________________ સંસ્કૃત બીજી પડી कथं देवाञानीयां कथं च नलं नृपं बोधेयम् / यदा सा देवाशरणं गता तदा ते स्वीयानि रूपाण्याविरकुर्वन् / पश्चान्नलं नृपं दयमन्त्यवृणीत / अनन्तरं देवानां कोपं प्रतिकतु तावुभौ स्तुतिभिस्तानप्रीणीताम् / ततो देवा नलं वरैरन्वगृह्णन् / यत्कृतेऽरीन् व्यगृह्णीम समुद्रमतराम च / सा हतेति वदन राममुपातिष्ठन्मरुत्सुतः // ગુજરાતી વાક્યો 1. મંદાર પર્વતને રવૈયો કરી દેવોએ સમુદ્ર વલવ્યો. (મન્થ) 2. મેં મારા પુસ્તક તથા સરસામાન વેચ્યો (વિ ), પણ બહુ ધન પ્રાપ્ત કર્યું નહિ. 3. ઇન્ડે પિતાનાં શત્રુ વૃત્ર કે જે બ્રાહ્મણ હતા તેના ચૂરેચૂરા કરી નાખ્યા (સૂ); આ પ્રમાણે તેણે બ્રહ્મહત્યાનું પાપ કર્યું અને તે પાપમાંથી અમે તેને શુદ્ધ કર્યો નહીં. (g). 4. ઋષિઓનાં વચન તેં ક્યારે એકઠાં કર્યા? ( ન્યૂ) પ. જો તમે તમારી ભક્તિથી દેવોને ખુશ કરો (), તે તેઓ તમારી ઉપર કૃપા કરે. (અનુ+) 6. આ વનમાં રામ અને લક્ષમણ સીતા જોડે રહેતા, અને ફળો અને મૂળો ખાતા. (ર) 7. મેં ના કહ્યા છતાં તમે વાડીમાં ડાળી પરથી કૂલો શા માટે તેમાં? (વિ+=+સ્ટ્ર) 8. જો હું ગાવિંદની ચોપડીઓ લઉં (6) તો ગુરુ મને ઠપકે દે. 8. વિરાટ દેશમાં પાંડ એક વર્ષ સુધી રહ્યા તે તમે જાણતા નહેતા? ( શા) . 1. અહીં અનાદર પછી વાપરો. 2. પા. 25 * નોંધ જુઓ.