આદિની વસ્તી નિર્ભય પંથ : જે માર્ગ કાપવાનો છે તેમાં ભય ન હોય તે. ન હોય તેવા નિર્ભય સ્થાને વસવું, 22 પરિષહોમાંનો એક છે. નિર્વાણ કલ્યાણક તીર્થકર ભગવન્તો મોક્ષે પધારે તે પ્રસંગ. | નિષ્પન્નતાઃ પરિપૂર્ણતા, વસ્તુ ઉત્પન્ન થવાની પૂરેપૂરી કક્ષા, કાલાદિ નિવણમાર્ગ : મોક્ષે જવાનો પ્રભુજીએ બતાવેલો રસ્તો | અન્ય કારણોનું પાકી જવું. (રત્નત્રયી). નિષ્પક્ષપાતતા : તટસ્થપણું, કોઈપણ પક્ષમાં ખોટી રીતે કે નિર્વિભાજ્ય કાળ : જે કાળના બે ટુકડા ન કલ્પી શકાય તેવો| મોહદશાથી ન ખેંચાવું, ખોટી રીતે કોઈનો પક્ષ ન લેવો. અત્યન્ત સૂક્ષ્મ કાળ, અર્થાત્ એક સમય. નિસર્ગ: બાહ્ય નિમિત્તોની અપેક્ષા વિના જે થાય તે, અત્યંતર નિર્વિભાજ્ય ભાગ : જે પુદગલ અણના કેવલજ્ઞાનીની દષ્ટિએ | નિમિત્ત, (ક્ષયોપશમાદિ) તો કારણ હોય જ છે, તથાપિ જ્યાં પણ બે વિભાગ ન કલ્પી શકાય એવો અત્યંત સૂક્ષ્મ અણુ તે, બાહ્ય કારણો નથી માટે નિસર્ગ સહજ, તત્ત્વાર્થસૂત્ર. 2-3 અર્થાત બે વિભાગને અયોગ્ય એવો અણુ. | સમ્યકત્વના બે ભેદમાંનો આ એક ભેદ છે. નિર્વેદ સંસારનાં સુખો ઉપર તિરસ્કાર, કંટાળો, અપ્રીતિ; સુખ | નિસર્ગપણે સ્વાભાવિક જ હોય, કોઈ વડે કરાયેલો ન હોય તે, એ જ દુઃખ છે, ભોગ એ જ રોગ છે, આભરણો એ ભાર છે | જેમકે આત્મા અને કર્મનો સંબંધ, માટી અને કંચનની જેમ અનાદિ એવી ચિત્તની સ્થિતિ; સમ્યકત્વનાં પાંચ લક્ષણોમાંનું 1| છે. ત્યાં માટી-કંચનનો સંયોગ ભલે અનાદિથી નથી, પરંતુ લક્ષણ છે. નિસર્ગપણે છે, અર્થાત કોઈ વડે કરાયેલો નથી માટે આદિ નથી, 32 કહેવું.

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700