________________ સમસ્ત ચેષ્ટાઃ કાયિક સઘળી પ્રવૃત્તિઓ, કાયા સંબંધી સઘળી | સર્વ સંવરભાવ: કર્મોનું આવવાનું સર્વથા અટકી જવું, મિથ્યાત્વ ચેષ્ટાઓ. આદિ કર્મબંધના કોઈ હેતુ જયાં ન હોય તે, ચૌદમુ ગુણસ્થાપક. સમાધિમરણઃ મૃત્યકાલે જયાં સમતા રહે, આર્ત-રૌદ્રધ્યાન ન | સવિચારઃ એક પદાર્થથી બીજા પદાર્થમાં, એક યોગમાંથી બીજા થાય તે. યોગમાં, અથવા એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં પરિવર્તન સમાધાનવૃત્તિ પરસ્પર થયેલા કે થતા ફલેશ-કંકાસને મિટાવીને | પામવાવાળું શુક્લધ્યાન, પ્રથમ પાયો. સમજાવીને પણ સમાધાન કરવા-કરાવવાવાળું મન તે. | | સવિશેષ પ્રેરણા વિવલિત કાર્યાદિમાં વધારે પ્રેરણા કરવી તે. સમારંભઃ પાપો કરવા સાધન-સામગ્રી ભેગી કરવી, પાપો કરવાનું સહજસિદ્ધ: જે કાર્ય કરવામાં કર્તાને વધારે પ્રયત્ન કરવો ન માટે તત્પર થવું તે. પડે, સ્વાભાવિક રીતે જ થઈ જાય છે. સમાલોચના કરેલાં પાપોની સમ્યગ પ્રકારે આલોચના કરવી| સહજાનંદી : કર્મ વિનાનો આ આત્મા સ્વાભાવિક અનંત પશ્ચાતાપ કરવો, દંડ સ્વીકારવો, પસ્તાવો કરવો. આનંદવાળો છે, ગુણોના આનંદમાં રમનારો છે. સમાવગાહી : સરખેસરખા ક્ષેત્રમાં અવગાહીને રહેનાર. | સહસાઃ ઉતાવળે ઉતાવળે, લાંબા વિચાર વિનાનું. (સિદ્ધનો) એક આત્મા જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલ હોય, | સહસ્ત્રાર : આઠમો દેવલોક. બરાબર તેટલા જ અને તે જ ક્ષેત્રમાં અવગાહીને રહેલા બીજા સહાયક મદદગાર, સાહાય કરનાર, મદદ કરનાર. સિદ્ધજીવો અનંતા હોય છે તે સમાવગાહી. સહિયારી સોબત : બે-ત્રણ વસ્તુ સાથે મળીને જે કામ કરે, સમિતિ : આત્મહિતમાં સમ્યગુ પ્રકારે પ્રવૃત્તિ કરવી તે | વિવક્ષિત કાર્યોમાં જે સાથે ને સાથે રહે છે. ઇસમિતિ આદિ પાંચ સમિતિ જાણવી. સહેતુક યુક્તિપૂર્વક, દલીલપૂર્વક, તર્કબદ્ધ જે વાત હોય તે. સમુચિત સાથે મળેલું, એકઠું થયેલું, રાશિરૂપે બનેલું. સાંવ્યવહારિક નિગોદ : નિગોદમાંથી જે જીવો એકવાર પણ સમુચિત શક્તિઃ નજીકના કારણમાં રહેલી કાર્યશક્તિ, જેમકે ! નીકળ્યા છે અને અન્ય ભવ કરીને પુનઃ નિગોદમાં ગયા છે તેવા માથણમાં રહેલી ઘીની શક્તિ. જીવો. સમુદ્દઘાત : સત્તામાં રહેલાં કર્મોનો બળાત્કારે જલ્દી વિનાશ | સાંવ્યવહારિક પ્રત્યક્ષ જે વિષય આત્માને સાક્ષાતુ ન દેખાય, કરવો તે વેદના-કષાય આદિ 7 સમુદ્યાત છે. પરંતુ ઇન્દ્રિયોની મદદથી અનુમાન વિના સાક્ષાતુ જણાય છે. સમ્યકત્વઃ સાચી દષ્ટિ, વસ્તુસ્વરૂપને યથાર્થપણે સદૂહવું, સુદેવ- | સાંશયિક મિથ્યાત્વ: જિનેશ્વર પરમાત્માનાં વચનો ઉપર શંકા સુગુરુ અને સુધર્મ પ્રત્યેની અવિચલ રુચિ. કરવાવાળું મિથ્યાત્વ. મિથ્યાત્વના પાંચ પ્રકારોમાંથી એક. સમ્યગુચારિત્ર: વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર હેયભાવોનો સાકારમંત્રભેદઃ સ્ત્રી-પુરુષ વચ્ચે વિશ્વાસપૂર્વક કરાયેલી મંત્રણાને ત્યાગ અને ઉપાદેયભાવોનું આચરવું તે. ખુલ્લી પાડવી, ઉઘાડી કરવી. સમ્યગ્દર્શનઃ સત્કૃત્વ, સાચી દૃષ્ટિ, તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા.| સાકારોપયોગ: વસ્તુમાં રહેલા વિશેષધને જાણવાવાળો બોધ, સમ્યગ્દષ્ટિઃ સમ્યક્ત્વ જે આત્માને પ્રાપ્ત થયું હોય તે. જ્ઞાનોપયોગ, અર્થાત્ વિશેષોપયોગ, જે જ્ઞાનમાં શેયનો આકાર સમ્યજ્ઞાનઃ સમ્યક્ત્વપૂર્વકનું જે જ્ઞાન તે. જણાય તે. સયોગી કેવલીઃ તેરમા ગુણસ્થાનકવર્તી જીવો; મન-વચન અને | સાગરોપમઃ 10 કોડાકોડી પલોપમનું એક સાગરોપમ થાય કાયાના યોગવાળા કેવલી ભગવન્તો. છે. સાગરની ઉપમાવાળો જે કાળ તે. સયોગી દશા : યોગવાળી આત્માની દશા. ૧થી 13] સાચી સંસ્થાન : નાભિથી નીચેના અવયવો જ્યાં પ્રમાણસર ગુણઠાણાવાળી આત્માની દશા. હોય અને નાભિ ઉપરના અવયવો જયાં પ્રમાણસર ન હોય તે, સર્વઘાતી: આત્માના ગુણોનો સર્વથા ઘાત કરનારાં કર્મો. ત્રીજું સ્થાન, તેનું બીજું નામ સાદિસંસ્થાન. સર્વલોકવ્યાપી: ચૌદ રાજલોકપ્રમાણ સમસ્ત લોકમાં વ્યાપીને | સાઢપોરિસી પચ્ચખ્ખાણ સૂર્યના પ્રકાશથી પુરુષના શરીરની રહેનાર, ધર્માસ્તિકાય આદિ. અર્ધછાયા પડે ત્યારે પચ્ચખાણનો જે ટાઈમ થાય તે, અર્થાતુ. સર્વવિરતિ : હિંસા, જૂઠ-ચોરી આદિ પાપોનો સર્વથા ત્યાગ, | સૂર્યોદય પછી આશરે પાંચેક કલાક બાદ પચ્ચકખાણ પારવાનો સૂક્ષ્મ કે પૂલ એમ સર્વ પાપોનો ત્યાગ. સમય થાય તે. સર્વવિરતિધર : સર્વથા પાપોનો ત્યાગ કરનાર મહાત્મા, પંચ-| સાત નયઃનય એટલે સાપેક્ષ દૃષ્ટિ, તેના સાત ભેદ છે. નૈગમ, મહાવ્રત-ધારી સાધુ-સાધ્વીજી મ. | સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવું ભૂત. 58