Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 346
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૭ ) ભાવા : :~અન્ય અન્ય દેશામાં જન્મેલા, અન્ય અન્ય આહારથી વૃદ્ધિ પામેલા શરીરવાળા અને જિન ભગવાનના વચનાને માનનાર હાય તે સર્વે ખંધુએ કહ્યા છે. ૧૩ यो धर्मशीलो जितमानरोषो— विद्याविनीतो न परोपतापी, स्वदारतुष्टः परदारवर्जी: न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ १४ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા —જે પુરૂષ ધર્મશીલ હાય, તેમ જ માન અને રાષ-ક્રોધ જેણે જીત્યા હાય, વળી વિદ્યાને લીધે જે વિનયવાન્ હાય અન્ય પ્રાણીને ઉપતાપ-પીડા કરનાર ન હાય, પાતાની સ્ત્રી વિષે સ ંતુષ્ટ હાય અને પરસ્ત્રીનેા ત્યાગી હાય તેને આ જગત્માં કિંચિત્ માત્ર પણ ભય નથી. ૧૪. नाऽऽशाम्बर न सिताम्बरवे, न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाश्रयणे न मुक्ति:, પાયમુ:િ વિમુનેિવ ।। ૧ । ભાવાથ દિગંબરપણામાં તેમ જ શ્વેતાંબરપણામાં, તર્કવાદમાં, તત્ત્વવાદમાં અને પક્ષપાતને આશ્રય કરવામાં મેાક્ષ નથી, કિંતુ કષાયેાની મુક્તિ એ જ ખરેખર મુક્તિ-મેાક્ષ છે. ૧૫. ભવ્યાત્મા ! આત્મભાવના-આત્મવિચારણા એ જ દરેકનુ કવ્યુ છે. નિશ્ચય ષ્ટિને હૃદયમાં રાખી જે વ્યવહારનું પાલન કરે છે તે પુણ્યવત આત્મા આત્મભાવના ભાવતા આત્મસિદ્ધિ કરે છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિથી અધિક મેળવવાનું આ દુનીયામાં અન્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364