Book Title: Sanskrit Mandirant Praveshika
Author(s): Anantchandravijay
Publisher: Chandroday Charitable and Religious Trust

View full book text
Previous | Next

Page 7
________________ તેમજ શ્રી સંઘમાં થયેલ અડ્ડાઈ તપના સર્વ આરાધકેનું બહુમાન અ૦ સૌપ્રેમબહેન રસીકલાલ મરડીયાએ કર્યું હતું. આ સર્વ શુભ પ્રસંગેની સ્મૃતિ રૂપે અમારા સંઘ તરફથી ત્રણ પુસ્તકોનું પ્રકાશન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. તેમાંથી આ દ્વિતીય પુસ્તકનું પ્રકાશન કરતાં અમે આજે આનંદ અનુભવીએ છીએ. શ્રી આબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ-વતી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી ઉજવણી પ્રસંગ નિમિત્તે આ પ્રકાશન કરવામાં આવ્યું છે. શ્રી આંબાવાડી છે. મૂર્તિપૂજક જૈન શ્રી સંઘ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 362